________________
a
wામા
સરકારી
જગ
જાનના
====
[ 2 ] થિંકર વાસુદેવ ચક્રવરતી ઇત્યાદિક મોહિોટા પુરૂષો ઉત્પન થાય છે તે સ્ત્રીને પણ ધન્ય છે તેમજ આ જ બુકુમારની માતાને પણ ધન્ય છે, એમ કુંવર ના ગુણ દેખ લોકો પ્રસ સતા હવા. હવે જમ્મુ કુમાર યોવન અવસ્થા પા
ો તેવારે માતા પિતાએ મોહિટા કોટીવજ શેઠની આઠ કન્યાઓ સાથે કુ રને પરણાવવાને અર્થે વિવાહ કીધે, તે કન્યાઓ કેવી છે.
કુંવરના સરીખુ રૂપ છે તે જેમનું વળી વયમાં પણ સરખી છે, સુવા ર્ણ સરીખી દેહ છે, સંગ લોચનીયો છે, ચતુવિજ્ઞાને કરી સઠ કળાની જાણએવી કુળવાન કન્યાઓ સાથે વિવાહ કીધા.
એહવે તેજ સમયને વિષે ભગવતશ્રી મહાવીર સ્વામીના પાંચમાં ન - ણધર શ્રી સુધર્મ સ્વામી, ગ્રામે એક રાત નગરે પચા રાત્રી એમ અનુક્ર
મે વિહાર કરતા ભવ્ય જીવોને પ્રતીબોધતા થકા રાજયગ્રહી નગરીને ઉદ્યા ન માંહે ગુણ શીલ નામે ચિત્ય વન છે તીહાં આવી સમોસરચા, તેમનું આગમન સાંભળી રાજા શ્રેણીક વાંદવા ગયો તહાં જ બુકમાર પણ વાદવા ગયો. સુધર્મ સ્વામીને વદન કરી યથો ચીત સ્થાનકે બેઠા તીહાં ગણધર ભ ગવત દેશના દેવા લાગ્યા. અહ ભવ્ય જીવો, જે વારે જેવું ચીત તેવારે તેવું ચીત, જેવારે જેવી ઘર્મ રૂચી તેવારે આત્માના હીતને અર્થ કાંઈ પણ વીલબ ન કર વળી જીવ મન ચંચળ છે તેણે કરી કાયા વીકણ શુ દવે પ્રમાદન કરવો, ઈત્યાદિક દેશના સાંભળી જ બુકમાર વૈરાગ્ય પામ્યો. ગુ રૂ પ્રતે કહે સ્વામીન તુમારી આજ્ઞાએ કરી માતા પિતાને તત્વધર્મ પમાડે. પછે હુ સ જમ ભાર ગ્રહીંસ, તેવારે ગુરૂ કહે (જાહા સુખ દેવાણુ મીયા હે દેવીણુ પ્રીયા જેમ સુખ ઉપજે તેમ કરે, એવું ગુરૂનુ વચન સાંભળીને જ કુમાર પિતાના ઘર ભણી ચાલ્યા તીહાં નગરના દરવાજા પાસે આવ્યા તે વારે નર્ગરના દરવાજે યત્ર સીલા માંહેથી લેહનો ગોળો ઉછો તે જ બુકમા રની પાસે આવી પડ્યો તે દેખી કમરને વિગ વૈરાગ્ય ઉપન તીહાથી ૫ છો ફરી ગુરૂ પાસે આવી સમ્યક્ત સહિત શ્રાવકનાં બાર વર્ત ઉચર, પકી પોતાને ઘેર જ્યાં માત પિતા છે ત્યાં આવ્યો હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો હે માત પિતા માહારૂ મન સંસારના મુખને વાંકતુ નથી માટે હુ ચારીત્ર પચ માહાત લેઉ તમે આજ્ઞા આપે, એવું પુત્રનું વચન સાંભળી, ધારણી માતા સુરછા પામી થોડી વારે ચેત વળેથી ગદગદ છે દેવા લાગી હે પુત્ર તુ હજી બાળક છે અતી મુકમાળ છે, વળી તે વન્મ મા છે
=
ને
અ
=
—-
-
=
=
*
=
*-
*
- *-
-
*-
*
=1
*
-
,
,
*
, ,
'
'
૧
-