SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મહા ઊપાદયાય શી જસવી - - - - • આ મહા પડીત શ્રી જશવીજે ઉપાધ્યાયે સંવત ૧૭૧ માં કાશી નગરમાં રહી ઘણો વિદ્યાભ્યાસ કરીને શ્રી જૈનમાર્ગમાં નિપુણ થયા હ તા એઉના રચેલા ઘણાક ગ્ર ગાયનમાં તથા લોકબધં અને કાવ્ય સહિત છે આ મહા પંડીતે કોઈ રીતે ખેચ તાણ કીધા વિના શ્રી જીન વચનને અનુસાર ગ્રંથ રચેલા છે એમની બુદ્ધિ એટલી તો સરસ હતી કે બસે લોક દ્રષ્ટીએ ધારી લઈને જીભા કરતા હતા તેમજ એમના રચેલા ગ્રંથો આ દુઃ સમકાળમાં બાળ જીવોને જનમાર્ગ ઓળખવા તથા પામવાને ઘણાજ ઉપયોગી થઈ પડયા છે એઉ સાહેબે જે જે ગ્રથો રચ્યા છે તેમાં માત્ર સીદ્ધાંતને અનુસાર જ રચ્યા છે. વળી તે સાધારણ બુધવાળાને પણ સમજણ પડે તેવા કેટલાક ગ્રંથો છે તેમાંના આ ગ્રંથમાં કિચીત એ મહા પડીતના નામસ્મર ણરૂપ દાખલ કરીએ છીએ. ક ક.. , ડ અ श्री धरस्वामीनी विनंति रुपे गाथा १२५नुं स्तवन, = સ જ ર તા ૧ ૪િ, એક દીન દાદી દેડતી. એ દેશી. સ્વામી શ્રી મધર વિનવી, સાંભળે માહારી દેવરે, તાહારી આણું હું શીર ધરૂ, આદરૂ તાહારી સેવરે, સ્વામી ૧ કુગુરૂની વાસના પાસમા, હરિણ પર જે પડ્યા લોકો તેહને શરણ તુજ વિણ નહી, ટળવળે બાપડા ફકરે. સ્વામી. ૨ જ્ઞાન દ- ૩ રર્શન ચરણ ગુણ વિના, જે કરા કુણાચાર, લુટીયા તે જન દેખતાં, કી- ! હાં કરે લોક પકારરે. સ્વામી, ૩ જેહ નવી ભવ તયા નીરગુણી, તારશે, કે પેરે તેહરે ઈમ' અજાણ્યા પડે ફદમાં, પાપ બધી રહ્યા તેહરે, સ્વામી ૪ કામ કુંભાદિક અધીકનું, ધરમનુ કો નવી મુલ દોકડે કુગુરૂ તે દાખ- ૧ - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy