SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) કેવળી પોતાના જ્ઞાનથી કહે છે જે ધમાસ્તીકાય તથા અમસ્તીકાય અને આ કાસ્તીકાય એકેક દ્રવ્ય છે અને જીવ દ્રવ્ય અનતા છે તેની ગણતી કહે છે સન્ની મનુષ્ય સખ્યાતા છે અસાશી મનુષ્ય અસ ખ્યાતા છે, નારકી અસ ખ્યાત છે, દેવતા અસ ખ્યાતા છે તીર્થંચ પંચેઢી અસ ખ્યાતા છે; બેર દ્રી અ સખ્યાતા છે, તેર કી અસખ્યાતા છે ચોરઢી અસ ખ્યાતા છે, તેથી. પૃથ્વીકાય અસ ખ્યાત છે અપકાય અસ ખ્યાતા, તેઉકાય અસ ખ્યાતા, વાઉકાય અસ ખ્યાતા પ્રત્યેક વનસ્પતી જીવ અસ ખ્યાત, તે થકી શીધના જીવ અનતા તે થકીડાદર નીગેદના જીવ અનત ગુણ એટલે બાદર ની ગોદ તે કદમુળ, આદુ સુરણ રતાળુ પ્રમુખ એહને સુઇને અગ્ર ભાગે અનતા છવ છે તે શીધના જીવથી અનત ગુણા છે, અને સુક્ષ્મ નગદ સર્વથી અનત ગુણ છે તે સુક્ષ્મ નીગેદના વિચાર કહે છે, જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા ગોળા છે તે એ ક એક ગાળામાં અસ ખ્યાતા ની ગોદ છે, નીગોદ શબ્દનો અર્થ એ છે કે આ ના જીવન પીડ ભુત એક શરીર એટલે એક શરીરમાં અનતા છવ એ એક પીઠ તે નીગોદ કહીએ તે અકેકી નગોદ મળે અનતા છવ છે તે આ તીત કાળના સર્વ સમય તથા અતાગત કાળના સર્વ સમય અને વર્તમાન કાળને એક સમય તેને ભેગા કરી અનત ગુણ કરી એ એટલા એક ની ગોદમાં જ વ છે એટલે અનતા છવ છે એ સ સારી જીવ એકેકાના અસખ્યાત પ્રદેશ છે અને અકેકા પ્રદેશે અનતી કર્મ વર્ગણા લાગી છે તે એક વર્ગણા મળે અનતા પુદગળી પરમાણુ છે એમ અનતા પરમાણુ જીવ સાથે લાગ્યા છે તે થકી અનંતા પુદગળ પરમાણુ જીવથી રહીત છુટા છે. * * गोलाय असंखिजाअ संखनिगोय उहवइगोलो॥ ' इकिकमिनिगोए अनंत जीवामुणेयवा ॥१॥ અર્થ– લોક માટે અસખ્યાતા ગેળા છે એકેકા ગાળા મધ્યે અસખ્યા તી નગદ છે એકેક ની ગોદમાં અનતા છવ છે. गाथा ॥ सतरस समहिया । किरइगाणु पाणमीहुंति • खुडभवा ॥ सगतित सयतिहुतर ॥ पाणु पुणइग मुहुतमि ॥ २ ॥
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy