Book Title: Chaturvinshatika
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004891/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતકા કર્તા- આમાર્ય શ્રેષ્ઠ પુષ્પભટ્ટસૂપ્રિવર્ય નું પ્રેરક : પ.પૂ. વૈરાગ્ય દેશનાદ# આયાર્ચ ભાવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે શ્રી બપ્પભટ્ટસૂરિવર્ય વિરચિત પૂર્વમુનિવર્યપ્રણીતટીકા યુક્ત ૪ ચતુર્વિશતિકા (શ્રી બપ્પભટ્ટસૂરિજીકૃત શ્રી શારદા સ્તોત્ર તથા શ્રી રાજશેખરસૂરિવિરચિત શ્રી બપ્પભટ્ટસૂરિવર્યચરિતરૂપ બે પરિશિષ્ટો સાથે) ગુજરાતી ભાષાનુવાદ – સંશોધનકાર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીયા (M.A.) પ્રકાશનપ્રેરક અને માર્ગદર્શક પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક પ્રકાશક શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ * : દિવ્યકૃપા પ. પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.વર્ધમાનતપોનિધિ આચાર્યદેવશ્રીમવિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. દ પ. પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પવવિજયજી ગણિવર્ય શુભાશિષ પ. પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ. સા. : પ્રેરણા-આશિષ-માર્ગદર્શન : પ. પુ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. : પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ | (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિીકેશ્વર સોસાયટી, ચંદ્રકાન્ત સંઘવી ૮૨, નેતાજી સુભાષ રોડ, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, મરીન ડ્રાઈવ, “ઈ રોડ, રેલ્વે ગરનાળા પાસે, મુંબઈ - ૪૦૦ ૦૦૨. પાટણ - ઉત્તર ગુજરાત. વીર સં. ૨૫૩૨ વિ. સં. ૨૦૬૨ ઇસ્વીસન્ ૨૦૦૬ મૂલ્ય : રૂ. ૨૫૦-૦૦ : કંમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઇન્ડીંગ : ભરત ગ્રાફિક્સ : ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૯૨૫૦૨૦૧૦૬, (૦૭૯) ૨૨૧૩૪૧૭૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા Page #5 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિUરિણ, ઉગ્ર લખી , સાઢિ ના0 પરમી પાપાથિી આજીવનાબ્લીસી ગચ્છાધિપતિ , આચાર્ય શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય બાલબ્રહ્મચારી આચાર્યશ્રેષ્ઠ શ્રી બપ્પભટ્ટસૂરિવર્ય વિરચિત અને પૂર્વમુનિવર્ય પ્રણીતટીકાયુક્ત શ્રી ‘ચતુર્વિશતિકા' ગ્રંથરત્નને પુનઃપ્રકાશિત કરતા અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજથી ૮૦ વર્ષ પૂર્વે શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીયા દ્વારા ગુર્જર ભાષાનુવાદ વિરણાદિથી સંશોધિત પ્રસ્તુત ગ્રંથ શ્રી વેણીચંદ્ર સુરચંદ્ર દ્વારા શ્રી આગમોદય સમિતિ તરફથી બહાર પડેલ આ પુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વપ્રકાશક અને પૂર્વસંપાદક પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. ગ્રંથ વિષયક વિસ્તૃત સામગ્રી ઉપોદ્ઘાતમાં કાપડીયાજીએ આપેલ હોવાથી ત્યાંથી જોઈ લેવા અનુરોધ. - જાવ્યશાસ્ત્રવિનોવેન જાતો પ્રતિ ધીમતામ્। વિદ્વાન પુરુષો કાવ્ય અને શાસ્ત્રમાં રમણ કરી જીવનકાળને સાર્થક કરે છે. પ્રસ્તુત કાવ્યગ્રંથ વિનોદ-આનંદની સાથે ભક્તિરસથી પણ તરબતર છે. અદ્ભૂત કવિત્વશક્તિથી અલંકૃત અહીં ભક્તિભાવોની ઝંકૃતતા છે. સંસ્કૃતથી અનભિજ્ઞ જીવોને મૂળ કાવ્યના અન્વર્થ-શબ્દાર્થ ભાષાંતર અને સ્પષ્ટીકરણાદિ પણ ઉપયોગી થઈ પડશે. પ્રાંતે ભક્તિનિર્ભર ભાવો વડે ભવ્યજન મોક્ષમાર્ગે આગળ વધે એ જ શુભાભિલાષા. છેલ્લા ૨૮ વર્ષથી પ.પૂ. પરમશાસન પ્રભાવક સૌમ્યમૂર્તિ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને આશીર્વાદથી શ્રુતરક્ષાનું આ કાર્ય અમે આરંભ્યું છે. તદન્વયે જીર્ણ-શીર્ણ અપ્રાપ્ય ગ્રંથોને સુંદર-ટકાઉ કાગળ પર ઓફસેટ પ્રિન્ટ કરી ભારતભરના ૩૦૦ થી પણ અધિક જ્ઞાનભંડારોને વિનામૂલ્યે ભેટ ધરવામાં આવે છે. આજ સુધીમાં ૩૨૫ થી પણ અધિક ગ્રંથો પુનર્જીવિત કરવામાં અમે સફળ બન્યા છીએ. પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ આ કાર્ય હજી પણ ચાલુ જ છે. શ્રુતદેવી ભગવતી અમને સહાયતા બક્ષે એ જ શુભાભિલાષા સહ. ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા શ્રી લલિતભાઈ કોઠારી શ્રી પુંડરિકભાઈ શાહ Page #7 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता -प. पू. पंन्यासः श्री कल्याणबोधिविजयजी गणी (उपजाति) सिद्धान्तवार्धिः करुणोदवाहो, वात्सल्यनीरान्तिमनीरधिश्च । गीतार्थरलो गुरु गच्छनाथः पायात्स पापात् परमर्षि-प्रेमः ॥१॥ मिष्टान्नभोज्यानि फलानि यो हि, आम्रप्रमुखाण्यपि भुक्तवान्न । मां जिह्यजिह्वाजडनागपाशात्, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥२॥ आक्रोशसोढाऽनपराधकारी, स्वरक्षणे यस्य न काऽपि वाञ्छा । अहो ! प्रशान्ति-नतमस्तकर्षिः, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥३॥ वृद्धेऽपि काये बहुरुग्निकाये, न यस्य काङ्क्षा प्रतिकर्मणेऽहो! । अन्तोऽरियोद्धा भवभीतिधर्ता, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥४॥ मुग्धीकृता द्रक् चरितं निरीक्ष्य, गुणैकपश्यापरिकुण्ठितापि । यन्नामतो सिध्यति वाञ्छितं द्राक्, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥५॥ आयुःक्षयेण च्युतयोगयागः, समागतश्चैव गतश्च सेद्धं । प्राणांश्च दत्त्वा जिनशासनाय, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥६॥ क्कासन्नसिद्धस्य पुनो मयाप्तिः ? व तद्गुणाब्धे-र्लवलेशलब्धि ? । तथापि याचे भवरागनागात्, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥७॥ यदीयसेवा त्वियमेव शिष्टा, यदाशयस्य प्रतिपालनैव । श्रीहैमचन्द्रप्सितमेकमेव, पायात्स पापात् परमर्षि-प्रेमः ॥८॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिभुवनभान्वष्टकम् ॥ रचयिता - प. पू. पंन्यासः श्री कल्याणबोधिविजयजी गणी (वसंततिलका) सज्ज्ञानदीप्तिजननैकसहस्रभानो !, सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनःकृशानो !, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥१॥ यो वर्द्धमानतपसामतिवर्द्धमान - भावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छद्मलोभरहितो गलिताभिमानो, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥२॥ तेजः परं परमतेज इतो समस्ति, कुदष्टिभिद् तदमिचंदनि चामिदष्टिः ।। भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टिः,भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३॥ तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोहभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥४॥ गुणैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतद्रष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥५॥ कल्लोलकद्वरकृपा भवतो विभाति, विस्फुर्जते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे! भावाद् भजे भुवनभानुगुरो! भवन्तम् ॥६॥ सीमानमत्र न गता न हि सा कलाऽस्ति, प्रक्रान्तदिक्सुगुणसौरभभाग्गुरोऽसि दृष्टाश्च दोषनिकरा दशमीदशायां, भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥७॥ त्वद्पादपद्मभ्रमरेण देव । श्रीहेमचन्द्रोक्तिकृता सदैव । भानो! नुतोऽसि भूरिभक्तिभावात्, त्वत्संस्मृतिसाश्रुससम्भ्रमेण ॥८॥(इन्द्रवज्रा) M Page #9 -------------------------------------------------------------------------- ________________ d/ // ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ : સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ 'V બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા. જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના પરમકૃપાપાત્ર’ બન્યા હતા. ત, જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ' બન્યા હતા. કે જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાયવિશારદ' બન્યા હતા. જેઓ ન્યાય – વ્યાકરણ - કર્મગ્રંથો - યોગગ્રંથો – આગમગ્રંથો - સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી “મહાવિદ્વાન્” બન્યા હતા. જેઓ : પદર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ” બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી – આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે “પરમગીતાર્થ” હતા. જેઓ : અનેક અંજનશલાકાઓ – પ્રતિષ્ઠાઓ – છ'રી પાલિત સંઘો. ઉપધાનો - દીક્ષાઓ - ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ શાસનપ્રભાવક' બન્યા હતા. જેઓ: શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી “યુવા શિબિર”ના “આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના પરમ ભક્ત હતા. જેઓ : ચુસ્ત “આચાર સંપન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ - સાત્વિક - શાસ્ત્રશુદ્ધ - મોક્ષકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના “મહા ઉપકારક બન્યા હતા. Page #10 -------------------------------------------------------------------------- ________________ જેઓ : શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા “સિદ્ધાંત સંરક્ષક બન્યા હતા. જેઓ પરમતજ - યોગદૃષ્ટિ સમુચ્ચય – યશોધર ચરિત્ર - અમીચંદની અમીદષ્ટિ - સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક – સાત્વિક ૨૫૦ જેવા ગ્રંથોનાV સર્જન કરી “મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ : જ્ઞાનસ્થવીર હતા, વયસ્થવીર હતા, પર્યાયસ્થવિર હતા. જેઓ : જીવનભર સુધી અણિશુદ્ધ “સંયમના સાધક હતા. જેઓ : વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા -. સફળ ધર્મોપદેશક - માર્ગદર્શક બન્યા હતા. જેઓ : સેંકડો યુવાનોને દીક્ષિત કરી.. ભણાવી ગણાવી, વિદ્વાન્ અને સંયમી SS બનાવવા દ્વારા “શ્રમણોના ભિષ્મપિતામહ બન્યા હતા. જેઓ દીર્ધદષ્ટિ વાપરી... શાસ્ત્રસાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા “સંઘ એકતાના પ્રવર શિલ્પી” બન્યા હતા. જે સંઘ એકતાની ઠંડક અને મીઠાં ફળો આજે શ્રીસંઘ માણી રહ્યો છે. જેઓ : શાસ્ત્રીય સંગીત અને રાગ - રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ “સંગીત અને સ્વરસમ્રાટ' હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો - સઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦ ! ૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા “દિવ્યદર્શન” ની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એકતા કરી ૫૦ | ૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં “શ્રી સંઘકૌશલ્યાધાર’ બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં સાદર વંદના.. Page #11 -------------------------------------------------------------------------- ________________ pgJöદ ucation national શ્રુતભક્તિ - અનુમોદન પ્રસ્તુત ગ્રંથરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચનકાર પંન્યાસપ્રવર શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર્યશ્રી... તથા સાધ્વીજી શ્રી વિશુદ્ધમાલાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી શ્રી નંદુરબાર જૈન સંઘની શ્રાવિકા બહેનો તરફથી (જ્ઞાનખાતામાંથી) લેવામાં આવ્યો છે જેની ટ્રસ્ટ ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. නිරප -රයේ ૬. