SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧), નુ ચીત વિષયો સક્તિ છે તેના રૂદયમાં વૈરાગ્ય રહી શકતુ નથી- ૭ જો અમાસની રાત્રીએ ચદ્ર ઉગે અને જો વાંઝીયા વૃક્ષને ફળ આવે તો વિષ જીવનરૂદયમાં વૈરાગ્ય સમે ૮ છે ” ભવની વૃદ્ધીના હેતુ ઉપર જેને ફેષ હોય વિષયને વિષે જેની પ્રવૃતિ ન હોય તે પ્રાણીને સંસારની નિરગુતાના ચીટન થકી નિરાબાધપણે વૈરા ઉપજે , ૮ ચોથા ગુણઠાણાને વિષે પણ સમકતવત જ્ઞાતા પર નીશ્ચયપણે સંસારની નિરગુતાજ જુએ છે તે તેને વૈરાગ્યની પ્રાપ્તી થાય છે તે યુક્ત છે ૧૦ છે ? ચારીત્ર મોહનીને મહીમા સાચો જ છે કેમકે નીશે થકી અન્ય જે હે તુએ પણ ફળનુ અયોગ્યપણુ તે થકી જોવામાં આવે છે કે ૧૧ શમકેતની દિશા વિશેષ કરીને તે ચેથા ગુણઠાણે પણ સર્વથા વૈરાગ્ય ના હોય એમ ન જાણવુતીહાં, પણ પિતાના આત્મીક વિભાવની રમણતાએ કુસગપણ હણુ ય છે, એ અર્થ વીતરાગ તેત્રને વિષે શ્રી હેમાચાર્યજીએ કહેલો છે માટે ચેથે ગુણઠાણે વૈરાગ્ય પણ હોય છે ૧ર છે * જે કાળે દેવતાના રાજાની લક્ષ્મી હે નાથ તમે ભોગવી તિહાં પણ જીહાં, જહાં રતિ મેહની ઉપજે તે તમે કરી નથી ત્યાં પણ તમે વિરક્ત પણુ જ કરવું છે પણ ગાયા નથી કે ૧૩ છે માટે ભવની ઈચ્છા જેને વિ છેદ થાય છે તેને જે અવશ દવા યોગ્ય ભાવ કરમની મતિ પ્રમુખ જે વિ રક્ત આત્માને રતિપણું છે તે સર્વત્ર શુભ વેદની જ વર્તે છે કે ૧૪ | I , એહીં જ કારણ માટે સ્વરૂપ જ્ઞાનના અભ્યાએ કરી અથવા અન્ય વ તુએ કરી અન્ય વસ્તુનું પુરવું તે શપ કહેવાય તે પણ જેને નથી તે. નુ નામ અક્ષેપક કહીયે એવો આક્ષેપક જ્ઞાનવતા નીશ્ચ ભાવનો ગ્રહણ કર નારો તે પુરૂષ જો કાંતા જે સ્ત્રી તે તેના ભાગને સન્મુખ પ્રવર્તતા હોય તે પણ તેહની, શુધીનો પ્રકઈ રીતે ક્ષય ન થાય એટલે જ્ઞાન સુધી તે કર્મ ક્ષ યનુ કારણ છે એહવુ હરીભદ્રસુરીજી નુ વચન છે કે ૧૫ કે પરમાર્થ દ શા થકી સર્વ સસારને ઇદ્ર જાળ સમાન દેખતો કે અનુદ્દેગ દી વ જેને કામ. ભાગમાં ઉદ્વેગ નથી રાગ પણ નથી તેણે કરી તેમાં તન્મય પણ ન કરે તે. નિરવિન્દ્ર પણે યથા યોગે મોક્ષ જ જાય છે ૧૬ જે પ્રાણ દાદક બેગને પરમાર્થ દિશાએ જોતિ કે ઇદજાળસ !માન જાણે તે વિષયાદીને ભોગવતે પણ તેમાં પોતે નથી તે નિકાલ - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy