________________
(૧૩૪) લાની પ રાજ મુકીને પરંપદને પામ્યો. તેને ધન્ય છે. આ મારે ચકરરમી નામનો પુત્ર આખા જગતથી બળવાન છે પણ ઓળખ્યા વિના તે મા રૂં રક્ષણ કેમ કરી શકે પણ એટલું માત્ર સારૂ કર્યું કે, તે પાપીને જના નખાનામાં જવા દીઘો નહી. આ મહા બળવાનને મારવાને હુ કયા બળ વાનની શરણે જાઉ ત્રણ ખડ પૃથ્વીમાં બળવાન, તથા શુરવીર, મફત રાજાના યજ્ઞને તોડનાર એક રાવણ દીઠામાં આવે છે ત્યારે હવે એની શર ણે જાઉ તે મારૂ કામ થાયપણ સ્વભાવે કરી એ પણ સી લપટ છે તે મજ ત્રણે લોકને દડ કરનારે છે, દેવના યોગે એને પણ બુરી બુદ્ધિ આ વ્યાથી બેઉને મારીને પોતે જ તારાને લઈ ગયો તો પછી હુ શુ કરુ એવા નાના તરેહના તર્ક કરવા લાગ્યો એટલામાં યાદ આવ્યુ કે, સહાય કરવા લા યક એક ખર વિદ્યાધર હતો તેને રામે મારી નાંખ્યો. તે વખતે આવેલ વિદ્યાધરને જે પાતાલ લંકાનુ રાજ આપ્યું એવા રામ અને લ પણ આ શ્રય લેવા યોગ્ય છે. એમની સાથે દોસ્તી કરૂ તો મારું કામ થાય તે મહા પરાક્રમી છે. હમણાં વિરાધના આગ્રહ કરીને પાતાલ લકામાં રહેલા છે. એ વૈ વિચાર કરીને સુગ્રીવે, એકાંતમાં પોતાના એક દુતને સમજાવીને પાતાલ લકામાં વિરોધ પાસે મોકલ્યો.
તે દુત ત્યાંથી ચાલ્યો પાતાલ લકામાં જઈ વિરાધને નમસ્કાર કરીને પિતાના સ્વામીના દુ:ખની સર્વ વાત કહી સંભળાવવા લાગ્યો હમણાં સુગ્રીવ મહા દુખમાં પડેલો છે. તમારા વડે તે રામની શરણ લેવાની ઈચ્છા કરે છે એવું સાંભળીને વિરાધ કહેવા લાગ્યું કે ત્યારે ઢીલ શાની છે? સુગ્રીવને આ હી જલદી મોકલ. “કહ્યું છે કે મોટા પુન્યથી ઉતમ પુરૂષોને સમાગમ થાય છે ત્યારે તે દુત ત્યાંથી ઉડીને સુગ્રીવ પાસે ગયો, ને વિરાધે કહેલી વાત કહી સભળાવી ત્યારે સુગ્રીવ ઘોડાના શબ્દો સહિત અતિ ઉતાવળો પાતાલ લકા માં આવ્યો. થોડાજ વખનમાં વિરાધની નગરીમાં આવીને રામને મળ્યો તેને જાઈને વિરાધ અતિ રાજી થયો પછી વિરાધની સાથે રામચ દ્રની પાસે આવી તેને નમસ્કાર કરીને પિતાના દુખની વાત સર્વ કહી સંભળાવીને કહેવા લાગ્યો આવા મહા દુઃખના વખતે મને તમારો આ છે T3 એ
વતીમુઝાયાથી સુર્યની શરણ છે, તેમ આ સમયે હું તો ' ને ( ૩ તેનું બોલવું સાંભળી રામ પોતે દુઃખમાં છતાં તેનું ? ' છે બુલ કર્યું, કહ્યું છે કે, મોટા પુરૂષો છે તે પોતાના કરે