SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ - (૪૫.) = = = = - - - - - - - 1 = છે = = હોય છે ૩૩ ૧ ૧ કરૂણ ૨. વૈરાગ્ય સગ ૪ ઉપસમ એ અનુક્રમે ઈ. ૨છાદીના ચાર પ્રકાર છે ( ૩૪ - કાયોત્સગાદીક આવશ્યક સુત્રનું શ્રદ્ધાપણું જે ભાવથી થાય તો શ્રાવક તથા સાધુને ઇચછાદીક યોગ સફળ થાયt'૩૫ n કઈર્ન ગેળ મીઠો લાગે છે ! અને કોઈને ખાંડ મીઠી લાગે છે એ રીતે માસના ફવાદમાં જેમ ભીનતા છે તમે પુરૂષોની પ્રકૃતી ભીન્ન ભીન્ન છે માટે ઇચછાદક પગના જે ભાવ તેનાં પણ ભેદ છે તો પણ તેમાં કાંઈ દુષણ નથી કેમ કે જે પ્રશર્કરાદીનો મીઠો સપણાનો અર્થ એક જ છે મીઠાસ ગમે તેની હેય પણ તેથી મીઠાસપણાનો અરથ સરે છે તેમજ ઇચ્છાદીક યોગના જે પણ ભેદ છે તોપણ તે થકી અને રથ જે કળ તે એકજ મળે છે માટે દુર્ણ નથી એમ જણવું છે કે પણ જેને શુદ્ધ અનુષ્ઠાનને વર્ષ ઈચ્છાદક ચાંગના લેશ પણ નથી તેવા અયોગ્યનરને જે ઇચ્છાદી ચોગ આપે તેને પ્રગટે ખાવાનું પાપ લાગે છે એહવું પુર્વાચાર્ય કહે છે તે ૩૭ જે અતી અમર્સ કોણ છે તેને લીધે ઉન્મા' સ્થાપન થાય છે માટે પગ વિશીકા ના જાણે પુરૂષએ તત્વ ચી વીને સદઅનુષ્ઠાન કરવુ એટલે જેમ તેમ કરીએ તો ઉન્માગાનું સ્થાપન થ ઈ જાય છે ૩૮ છે માટે શુદ્ધ ચેતનાએ મનવચન કાયાએ કરીને સદઅનુષ્ઠાન સેવવાં સિદ્ધાંતના સદભાવ જાણી લે સફા તને ઈંદ્ર કીયા કરવી છે ૩૮ ઇતી શ્રી સદ અનુષ્ઠાન નામા દસ અધિંકોર સમાપ્ત- * હવે અગ્યારમે મન શુદ્ધ નામો અધીકાર કહે છે.' અદ્યાત્મની શુદ્ધ કરવા માટે પ્રથમથી ઉચીત પણે શુભ આચરણની ઇરછા કરવાને શુદ્ધતા કરવી જેમ રેગવત પ્રાણી મળ સોધન કરવાને રેચ લીધા વિના રસાયન ખાય છે તેથી તેને કાંઇ ગુણ થાય નહી કેમકે પેટમાં થી રોગ જય બગાડ નીકળે તો રસાયન ગુણ કરે તેમાં પ્રથમ મન સુધી થઈ હોય તો જ અધ્યાત્મની શુધી થાય છે , ' ' ' ' હે ચેતન જે તાહારૂ મન નિરમળ છે તો લોક તાહાર ઉપર રાગ ૧ રશે અથવા દવેષ કરશે તે થકી તાહારે શું બગાડ થવા છે જેમ મદ્રમાં નિરમળ છે પણ તેના ઉદયથી વિરહીછો અથવા ચાર લોકોને અરતિ... પજે છે અને જગતના બીજ છોને તેણી-આણંદ થાય છે પણ તેથી ચં. * કમાન ગુણ અથવા અવગુણ કાંઈ જ થતુ નથી પ ૨ : - “ ' ' ' ' -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy