________________
( ૧૮ ) તેણે દી ને તેને કહેવા લાગ્યો કે, હે મુની હજી સુધી તે કપટ મુક નથી કે આ તપ કરતાં ક્યુટ તે કેવો પણ કાંઈ ચિંતા નહીં. હવે તું મારી ભુ. જાનું બળ જોજે તેં જે કરવું તેનો આજે બદલો લે. પૂર્વે મને તે મારા ખડગ સહિત કાખમાં ઘાલી, એક ક્ષણમાં આખો સમુદ્ર ફરી પાછો આવી નાખી દીઘો હતો, તેમજ તેને આ પર્વત સહિત ઉપાડીને ક્ષીર સમુદ્રમાં નાખી દઉ તેજ હુ રાવણું એમ કહી તે પર્વતની તળે જમીન ખોદીને, તેમાં પેઠો. ત્યાં હજાર વિદ્યાનું સ્મરણ કરીને પોતાના બાહુ બળ વડે તે પર્વતને ઉપાડવા લાગ્યો. તે વખતે મોટા દારૂણ શબ્દ થવા લાગ્યા. તે સાંભળીને તથા રાવણે આ પર્વત ઉપાશે, એમ જાણીને વાલી મુની કહેવા લાગ્યો. હે દુર્મતિ રાવણ, હજી સુધી અલ નથી આવી કે આ દુષ્ટ કરમ કરીને શું ફાયદો થવાનો હતો? નાહક અનેક પ્રાણિઓને નાશ શા સારૂ કરવો ?
વળી આ પર્વત ઉપડવાથી ભસ્લેશ્વરના ચિત્યને વિધ્વંસ થશે,એ મહા ઉત્કૃષ્ટ તીર્થનો નાશ થવા વિશે કાંઈ પણ એ વિચાર કરતો નથી ? મેં તે સર્વ સંગ મુકી દીધો છે. આ શરીરમાં મારી નિસ્પૃહતા છે, રાગ દ્વેષનો ત્યાગ કરે છે, તો પણ ચૈત્યની તથા બીજા પ્રાણિઓની રક્ષા કરવા સારૂ, રાગ દેષાદિક ધારણ કરવા વિના એને થોડીક શિક્ષા કરવી જોઈએ. એમ વિચાર કરી, પિતાના પગના અંગુઠા વડે તે પર્વતને કિચિત દાખ્યો. તેના પ્રભાવથી, જેમ કોઈ કાચ પોતાનાં આંગને સકોએ, તેમ રાવણ પોતાનું આંગ બચાવવા લાગ્યા, તે ભારના ગે તેના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું. તે થા મેટેથી બુબ મારવા લાગ્યો. તે દિવસથી તે રાવણ કહેવાયો. પછી વાલીએ તેની દીનતાનાં વચનો સાંભળીને તથા તેની ઊપર દયા કરીને થોડીક શિક્ષા કરીને છુટો કર. રાવણ નિસ્તેજ થઈને પિતાના મનમાં પશ્ચાતાપ કરતા થકે ત્યાંથી નીકળી, મુની પાસે આવી; તેને નમસ્કાર કરી હાથ જોડી ને કહેવા લાગ્યો. હે સાધો, મેં જે વાર વાર અપરાધો કરચા, તેની તમે મને ક્ષમા કરી, તેથી તમારે મોટો ઉપકારી થયો છું. હવે જ્યારે પણ તમારો આ પરાધ કરનાર નથી. આજ મારા પ્રાણની રક્ષા કરી. તેથી તમે મારા પિતા રૂપ છે, હવે હું કોઈ સમયે પણ આવું નિષ્ફર કર્મ કરનાર નથી. એમ કહી, ત્રણ પ્રદક્ષિણા કરીને વાલી મુનીને રાવણે નમસ્કાર કરયુ. એવું વાલી મુનિનુ મહાભ્ય જેઈને દેવતાઓ સાધુ સાધુ શબ્દો કહેતા થકા તેની ઉપર
~
-
-
-