________________
(૧૧) ક્ષ્મણ મુછત થઈને પૃથ્વી ઉપર પડશે. તે વખતે રામના સૈન્યમાં હાહાકાર શબ્દ થયો. પછી રામે ધાયમાન થઇ. પંચાનન રથમાં બેશી, રાવણની સાથે યુદ્ધ કરીને ક્ષણમાત્રમાં તેને રથ રહિત કરશે. ત્યારે રાવણ મો ટા વેગથી બીજા રથ ઉપર ચડશે. તે રથનો પણ રામે નાશ કરયો, એ પ્રમાણે પાંચ વખત રામે રાવણને રથ રહિત કરો. ત્યારે રાવણે વિચાર કરો કે, આ પિતાના ભાઇના નેહથી પોતાની મેળે મરશે. એની સાથે વ્યર્થ યુદ્ધ શા સારૂ કરવું. એમ જાણુને રાવણ લકામાં ગયો. તે વખતે રા મન શેકેજ જણે મુર્ય આથમી ગયો હેયની!
રાવણ ગયા પછી રામ પાછા ફરો, લક્ષ્મણની પાસે આવી મુરછાવસ્થામાં જોઈને પોતે પણ મુરઝા ખાઈ ફી ઉપર પડ્યો. સુગ્રીવાદિક રામની ઉપર ચદનનુ પાણી છાંટીને તેને સાવધ કરીને, તથા લક્ષ્મણની મા સે બેસાડયો. ત્યારે રામ રડતો રડતો બોલવા લાગ્યો હે વત્સ, તને શું પી ડા થાય છે? બોલતો ખરે. મિાનતાને મુકી દે. ઈશારાથી તો બોલ. મને સ તુષ્ટ કર. આ સુગ્રીવાદિક તારા મુખની સામે જોઈ રહ્યા છે. એમની ઉપર વાણીએ કરી અથવા દ્રષ્ટીએ કરી અનુગ્રહ કર. રાવણ રણમાંથી જીવતો ગયો તેની લજજાથી તુ બોલતા નથી કે શુકાંઈક તો બોલ. હું તારો મનોરથ પુર્ણ કરીશ. એવી રીતે લક્ષમણની સાથે બોલીને ફરી કહે છે કે, રે રે, રાવણ, દુષ્ટાત્મન, ઉભે રહે ! ઉભે રહે ! તુ ક્યાં ચાલ્યો? આ હુ તને પરલોકમાં મોકલું છું. એવું બોલી ધનુષ્યનો રણકાર કરીને ઉભે રહ્યા. એ ટલામાં સુગ્રીવ આવીને કહેવા લાગ્યો કે, હે રામ, આ રાત્ર છે નિશાચરજે રાવણ તે લકામાં જતો રહ્યો. આ વખન શક્તિ પ્રહાર દુર કરવાનો છે. તે રામાં ધૈર્યને ધારણ કરો. અને રાવણ મુછો એમ સમજો અને લક્ષમણના ઉપાય કરો. ફરી રામ કહેવા લાગ્યા છે. સ્ત્રીનું હરણ થયું, ભાઈ નષ્ટ થાય તેમ છતાં હજી સુધી રામ જીવતો છે. આ શરીરના સો કટકા શા સારૂ થ તા નથી? હે સખે સુગ્રીવ, હે હનુમાન, હે ભામડલ, હે નલ, હે અગદ. હે વિરોધાદિક, તમે પોતપોતાના ઘર જાઓ, સીતાનું હરણ થવા કરતાં આ લક્ષમણના વધનું ઘણું દુ:ખ થયું છે. હે સખે બિભીષણ, તુ પણ હજી સુધી કૃતારથ થયો નથી. પણ કાલે સવારે તારા ભાઈને મારા ભાઈની પાસે મેં કલીશ તે તું જેશે. તારું કામ કરીને હું લક્ષમણની પાછળ જઈરા. આ મા રાં માણશ્ચિય લક્ષમણ વિના સીતાને તથા 'આ જીવિતને શું કરવાનું છે. ત્યારે