SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫ ) ઉલટા દેશી થાય છે. શાસ્ત્ર માંહે યજ્ઞ કહ્યા છે, તે તું સાંભળ–આ શરીર રૂપ વદી છે, તેમાં યજ્ઞ કરનારો આત્મા છે, તપ રૂપ અગ્નિ છે, તેમ ઘી રૂપ જ્ઞાન છે, ને કર્મ રૂપ ઈધન છે, તેમાં હેમવા સારૂ કેધાદિક પશુ છે, ને સત્ય રૂપ યજ્ઞ ત ભ છે, ને સર્વ પ્રાણુઓની રક્ષા કરવી તે દક્ષિણ છે, જ્ઞાન, દર્શન, તથા ચારીત્ર; એ ત્રીવેદી છે, એવો મહા ઉત્કૃષ્ટ યજ્ઞ છતાં આ નષ્ટ કર્મને શ્રેષ્ઠ માનીને ઇષ્ટ સપાદવા સારૂ ભરમેષ્ટ થયા થકા શા વાસ્તે કષ્ટ સહન કરે છે વેદમાં પણ એજ યજ્ઞને માન્ય કર્યું છે. તમે તો કેવળ ઢોંગ કરો જણાય છે, એ પશુ વધ યજ્ઞરૂપ યુતી તે શુ મુક્તીનું સાધન થશે એથી તો ન રક મળે. ચ ડાળની પેઠે દયાહીન થઈને આ દીન બકરાઓને જે યજ્ઞમાં મારે છે, તે મુવા પછી ઘેર નરકમાં પડે છે. તે માટે હે મૃત રાજા, તુ ઉ. ત્તમ વશમાં ઉત્પન્ન થયો છતાં, તથા બુદ્ધિમાન છતાં આ નરકરૂપ કિયા કેમ કરે છે ! હવે એથી તુ દુર થા. બિચારા નિરપ્રાધી પ્રાણીઓને મારાથી જો સ્વર્ગ મળતો હોય તો થોડા જ દિવસમાં આજીવ લોક સુન્ય થઈ જાય. હે રાવણ મે જ્યારે એમ કહ્યું ત્યારે ત્યાં બેઠેલા સર્વ બ્રાહ્મણે કોપ કરીને તથા હાથમાં લાકડીઓ લઈને તે વતે મને માર્યા ત્યાંથી નાશીને હુ તારી પાસે આવ્યો છું. હે રાવણ, બીચારા નિરપરાધી પશુઓને દુષ્ટ બ્રાહ્મણો મારે છે તેનું તુ રક્ષણ કર. ને હું પણ તાહારાથી રક્ષીત થયો છુ. એવાં નારદનાં વચન સાંભળીને દયા ધરમન જાણનાર એ રાવણ તે મૃતરાજાના નગરની પાસે આવીને રથમાંથી નીચે ઉતર્યો તેવારે મૃતરાજા રાવણને જોઈને તેનો આદરમાન કરીને સિઘાસન ઉપર બેસાડશે. પછી રા વણ ધાતુર થઈને કહેવા લાગ્યો હે મૃતરાજા, આ નરકમાં લઈ જનારી જિયા શા સારૂ કરે છે, જગતના જીને અર્થે જ્ઞાની પુરૂષોએ દયા ધર્મ કહ્યા છે તે દયા ત્યાગીને આ દુષ્ટ ક્યિા દયા રહિત થઈને આ લોકમાં તથા પર લોકમાં દુઃખ દેનાર યજ્ઞ તુ શા સારૂ કરે છે? હવેથી અહીં શા કર્મ ક. રવાને ત્યાગ કર, અને જે કરીશ તો માહારી પૃથ્વીમાં રહી શકીશ નહીં. ને માહાર તકશીરવાન થઈશ. એટલુ જ નહી પણ મુવા પછી નર્કમાં જઈશ એવુ રાવણનું કહેવું સાંભળીને મૃતરાજાએ યજ્ઞ કરવું મુકી દીધુ. કેમકે ત્રણ ખડને વિષે ભપને પમાડનારી રાવણની આજ્ઞા દુર્લધ્ય હેવાથી તેણે માન્ય કરી, તે દિવસથી સર્વ રાજાઓ દયા ધરમ પાળવા લાગ્યા તેવાર પછી રાવ| નારદને પુછવા લાગ્યો કે આ પશુનો જેમાં પૈધ થાય છે એવો ચન્ન કર |
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy