________________
-
-
-
-
- -
-
-
(૪૪) કેટલાક અબધ મત વાળા છે તે એમ કહે છે કે આત્માને નીરવાણ નથી કેમકે પ્રથમ કે અથવા પછી સમ કાળે આત્મ કર્મ બંધન નથી તે મુકિત શેની હોય છે ૬૩ છે જે જીવને તથા કર્મને અનાદી સબબ ભા. નીએ તે આદી નહી તીહો અંત પણ કેમ થાય માટે અનત પણાના પ્રસગથી કોઈ કાળે મોક્ષ ન થાય જેમ આત્મા થકે આકાશ યોગ કદાપી ભીન ન થાય ૬૪ ૫
એવુ બોલે છે એ વચન પણ જુહુ છે કેમકે કારણ કાર્યની માહે માંસબધ જેમપુત્રી પત્રાદીકને અનાદી સબંધ થાય છે. તે બજના અકુરાની પિઠે છે તેમજ શરીરને તથા કર્મનો પણ અનાદી સંબધ છે મા ઉપલા કરમે સહિત છવ કર્તા પણે દેહમાં રહ્યા છે એવું જે કહે છે તે પણ જૂઠું છે જેમ ડડ સહીત કુભારની પેઠે ફીયાને ફળ ભોગવે તે પણઅસંબદ્ધ છે તેની પડે. ૫ ૬૬ છે ' તેમ કહે છે કે અનાદી સતતિ નાશ ન થાય તેના તે નાશ કર્યો દેખીએ છીએ જેમ બી વણશે અકુરાન થાય અને અફરા નાશ થી બીજે નહીં થાય કુકડી નાશ થયે ઇડાં નાશ પામે અને ઇંડાંનો નાશ થશે. કુકડી નાશ પામે વળી અનાદીને સુવણથી મેલ' જુદો થાય છે તેમ આત્મા થકી કર્મ જુદાં થાય છે . ૬૭ છે એ રીતે અનાદી સતત છવ કર્મના જેસબંધ તે નાશ થાય છે તે ભવ્ય જીવો આથી છે અને જેને અનાદ સતતી વેળતી નથી તે અભવ્ય જીવો આશ્રી છે આત્મા તો આકાશને યોગની પેઠે છે. ૫ ૬૮ છે
' ' . . . . } જેમ કાવ્યની રીતે તે સર્વ દ્રવ્ય એક દ્રય પણે ખુલ્ય છે પણ તે તે દ્રવ્યમાં ભેદ કરીએ તે છવ અજીવ એ બે થાય તેમજ જીવ પણે તે સવે જીવ સરીખા છે પણ ભેદ કરતાં ભવ્ય તથા અભવ્ય એ બે ભેદ થાય છે છે ૬૮ ! જેમ ઘટ ઉત્પતી પહેલા માટી દ્રવ્ય સ્વભાવીક પણે છે અને માટીના નાશથી ઘટ પ્રગટે છે તે વિરૂધ નથી તેમ સ્વભાવીક ભવ્ય પણે કર્મની અનાદી સતતીનો નાશ રૂપ કારણેના સામર્થ્યથી પરમાત્માં પણ પ્રગટે તેપણ વિરૂધ નથી. છે ૬૦ + * - " '3 ; '' '' ? ,
એ રીતે ભય પણાનાં ઉછેદ ન થાય માટે અનત પણ થકી આ આ કોશના અશેના પ ઘટ આખે આકાશ પણ આપ્યું અને વટ ભાગે આકાર | શ ખંડ થયે પણ આકાશ કાંઈ વસુ નહી તેમ કર્મ ના થકી આમાં અધિક |
-
૧