________________
(૪૨)
' 'એ રીતે ફળની અપેક્ષા પુન્ય પાપનું એકત્વપણુ પણ જે મુર્ણ ન માનશે તે સંસારમાં ભટકશે અને જે માનશે તે ભવસાગર તરી જશે પાછ૩ પુ અને પાપ એ બેહું એક જ " સરખાં દુઃખરૂપ જ છે તો થકી આત્મા ભીન્ન છે શુદ્ધ નિશ્ચય નયથી સદા શત. ચીદાનંદ મય છે કે, ઉ૪ing છે !
છે એ વાત તે એથી દીશા, જાણવા યોગ્ય છે જેમ વર્ષાળામાં મેઘ વ રશી રહ્યા પછી વાદળ નાશ થાય છે અને સુર્ય પ્રભા સોભે છે તેમ વ્યગરૂપ વિચીત્ર એહો આચરણ વિશે કરી ચથી દશામાં સોભે છે ઉ૫ જાગતા જીવને ઇદ્રીયોન સુખ વૃતીઓ નાના પ્રકારની થાય છે પણ સામાન્ય જે ચીદાન સ્વરૂપ તેને તે સર્વ દીશામાં સરખુ સુખ છે ૭૬ છે
તણ કરીને જેમ અગ્ની દીપે નહીં તપેય નહીં તેમ અનુભવ પરા ભવાદીકે કરીને આત્માને કાંઈ નથી . ૭નિદ્રાવસ્થામાં જેમ સુખરૂપને સાખી જે આત્મા તેને અહકારે રહીત સુખનો ભાષન થાય છે. તેમાં શુદ્ધ વિવેકને વિષે તો પ્રગટપણે સુખ ભાસે છે ૭૮ •
માટે શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા ચીદાનંદ ભાવનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય નય થકી કર્મો કર જે સુખ દુઃખ તેનો ભોપા આત્મા છે છે ૭૮ ફુલની સજ્યા તથા ફુલનાં ભુષણ પ્રમુખ વિષે ભેગા કર્મની વ્ય વહારથી પ્રવૃતી છે તેમનગમાદક નયની વ્યવસ્થા પણ આવી રીતે ભાળીયે તે નીચે લખ્યા પ્રમાણે છે ! ૮૦
' ' , , શુદ્ધ ભાવનો કતી આત્મા સુધ નથીસામર્થ છે જેવારે દુધ પરીણા મી છે તે સામર્થ વીર્ય વૃતીને આશ્રીને શુદ્ધ ભાવના કર્તા છે એમ શુધ ન યવાળે માને છે કે ૮૧ | ઉપદ્રવ્ય અતરાદીકે રહીર્ત સામ્રજ્યપણાને વિષે દુષ્ટ ભાવનો નાશ થયે છતે આત્મા શુધ સવભાવ પ્રગટ કરવાને પ્રવર્તે છે ૮રા " જે રાગાદીક કળેષ વડે ચિત વાશીત હોય તે સસાર કહેવાય અને રા ગ દેથી મુકાવવું તેનું નામ મુક્તિ છે એમ જાણવું છે ૮૩ રામદેવે વ્યા
જે મનને કલી પરીણામ છે તે કાંઇ આત્માનો નથી આત્માનું રૂપ તો સત્યાર્થપણે અવીકારી છે કે ૮૪ છે , :
.
~--