________________
(૪૧૨)
મર્તી તેના સમ ન કરે એવા જે પરીણામ તે સમીતની સદહણા જાણવી. ' જે સાવદ્ય આરભથી વીરમ્યા છે ધાદી ચાર કષાય જીત્યા છે‘અને સુધ‘પોંચમાહાવ્રત પાળે છે પણ સમાત વીના છે તે જીવ 'મેક્ષ પામે નહી
'
1
હવે સમકીત તે શી વસ્તુ છે તે કહે છે, નય તથા ભગે કરી તથા પ્રમાણે કરી જે પોતાના આત્માને જાણે ઓળખે સ્યાદવાદ આ પક્ષે જન ણે છવ ગુણ ઉપાદેય જાણે તેને સમકીતી જાણવા. વળી જ્ઞાની છવ એહ વુ ધ્યાન કરે કે હું એક છુ પર પુદગળથી ન્યારો છું નીશ્ચય નયે કરી શુધ છું અજ્ઞાન મળથી ત્યારે છુ નીરમળ છુ મમતાથી રહીત છુ જ્ઞાન દર્શન થી ભર્યું। છુ હુ માહારા આત્મ સ્વરૂપને ધ્યાવતા સર્વ કર્મ ક્ષય કરૂ છુ, ૧ળી કમે અજનથી રહીત નિર્જન છુ કલંક રહીત છું પાતાના સ્વરૂપી કોઇવારે ચળાયમાન થા નહીં પરમદેવ છુ જેની આદી નથી તથા જેના અંતે `નથી ચેતના લક્ષણ છું શીદ્ધ સમાન છુ સત સતામઇ છુ.
'
J
*
જીવાદીક છ ફ્રેન્ચ જેવા છે તેવાં સદહવા તે સમકેત અને છ દ્રશ્ય જેવા છે તેવા ગુણ પરજાય સહીત જાણે તે જ્ઞાન જાણવુ તે છ દ્રવ્ય જાણીને અજીવને છાંડે અને જીવતા સ્વગુણમાં સ્થીર થઇને રમે તે ચારીત્ર ક હીયે એ જ્ઞાન દર્શન ચારીત્ર શુષ્ક રત્ન ત્રઇ તે માક્ષના મારગ છે માટે એ જ્ઞાન દર્શન ચારીત્રના ઘણા યત્ન કરવો એ રત્ન ત્રઇ પામીને પ્રમાદ કરવા નહીં, તીહાં નીશ્ચય વ્યવવાર કહે છે
'
નિશ્ચય નયના માર્ગ જ્ઞાન સતા રૂપ તે મેક્ષનુ કારણ છે એટલે માક્ષ
+ ''
'''
:
#
'
છે અને વ્યવહાર ક્રીયા નય તે પુણ્યનું કારણ કહ્યા પહેલા નીશ્ચે નય સવ ૨ છે અને નીશ્ચે સવર નીશ્ચય નય તે એકજ છે જુદા નથી. ખીન્ને ય્વહાર નય તે આશ્રવ નવાં કમ લેવાના હેતુ છે એટલે શુભ પુણ્ય કર્મના આ શ્રવ થાય છે અને અશુભ વ્યવહારે અશુભ કર્મના આશ્રવ થાય છે, કોઇ પુછે
(
જે વ્યવહાર નય શ્રવનુ કારણ છે તે અમે વ્યવહાર નહીં આદરથ્રુ એક નીશ્ચય માર્ગ આદરજી તેહને ઉતર કહે છે.
* ;
એહવા ભય માણી જો તુમનેં છત મતની ચાહના છે અને અન મતને ઇછો. સાક્ષર્ન ચાહે છે તે નીશ્ચય નય અને વ્યવહાર, નય છાં। ડશે! નહી એટલે બેડુ નય માનો યવહાર નયે ચાલુો અને નીશ્ચય ન સહજો જો તુમ વ્યવહાર નસ ઉથાપશે તો જૈન સાશનના તીરથના ઉછેદ
.
,