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ અનુમોદન grate & Personal a librat\ Page #12 -------------------------------------------------------------------------- ________________ . શ્રદ્ધ શિષ્ટ SC = શ્રતરક્ષા અભિયાનમાં પૂજયપાદ સિદ્ધાંતમહોદધિ, સર્વશાસ્ત્રવિશારદ, ગીતાર્થમૂર્ધન્ય, સુવિશાળ ગચ્છનિર્માતા, કલિકાળકલ્પતરૂ, આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના ૬૮ વર્ષના સુવિશુદ્ધ અને નિર્મળ ચારિત્ર જીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, સંઘના યોગક્ષેમના કર્તા આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુણગણસાગર, પિંડવાડામાં અંતિમ શ્રેષ્ઠ સમાધિના આરાધક પંન્યાસજી શ્રીપદ્રવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. તથા પન્યાસ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. ના સંવત ૨૦૬૦, ૨૦૬૧ ના યશસ્વી, શાસનપ્રભાવના પૂર્ણ ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે શ્રી પિંડવાડા જૈન સંઘ, કલ્યાણચંદજી સોભાગચંદજી પેઢી, પિંડવાડા, સ્ટે. સિરોહી રોડ (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી રૂા. પાંચ લાખનો વિશિષ્ટ સહયોગ મળેલ છે. તેઓશ્રીનો સહદય આભાર માનીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીગણ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા શ્રી પુંડરિકભાઈ શાહ શ્રી લલિતભાઈ કોઠારી, Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક શ્રુતસેવાના કાર્યમાં સત્તાના સાથીઓ ૧) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) ૨) નયનબાળા બાબુભાઇ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનિષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩) કેશરબેન રતનચંદ કોઠારી હાલ. લલિતભાઈ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) ૪) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૫) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૬) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ મુંબઈ. (પ્રેરક પૂ. મુનિશ્રી રત્નબોધિવિજયજી મ. સા.) ૭) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના - (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૮) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર, પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના શિષ્ય મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનિલાલ, દીલીપ, હિતેશ. ૯) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૧૦) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક ૧૧) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ. સા.ની પ્રેરણાથી) ૧૨) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૧૧ ૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૫) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરીશ્વર મ. સા.ની પ્રેરણાથી) ૧૬) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ, તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઇ, (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૭) શ્રીદેવકરણ મૂળજીભાઇ જૈનદેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૮) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૯) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) ૨૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૨૧) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) ૨૨) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) ૨૩) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચતુર્વિશતિકા ૨૪) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ, (પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) ૨૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૬) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ, (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૭) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૮) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૯) શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) 30) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૩૧) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઈ-૪૦૦ ૦૦૬. - (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૩૨) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ - શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં-૨૦૫૩ના પાલિતાણા મથે ચાતુર્માસ પ્રસંગે) ૩૩) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. મુ. (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૪) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પરમ પૂજ્ય મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૫) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ, (પ.પૂ.આચાર્ય વિજય-હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૬) શ્રી બાબુભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રુતસમુદ્ધારક ૩૭) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૯) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૪૦) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ. (મુનિશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૪૧) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ, સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૪૨) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત, (પ.પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ. સા. પ. પૂ. પ્ર. શ્રી ઇંદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પૂ.પ્ર. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા સાધ્વીજી શ્રી સ્વંયપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) ૪૩) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૪૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ.) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૫) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. ૫. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૬) શ્રીકોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર ૪૭) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) ૪૮) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ. (પૂ.મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂજ્ય પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૪૯) શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતામ્બરમૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૫૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચતુવિંશતિકા ૫૧) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પૂજય મુનિશ્રી સત્યસુંદર વિની પ્રેરણાથી) પર) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૫૩) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક| મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) ૫૧) શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ મુંબઈ. (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૫) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ, (પ્રેરક પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.) પ૬) શ્રી વાડિલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) પ૭) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ. (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૮) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક - મુનિશ્રી રાજપાલવિજયજી તથા પ. શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) પ૯) શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીના પાર્લા(ઈ), કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. ૬૦) શ્રી પ્રેમવર્ધક દેવાસ થે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક - પૂઆ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) ૬૧) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ,વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) ૬૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી મ.). ૬૩) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર છે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક -પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુન્યરત્નવિજયજી ગણિ) ૬૪) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક-પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્યતથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) ૬૫) ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૬) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. - (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૬૭) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ-મુંબઈ (પ. પૂ. વૈરાગ્યદેશનાદા આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રુતસમુદ્ધારક ૬૮) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રરક-પપૂ.ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૯) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૦) શ્રી વિલેપાર્લા છે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ - (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૭૧) શ્રી નેનસી સોસાયટી જૈન છે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ.) મુંબઈ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૩) શ્રી ધર્મવર્ધક જે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઈ.) (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૪) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી જિનેશરત્નવિજયજી મ.) ૭૫) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ. તથા પ.પૂ. શ્રી હિરણ્યબોધિ વિ. મ.) ૭૬) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી હેમદર્શનવિ. મ.). Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથો ની સૂચિ પ્રત વિભાગ અધ્યાત્મસાર સટીક (ગંભીરવિ.) ૨૭ ઉત્તરાધ્યયન સટીક ભા.-૧ (શાંતિ.) અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ | ૨૮ ઉત્તરાધ્યયન સટીક ભા.-૨ (શાંતિ.) અનુયોગદ્વાર મૂળ ૨૯ ઉત્તરાધ્યયન સટીક ભા.-૩ (શાંતિ.) અનુયોગદ્વાર સટીક (મલ્લ હેમચંદ્રસૂરિ) | ૩૦ ઉપદેશ સપ્તતિ (ક્ષેમરાજમુનિ) અનંતનાથચરિત્રપૂજાષ્ટક (નેમિચંદ્રસૂરિ) ૩૧ ઉપદેશ રત્નાકર અષ્ટસહસી તાત્પર્ય વિવરણ ૩૨ ઉપદેશપદ ભાગ-૧ (ટી. મુનિચંદ્રસૂરિ) આગમીય સૂકતાવલ્યાદિ ૩૩ ઉપદેશપદ ભાગ-૨ (ટી. મુનિચંદ્રસૂરિ) આચાર પ્રદીપ (રત્નશે ૩૪ ઉપદેશ સમતિકા (સોમધર્મગણિ) ૯ આચારાંગ દીપિકા (અજિતદેવસૂરિ) ૩૫ ઉપદેશમાળા-પુષ્પમાળા (મલ હેમચંદ્રસૂ.) ૧૦ આચારાંગદીપિકા ભાગ-૧ (જિનહંસ.) ૩૬ ઉપદેશમાળા (ટી. સિદ્ધર્ષિગણી) ૧૧ આચારાંગદીપિકા ભાગ-૨ (જિનહંસર્.) | ૩૭ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧ ૧૨ આચારોપદેશાદિ (વિવિધકતૃક) ૩૮ કથાકોષ (રાજશેખરસૂરિ) ૧૩ આરંભસિદ્ધિ સવાર્તિક (વા. હેમહંસગણિ) | ૩૯ કર્મપ્રકૃતિ ભાષાંતર ૧૪ આવશ્યકસૂત્ર સટીક ભા.-૧ (હારિ.) |૪૦ કલ્પસૂત્રપ્રદીપિકા સટીક (સંઘવિજયગ.) ૧૫ આવશ્યક સૂત્ર સટીક ભા.-૨ (હારિ.) |૪૧ કલ્પસૂત્રકૌમુદી સટીક (શાંતિસાગરગણિ) ૧૬ આવશ્યકસૂત્ર સટીક ભા.-૩ (હારિ.) |૪૨ ગુરુગુણષત્રિંશષડત્રિશિકા (રત્નશેખર) ૧૭ આવશ્યકસૂત્ર સટીક ભા.-૪ (હારિ.) ૪૩ ચેતોદૂતમ્ ૧૮ આવશ્યક સૂત્ર સટીક ભા.-૧ (મલય.) ૪૪ ચૈત્યવંદનકુલકવૃત્તિ ૧૯ આવશ્યકસૂત્ર સટીક ભા.-૨ (મલય.) ૪૫ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચારભાગ સટીક) ૨૦ આવશ્યક સૂત્ર સટીક ભા.-૩ (મલય.) ૪૬ ચૈત્યવંદન કુલકમ ૨૧ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૧ ૪૭ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ (માણિજ્યશેખરસૂરિ) ૪૮ ચન્દ્રકેવલી ચરિતમ્ (સિદ્ધર્ષિગણી) ૨૨ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૨ ૪૯ જીવવિચાર, દંડક તથા કાર્યસ્થિતિ ૨૩ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૩ સ્તોત્રાભિધાન ત્રણેય સટીક. ૨૪ ઓઘનિર્યુક્તિ સટીક (દ્રોણાચાર્યજી) |૫૦ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૧ (મલય.) ૨૫ ઈર્યાપથિકીષત્રિશિકા, પ્રવ્રયાવિધાનાદિ ૫૧ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૨ (મલય.) ૯ કુલક તથા આભાણશતકમ્ પર જૈનકથાસંગ્રહ ભાગ-૧ (વિવિધકતૃક) ૨૬ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ સટીક (ચંદ્રસેનસૂ) ૫૩ જૈનકથાસંગ્રહ ભાગ-૨ (વિવિધકતુક) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ૪ જૈનકથાસંગ્રહ ભાગ-૩ (વિવિધકતૃક) |૮૬ ધર્મબિંદુ સટીક (ટી. મુનિચંદ્રસૂરિ) પ૫ જૈનકથાસંગ્રહ ભાગ-૪ (વિવિધકતૃક) ૧૮૭ ધર્મપરીક્ષા (જિનમંડનગણી) પ૬ જૈનકથાસંગ્રહ ભાગ-૫ (વિવિધકતૃક) ૧૮૮ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૧ (ટી.દેવેન્દ્રસૂ.) પ૭ જૈનકથાસંગ્રહ ભાગ-૬ (વિવિધકતૃક) [૮૯ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૨ (ટી.દેવેન્દ્રસૂ.) ૫૮ જૈન તત્ત્વસાર સટીક (સાનુ.) ભા-૧ ૯૦ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ (ઉપા. માનવિ.) ૫૯ જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) ભા.-૧ ૯િ૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ (ઉપા. માનવિ.) ૬૦ જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) ભા.- ૨૯૨ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૬૧ જૈન રામાયણ ગદ્ય (ટી. યશોદેવવિ.) ૬૨ જંબુદ્વીપ સંગ્રહણી સટીક ૯૩ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૬૩ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ભા.-૧ (ટી.શાંતિચંદ્ર ઉપા.) | (ટી. યશોદેવવિ.) ૬૪ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ભા.-૨ (શાંતિચંદ્રઉપા.) ૯૪ નવપદ પ્રકરણ લઘુવૃત્તિ (વૃદેવગુપ્તસૂ.) ૬૫ જંબૂસ્વામિ ચારિત્ર (જયશેખરસૂરિ) ૯૫ નલાયનમ્ (માણિક્યદેવસૂરિ) ૬૬ ઠાણાંગ સટીક ભાગ-૧ (અભયદેવસૂરિ) ૬ નિયોપદેશ સટીક ૬૭ ઠાણાંગ સટીક ભાગ-૨ (અભયદેવસૂરિ) ૯૭ નેમિનાથ મહાકાવ્ય (કીર્તિરાજ ઉપા.) ૬૮ તત્ત્વજ્ઞાન તરંગિણી (જ્ઞાનભૂષણ મ.) ૯૮ નેમિનાથ ચરિત્ર ગદ્ય (ગુણવિજયગણિ) ૬૯ તસ્વામૃત (સવિવેચન) ૯૯ નંદિસૂત્ર (મૂળ) ૭૦ તસ્વામૃત-ચેતદૂત+જંબૂદ્વીપ સમાસ ૧૦૦ નંદિસૂત્ર સટીક રજી આવૃત્તિ (મલય.) ૭૧ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૧ | ૧૦૧ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક (ટી. હારિભદ્રીય) ૭૨ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૨ | ૧૦૨ પન્નવણાસુત્ર સટીક ભા.-૧ (મલય.). ૭૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ | ૧૦૩ પન્નવણાસૂત્ર સટીક ભા.-૨ (મલય.) ૭૪ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ પ/૬ | ૧૦૪ પાર્શ્વનાથ ચરિત્ર (ઉદયવીરગણિ) ૭૫ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૧ (પર્વ-૧) ૧૦૫ પાર્શ્વનાથચરિત્ર (ભાવદેવસૂરિ) ૭૬ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા. ૨ (પર્વ-ર૩) | ૧૦૬ પાંડવ ચરિત્ર ભાગ-૧ (દેવપ્રભસૂરિ) ૭૭ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર ભાગ-૩ ૧૦૭ પાંડવ ચરિત્ર ભાગ-૨ (દેવપ્રભસૂરિ) (પર્વ-૪/૬) ૧૦૮ પિંડવિશુદ્ધિસટીક (શ્રીચંદ્રસૂરિ ટીકા) ૭૮ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૪ (પર્વ-૭) ૧૦૯ પિંડવિશુદ્ધિસાનુવાદ (કજિનવલ્લભગણી) ૭૯ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા/પ (પર્વ-૮૯) / ૧૧૦ પિંડનિર્યુક્તિ સટીક (મલયગિરિ) ૮૦ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૬ (પર્વ-૧૦) ૧૧૧ પંચવસ્તુ સટીક ૮૧ દશવૈકાલિક સટીક (હારિભદ્રીય) | ૧૧૨ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સત્યરાજગણિ) ૮૨ દશવૈકાલિક દિપીકા (સમયસુંદર) ૧૧૩ પ્રમાલક્ષણ ૮૩ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો (મહો. યશોવિ.) ૧૧૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સટીક (વૃ.પ્રદ્યુમ્નસૂરિ) ૮૪ દૃષ્ટાંતશતક (ભૂપેન્દ્રસૂરિ). ૧૧૫ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૮૫ લાત્રિશત્કાત્રિશિકા (સિદ્ધસેનીય) | ૧૧૬ પ્રશ્નોત્તર પ્રદીપ (લક્ષ્મીવિજય) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પ્રશમરતિ સટીક ૧૪૭ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ (રત્નશેખરસૂરિ) ૧૧૮ પ્રજ્ઞાપના ઉપાંગ (હારિભદ્રીય) | ૧૪૮ શત્રુંજય માહાભ્યમ્ (પં. હંસરત્ન વિ.) ૧૧૯ બંધહેતુદયત્રિભંગી પ્રકરણાદિ | ૧૪૯ શાલીભદ્ર ચરિત્ર (ધર્મકુમાર મ.) ૧૨૦ બૃહત્ સંગ્રહણી સટીક (ચંદ્રસૂરિ કર્તા.) ૧૫૦ શાંતસુધારસ સટીક (ગંભીરવિ.) ૧૨૧ બૃહત્ સંગ્રહણી સટીક (મલયગિરિ) | ૧૫૧ શાંતિનાથ ચરિત્ર (ભાવચંદ્રસૂરિ) ૧૨૨ બૃહત્યેત્રસમાસ સટીક (મલયગિરિ) ૧૫ર શ્રાદ્ધગુણવિવરણ (જિનમંડનગણિ) ૧૨૩ ભક્તામર સ્તોત્ર સટીક (ટી. ગુણાકરસૂરિ) | ૧૫૩ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ (દેવેન્દ્રસૂરિજી) ૧૨૪ ભગવતી સૂત્ર ભાગ-૧ (અભયદેવસૂરિજી) ૧૫૪ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ (દેવેન્દ્રસૂરિજી) ૧૨૫ ભગવતી સૂત્ર ભાગ-૨ (અભયદેવસૂરિજી) ૧૫૫ શ્રેયાંસનાથ ચરિત્ર ૧૨૬ ભગવતી સૂત્ર ભાગ-૩ (અભયદેવસૂરિજી) ૧૫૬ શ્રાવકધર્મવિધિપ્રકરણ (હરિભદ્રસૂરિ) ૧૨૭ ભગવતી સૂત્ર સટીક (દાનશેખરસૂરિજી) | ૧૫૭ પપુરુષચરિત્ર (મકરગણિ) ૧૨૮ મલ્લિનાથ ચરિત્ર (વિનયચંદ્રસૂરિ.) ૧૫૮ પસ્થાનકપ્રકરણ સટીક (કજિનેશ્વરસૂરિ) ૧૨૯ મહાવીરચરિયું (ગુણચંદ્રગણિ) ૧૫૯ સમવાયાંગ સટીક (અભયદેવસૂરિ) ૧૩૦ માર્ગખાદ્વાર વિવરણ (પ્રેમસૂરિજી) ૧૬૦ સમ્યકત્વ સપ્તતિ (વૃ. સંઘતિલકાચાર્ય) ૧૩૧ યશોધર ચરિત્ર (ગદ્ય) ૧૬૧ સિદ્ધપ્રાભૃત સટીક (ચિરંતનાચાર્ય) ૧૩૨ યુક્તિપ્રબોધ (મહો. મેઘવિજય) ૧૬૨ સિરિપયરણસંદોહ (પૂર્વાચાર્ય) ૧૩૩ રાજપ્રશ્નીય સટીક (મલયગિરિ) ૧૬૩ સિરિપાસનાચરિયું (દેવભદ્રસૂરિ) ૧૩૪ ઋષિભાષિતસૂત્ર ૧૬૪ સુપાસના ચરિયું (લક્ષ્મણગણિ) ભાગ-૧ ૧૩૫ લઘુશાંતિસ્તવ સટીક + સમવસરણ સ્તવ, ૧૬૫ સુપાસના ચરિયું (લક્ષ્મણગણિ) ભાગ-૨ સાવ. તે પ્રમાણપ્રકાશ [૧૬૬ સુબોધા સામાચારી (શ્રીચંદ્રસૂરિ) ૧૩૬ વર્ધમાનદેશના પદ્ય (ભા.-૧ છાયા સાથે) ૧૬૭ સુવ્રતઋષિકથાનક + સંગઠુમકંદલી (શુભવર્ધનગણિ) ૧૬૮ સૂકતમુક્તાવલી (પૂર્વાચાર્ય) ૧૩૭ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા સાથે) ૧૬૯ સૂત્રકૃતાંગદીપિકા ભા.-૨ (પં.હર્ષકુલગણિ) ૧૩૮ વદારૂવૃત્તિ (વૃ. દેવેન્દ્રસૂરિ) ૧૭૦ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ (શીલાંકાચાર્ય) ૧૩૯ વાસુપૂજ્ય ચરિત્ર (વર્ધમાનસૂરિ) ૧૭૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ (શીલાંકાચાર્ય) ૧૪૦ વસ્તુપાલ ચરિત્ર (જિનહર્ષગણિ) ૧૭૨ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક (મલયગિરિ) ૧૪૧ વિચાર રત્નાકર (મહો. કિર્તિવિ.) ૧૭૩ સંબોહસિત્તરિ સટીક (કજિગશેખરસૂરિ) ૧૪૨ વિચારસપ્તતિકા સટીક + ૧૭૪ સ્તોત્રરત્નાકર (ક. પૂર્વાચાર્યો) વિચારપંચાશિકા સટિક ૧૭૫ સ્થૂલભદ્રસ્વામી ચરિત્ર (જયાનંદસૂરિ) ૧૪૩ વિમલનાથ ચરિત્ર (જ્ઞાનસાગરજી) [ તથા નાભકરાજ ચરિત્ર (મેરૂતુંગસૂરિ) ૧૪૪ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવચૂરી |૧૭૬ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૪૫ વિશેષાવશ્યકભાષ્ય કોટ્યચાર્યટીકા ભા. ૧ | (મલ્લ. હેમચંદ્રસૂરિ) ૧૪૬ વિશેષાવશ્યકભાષ્ય કોટ્યચાર્યટીકા ભા.ર/૧૭૭ હીરપ્રશ્નોત્તરાણિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩ ૪ ૫ પુસ્તક વિભાગ અઢી દ્વીપના નક્શાની હકીકત અનેકાર્થ રત્નમંજૂષા ૨૯ ૩૦ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભા-૧ ૩૧ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભા-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૩૨ અંગુસિત્તરી સાથે તથા સ્વોપશનમસ્કાર |૩૩ સ્તવસાર્થ ૩૪ ૩૫ આગમસાર (દેવચંદ્રજી) આચારોપદેશ અનુવાદ (ચારિત્રસુંદર) |૩૬ આઠ દૃષ્ટિની સજ્ઝાય ૬ ૭ ८ ૯ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૦ આનંદ કાવ્ય મહોદધિ ભા.૩ ૧૧ આપણા જ્ઞાનમંદિરો ૧૨ ૧૩ આબૂ (ભાગ-૧) (જયંતવિજયજી) આબૂ (ભાગ-૨) (જયંતવિજયજી) ૧૪ આબૂ (ભાગ-૩) (જયંતવિજયજી) ૧૫ આબૂ (ભાગ-૪) (જયંતવિજયજી) ૧૬ આબૂ (ભાગ-૫) (જયંતવિજયજી) ૧૭ ૧૮ ૧૯ ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) ઉપધાન વિધિ પ્રેરક વિધિ કુમારપાળ મહાકાવ્ય સટીક (પ્રાકૃત ધ્યાશ્રય) ૨૧ કર્મસિદ્ધિ (પ્રેમસૂરિજી) ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ કુમારવિહારશતકમ્ ૨૭ ૨૮ કર્મગ્રંથ ટબાર્થ (દેવચંદ્રજી) કલ્યાણ મંદિર-લઘુશાંતિસટીક કાવ્યસંગ્રહ ભાગ-૧ કાવ્યસંગ્રહ ભાગ-૨ ૧૯ કુમારપાળ ચરિત્ર (પૂર્ણકળશગણિ) ગુરુ ગુણરત્નાકર કાવ્યમ્ દૃ કે ક ગુરુ ગુણષત્રિંશિકા દેવચંદ્રજી ગુર્વાવલી (મુનિસુંદરસૂરિ) ગુણવર્મા ચરિત્ર સાનુવાદ (માણિક્યસુંદરજી) ચતુર્થ કર્મગ્રંથ વિવેચન ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ |૪૨ ૪૩ ૪૪ ૪૫ જીવાનુશાસનમ્ સ્વોપજ્ઞ સટીક જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) જૈન ક્યારત્નકોષ ભાગ-૨ ( '' ) જૈન કથારત્નકોષ ભાગ-૩ ( જૈન ક્યારત્નકોષ ભાગ-૪ ( ) જૈન ક્યારત્નકોષ ભાગ-૭ ( > જૈન ક્યારત્નકોષ ભાગ-૮ ૪૬ ૪૭ ૪૮ ૪૯ જૈનકુમારસંભવમહાકાવ્ય (જયશેખરસૂરિ) જૈનગોત્રસંગ્રહ | ૫૦ (પ્રાચીન જૈન ઇતિહાસ સહ) જ્યોતિગ્રંથસંગ્રહ જૈન જૈન તીર્થોનો ઈતિહાસ જૈનધર્મવરસ્તોત્ર - ગોધૂલિકાર્થ સભાચમત્કારેતિ કૃતિત્રિયતમ્ ૫૪ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ ભાગ-૧ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૧ ૫૩ ચેઇયવંદણ મહાભાસ (શાંતિસૂરિ મ.) ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ચૈત્યવંદન ચોવીસી તથા પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી ચોવીશી વીશી સાર્થ ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર (દેવેન્દ્રસૂરિ મ.) જગદ્ગુરુ કાવ્યમ્ (પદ્મસાગરગણિ) જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર) જીવસમાસ ટીકાનુવાદ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૯૦ ૫૭ જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાર્થ ૫૮ જંબુસ્વામી ચરિત્ર અનુ. (જયશેખરસૂ.) ૯૧ પ્રકરણપુષ્પમાલા (રત્નસિંહસૂરિ વિ.) પ્રકરણ સંદોહ ૯૨ ૫૯ જંબુદ્વીપ સમાસ (અનુવાદ) ૬૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર (સવિવેચન) ૯૩ ૯૪ પ્રકરણત્રયી સટીક (જીવવિચારાદિ) પ્રકરણ દોહન (પૂ. ભુવનભાનુસૂરિજી) પ્રકરણ સંગ્રહ સાનુ. (વૈરાગ્યશતકાદિ) ૯૫ પ્રશમરતિ પ્રકરણ-ભાવાનુવાદ પ્રતિક્રમણ હેતુ ૯૯ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) પ્રમાણ પરિભાષા (ધર્મસૂરિજી) પ્રમેય રત્નકોષ (ચંદ્રપ્રભસૂરિ) ૧૦૦ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર (સાવ.) ૧૦૧ પ્રાચીન કોણ શ્વેતાંબર કે દિગંબર ૧૦૨ પ્રાચીન સ્તવનો (૧૨૫, ૧૫૦-૩૦૦ ૬૧ તત્ત્વામૃત (અનુવાદ) દમયંતી ચરિત્ર સાનુવાદ દર ૬૩ દશવૈકાલિક સૂત્ર ૬૪ ૬૫ ૬૬ ૬૭ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ (ટી. મુનિચંદ્રસૂ.) ૬૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૧ વિવે. ૬૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૨ વિવે. ૭૦ દ્વિર્ણ રત્નમાલા (પુણ્યરત્નસૂરિ) ધર્મસર્વસ્વાધિકાર તથા કસ્તૂરીપ્રકરણ સાર્થ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૭૩ નયચક્રસાર (દેવચંદ્રજી) ૭૧ ૭૨ ૨૦ * * * * ગાથાના સ્તવન - બાલાવબોધ સહ) ૧૦૩ પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર ૧૦૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૧૦૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિણ સ્તોત્રત્રયમ્ સટીકમ્ ૧૦૬ ભાનુચંદ્રગણિ ચરિત (સિદ્ધિચંદ્ર ઉપા.) ૧૦૭ ભુવનભાનુચરિત્ર સાનુ. (મહેન્દ્રહંસગણિ) ૧૦૮ ભોજપ્રબંધ ભાષાંતર ૧૦૯ મહો. શ્રી વીરવિજયજી મ. ચરિત્ર ૧૧૦ માનવ ધર્મ સંહિતા (શાંતિવિજયજી) ૧૧૧ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મ-પ્રાપ્તિના હેતુઓ ૧૧૨ મુદ્રિત કુમુદચંદ્ર ૮૨ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૮૩ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૩ મુહપત્તી ચર્ચા ભાષાંતર ૧૧૪ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૮૪ પદ્યાવલી ભાગ-૧-૨ (ચિદાનંદમુનિ) ૮૫ પર્યન્ત આરાધના સૂત્ર (સોમચંદ્રસૂરિ) ૧૧૫ મોહોન્મુલનમ્ વાદસ્થાનમ્ (અજિતદેવસૂરિ) પાઇયલચ્છી નામમાલા (ધનપાલકવિ) ૧૧૬ મોક્ષપદ સોપાન (૧૪ ગુણ. સ્વરૂપ) ૮૬ ૮૭ પાર્શ્વનાથ ચરિત્ર (હેમવિમલગણિ) ૧૧૭ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુ. દેવવિજયગ.) ८८ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૭૫ ૭૪ નયમાર્ગદર્શક યાને સાતનયનું સ્વરૂપ નયવાદ અને યુક્તિપ્રકાશ નવસ્મરણ (ઇંગ્લીશ સાર્થ સાનુવાદ) નવીન પૂજા સંગ્રહ નાયાધમ્મકહાઓ ૭૬ ન્યાય પ્રકાશ ८० ૯૬ દાન પ્રકાશ (સાનુ.) (કનકકુશલગણિ) ૯૭ દિગ્વિજય મહાકાવ્ય (મેઘવિજયજી) દેવચંદ્ર સ્તવનાવલિ ૯૮ ૮૯ પુષ્પ પ્રકરણ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી (પ્રભાટીકા) ન્યાયસંગ્રહસટીક (વ્યાકરણ હેમહંસગ.) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) (ધીરુ.) |૧૪૧ પશ્ચિંશિકા ચતુષ્ક પ્રકરણ ભાષાંતર ૧૧૯ યોગબિંદુ સટીક ૧૪૨ ષષ્ઠીશતકમ્ સાનુવાદ ૧૨૦ રયણસેહર નિવકહા સટીક ૧૪૩ સમ્યકત્વ કૌમુદી (ભાષાંતર) તથા ૧૨૧ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૧ | આદિનાથ શકુનાવલી (ધીરુભાઈ મહેતા) ૧૪૪ સાધુમર્યાદાપટ્ટકસંગ્રહ ૧૨૨ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૨ ૧૪૫ સામુદ્રિકશાસ્ત્ર ભાષાં. ૧૨૩ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૩ ૧૪૬ સામ્યશતક ૧૨૪ રત્નશેખર રત્નવતી કથા ૧૪૭ સારસ્વત વ્યાકરણ સટીક (પર્વતિથિ માહાભ્ય). ૧૪૮ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૧૨૫ ઋષભ પંચાશિકા ગ્રંથ ૧૪૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ સટીક ૧૨૬ લીલાવતી ગણિત ૧૫૦ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) ૧૨૭ વર્ધમાન લાવિંશિકા સટીક ૧૫૧ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૨) ૧૨૮ વિમળ મંત્રીનો રાસ (પં. લાવણ્યસમય) ૧૫ર સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૩) ૧૨૯ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૧૫૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪) ૧૩૦ વિચારસાર (દેવચંદ્રજી) ૧૫૪ સુમતિ ચરિત્ર સાનુ. (હર્ષકુંજર ઉપા.) ૧૩૧ વસ્તુપાલ ચરિત્ર ભાષાન્તર ૧૫૫ સંક્રમકરણ (ભાગ-૧) (પ્રેમસૂરિજી) ૧૩૨ વિજયપ્રશસ્તિભાષ્ય (સેનસૂરિજી ચરિત્ર) ૧૫૬ સંક્રમકરણ (ભાગ-૨) (પ્રેમસૂરિજી) ૧૩૩ વિજયાનંદ અભ્યદયમ્ મહાકાવ્ય ૧૫૭ સંક્ષિપ્ત સમરાદિત્ય ચરિત્ર (પ્રદ્યુમ્નસૂરિ) ૧૩૪ વિવિધ પ્રશ્નોત્તર ભા-૧-૨ ૧૫૮ સંસ્કૃત રૂપકોશ ૧૩૫ વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ (વિવિધકર્તક) /૧૫૯ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસપ્તતિકા ૧૩૬ શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) (કક્કસૂરિ), ૧૬૦ હિંગુલપ્રકરણ સાથે ૧૩૭ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ૧૬૧ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૧૩૮ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ ૧૬૨ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૧૩૯ શ્રુતજ્ઞાન અમીધારા ૧૬૩ હૈમધાતુપાઠ ૧૪૦ શતકનામા પંચમ કર્મગ્રંથ (ધીરુભાઈ) | Page #25 -------------------------------------------------------------------------- ________________ આ વિષયાનુક્રમણિકા ૧. પ્રસ્તાવના •••• ...૧-૩ ૧-૨૨ ૨. ઉપોદ્યાત બપ્પભટ્ટસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, કાવ્ય-મીમાંસા............૪-૫૬ ૩. વિષય-સૂચી... ........૫૭-૫૯ ૪. મૂળ ગ્રન્થ. ... ૫. મૂળ કાવ્યનાં અન્વય, શબ્દાર્થ, ભાષાન્તર તથા સ્પષ્ટીકરણ.............૧-૧૬૪ શબ્દ-કોષ... .૧૬૫-૧૭૮ ૭. પધોનો અકારાદિ વર્ણ-ક્રમ....... ૮. શારદા-સ્તોત્ર તેમજ તેનો અનુવાદ.... ૯. શ્રીરાજશેખરસૂરિપ્રણીત શ્રીબપ્પભચિરિત (સંસ્કૃતમાં)........૧૮-૨૧૨ ૧૦. પાઠાન્તરો.. .....૨૧૩-૨૧૭ ૧૧. સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થોની સૂચી.......................૨૧૮-૨૧૯ ૧૨. સમાસ-વિગ્રહ................. •..૨૨૦-૨૩૯ ૧૭૯-૧૮૦ ૧૮૧-૧૮૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રસ્તાવના : શ્રીમાન બપ્પભદિસૂરિકૃત આ ચતુવશતિકાના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ ઇ. સ. ૧૯૨૩ ના ઉનાળાની રજા દરમ્યાન કરવામાં આવ્યો હતો, જોકે એ કાર્ય એ રજા પૂરી થયા બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. વિલ્સન પાઠશાળામાં ગણિત શીખવવાને લગતું મારું કાર્ય કરવા ઉપરાંત જે સમય મને મળતો હતો, તેને ઉપયોગ ઘણે ભાગે આવા કાર્ય પરત્વે કરવામાં આવતો હતો. આ ગ્રન્થમાં સ્તુતિ–ચતશતિકાની જેમ પદદાત્મક અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને શબ્દ-કોષ આપવામાં આવ્યા છે, તેથી તે વિદ્યાર્થી–વર્ગને અભ્યાસ કરવામાં અનુકૂળ થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે. વિશેષમાં આ કાવ્યની ટીકા પણ આ સાથે આપવામાં આવી છે, તેથી વિશેષ સુગમતા થવા સંભવ છે. આ ઉપરાંત જયાં જે વિષય સંબંધી સ્પષ્ટીકરણ કરવું ઉચિત લાગ્યું તેમ ત્યાં કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક વિષેનું વિવેચન સ્તુતિ-ચતુર્વિશતિકામાં કરેલું હેવાથી પુનરૂક્તિ થાય તેટલા માટે તે અત્ર આપવામાં આવ્યું નથી. પ્રસંગનુસાર શ્રીજિનપ્રભસૂરિકૃતિ પાધેજિનસ્તોત્ર, ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમાન યશોવિજયે રચેલ આદિજિનસ્તવન અને ઉપાધ્યાય શ્રીવિનયવિજયે રચેલ ઋષભજિનસ્તવન, પૂર્વમુનિવર્યકૃત અબિકાદેવી-કલ્પ તેમજ શ્રીમદ્દબપ્પભટ્ટિસૂરિકૃત 'સરસ્વતી સ્તોત્ર ભાષાંતર સહિત આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ કવીશ્વરનું ગદ્યમાં રચાયેલું ચરિત્ર (શ્રીબપ્પભદિસૂરિચરિત) પણ આપવામાં આવ્યું છે, એ અત્ર વિશેષતા છે. ૧ આની સંસ્કત છાયા આગમોદ્ધારક જૈનાચાર્ય સાગરાનંદસૂરિજીએ તૈયાર કરી આપી હતી. ૨ મેં આ સ્તોત્રની પ્રત મેળવવા બહુ પ્રયાસ કર્યો હતો. એની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાયટી (બૉમ્બે બ્રાન્ચ)ના પુસ્તકાલયમાં છે એવી ખબર મળતાં મેં ત્યાં તપાસ કરી, પરંતુ તે પ્રત ત્યાં છે એમ ઉલ્લેખ હોવા છતાં મળી નહિ. અહીંઆ તપાસ કરી તે પૂર્વે પ્રત માટે એક વાર જૈનાન-પુસ્તકાલય (સુરત )ના કાર્યવાહક ઉપર શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી દ્વારા પત્ર લખાવી પૂછાવ્યું હતું, પરંતુ પ્રત જડતી નથી એવો ત્યાંથી પ્રત્યુત્તર મળ્યો. આથી કરીને મેં ઉપર્યુક્ત સોસાયટીમાં ફરીથી તપાસ કરાવી અને સાથે સાથે એ સંબંધમાં આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રીસાગરાનંદસૂરિને પૂછાળ્યું. તેમની સૂચનાનુસાર મેં જૈનાનન્દપુસ્તકાલયના કાર્યવાહકને પત્ર લખ્યો એટલે તે પ્રત વિના વિલંબે મારા ઉપર તેમણે મોકલી આપી. આ પ્રત મળ્યા બાદ આ તત્ર વાંચતાં મને યાદ આવ્યું કે આ સ્તોત્ર તો મે જૈનસ્તોત્રસંગ્રહના પ્રથમ ભાગમાં વાંચ્યું છે. ત્યાં એ સ્તોત્રનું અનુભતસિદ્ધસારસ્વતસ્તવ એવું નામ આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાં તેના કર્તાના નામનો નિર્દેશ કરવામાં આવ્યો નથી એ વિચારણીય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ ચાવંશતિકા ઉપર કેઇએ અત્રે આપેલી કર્તાના નામ વિનાની ટીકા ઉપરાંત અન્ય કોઈ વૃત્તિ કે અવચૂરિ લખી છે કે નહિ એના ઉત્તર તરીકે નિવેદન કરવાનું કે આ કાવ્યને લગતી એક અવસૂરિને પૂર્વાધે મને અમદાવાદના ડહેલાના ભંડારમાંથી વર્ષા ઋતુ બેઠી તેવામાં મળી આવ્યો હતો. પરંતુ ચોમાસા દરમ્યાન ઉત્તરાર્ફ નહિ મળી શકવાથી હું અહિંઆ આના કર્તાના નામને ઉલ્લેખ કરી શકતો નથી. આ કાવ્યને લગતી બીજી કોઈ અવસૂરિ હોય તો તે મારા જેવામાં આવી નથી. પરંતુ આ કાવ્ય ઉપર સહદેવે ૭૩પ કલેક જેટલા પ્રમાણની એક વૃત્તિ રચી છે એમ જૈનગ્રંથાવલી (પૃ. ૨૪) ઉપરથી જોઈ શકાય છે. મેં આ પ્રત મેળવવા ઘણે રથલે તપાસ કરાવી, પરંતુ તેમાં મને સફળતા મળી નથી. આ ગ્રન્થના સંશોધનાર્થે શ્રીજેનશ્રેયસ્કર મંડળ (મહેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલા સ્તુતિ-સંગ્રહને તેમજ જૈનાનન્દપુસ્તકાલય તરફથી મળેલી હત–લિખિત પ્રતને, સરસ્વતી–તેત્રને સારૂ જૈનાનન્દ પુસ્તકાલયમાંથી મળેલી પ્રતો, અનુગાચાર્ય (૫૦) શ્રીક્ષાતિવિજયે કોઈ પ્રત ઉપરથી કરેલા ઉતારાનો અને જૈનસ્તોત્રસંગ્રહને અને શ્રીબપ્પભદિસરિચરિતને માટે અમદાવાદના ડહેલા ભંડારમાંથી મળેલી “પ્રતને ઉપયોગ કરવામાં આવ્યું છે. એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે મેં આ પુસ્તકની પ્રેસ-કૉપી તૈયાર કરીને મુનિરાજ માણિક્યસાગરજી ઉપર મોકલી આપી હતી. તેથી આ સાન્ત તપાસી ગયા હતા. આ કાર્ય માટે તેમને તેમજ પહેલી વારનું મુફ તપાસવામાં મને સહાય કરવા બદલ આનન્દસાગરસૂરિજીને હું અત્ર ઉપકાર માનું છું. વળી બીજી વારનું મુફ જોઈ આપવાની ઉદારતા પન્યાસ શ્રીક્ષાન્તિવિજયે દર્શાવી હતી, તદંશે હું તેમને પણ પ્રાણી છું. વિશેષમાં, જોકે સમરત પ્રફે હું જાતે જેતો હતો છતાં છેવટનું પ્રફ જોઇ જવાના કાર્યમાં મારા લઘુ બન્યુ પ્રોઇ મણીલાલ તરફથી પણ મને મદદ મળતી ૧ અત્રે એ ઉમેરવું આવશ્યક છે કે લગભગ આ પુસ્તક પૂરું થવા આવ્યું હતું તેવામાં આ પ્રત મને મળી હતી, તેથી શુદ્ધિપત્ર તૈયાર કરવામાં તેમજ પાડાન્તરો આપવામાં મેં એનો ઉપયોગ કર્યો છે. આ ચાર પત્રવાળી પંચપાટી પ્રત છે અને તે સં. ૧૫૨૧ માં લખાયેલી છે, એમ તેની નીચે મુજબની "संवत् १५२१ वर्षे प्रथम वैशाख शुद. शनी धीअणहलपुरपत्तनवास्तव्यमं० धनालिखितम्" –પંક્તિ ઉપરથી જોઈ શકાય છે. ૨-૪ આ ત્રણને સારૂં અનુક્રમે , ઇ અને 1 સંજ્ઞા રાખી છે. ૫ આ પ્રત એ તેવી શબ્દ નહિ હોવાથી તેની બીજી પ્રત લીંબડીના ભંડારમાંથી મેળવવવા મેં પ્રયાસ કર્યો, પરંતુ હજી સુધી તે મને મળી નથી. વિશેષમાં આ પ્રતમાં કેટલેક સ્થલે અક્ષરો પણ છેકાઈ ગયેલા હતા એટલે જે સાગરાનંદસૂરિજીએ પ્રેસ-કપીનું સંશોધન કરવામાં મને સહાય ન કરી હોત તો આ કાર્ય કરવું મુશ્કેલ થઈ પડત. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. હતી. આ ઉપરાંત મારે એ પણ ઉમેરવું જોઇએ કે શ્રીમાન્ વિજયમેધસૂરિએ આ ગ્રન્થનું શુદ્ધિપત્ર તૈયાર કરવામાં મને સહાય કરી છે તે બદલ હું તેમને પણ આભારી છું. આ પ્રમાણે આ ગ્રન્થમાં જેમ બને તેમ અશુદ્ધિ એછી રહે તે સારૂ તેમજ સંસ્કૃતના અલ્પ અભ્યાસીને તેમજ પાચ-પુસ્તક તરીકે આને ઉપયોગ કરનારને પણ અનુકૂળતા કરી આપવા માટે મેં બનતા પ્રયાસ કર્યો છે. આ કાર્યમાં હું કેટલે અંશે ફળીભૂત થયે છું તે સૂચન કરવાનું કાર્ય મારૂં નથી. એથી કરીને મારા કાર્યમાં દૃષ્ટિ દોષ કે મતિ દોષને લઇને જે અપૂર્ણતા દૃષ્ટિ-ગેાચર થાય, તેથી આ કવિરાજની કૃતિની કીંમત ઓછી ન આંકવી એટલી પાઠક-વર્ગને અંતમાં વિજ્ઞપ્તિ કરતા હું વિરમું છું. ભુલેશ્વર, મુંખ, વીર સંવત ૨૪૫૧. આષાઢ કૃષ્ણ એકાદશી, } હીરાલાલ રસિકદાસ કાપડિયા, 3 Page #29 -------------------------------------------------------------------------- ________________ આ ઉપોદ્યતન ચતુર્વિશતિકાને લગતી ડીક માહિતી પ્રસ્તાવનામાંથી મળી શકતી હોવાથી આ ઉદ્ધાતના પ્રારમ્ભમાં પ્રથમ શેનો ઉલ્લેખ કરવો વારતવિક ગણાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવી પરિસ્થિતિમાં સરસ્વતીના વરદાનથી વિભૂષિત, વાદીરૂપ કુંજરને પરાત કરવામાં કેસરીના સમાન તેમજ ખાસ કરીને આમ નૃપતિને પ્રતિબંધ પમાડનારા તથા મંગલ-મૂર્તિ એવા આ કાવ્યના કર્તા શ્રીબપ્પભદ્રિસૂરિનું જીવનવૃત્તાત રજુ કરવામાં આવે છે. આ સૂરિવરના ચરિત્ર ઉપર શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવક–ચરિત્રમાને શ્રીબમ્પભક્ટિ–પ્રબન્ધ, આ ગ્રન્થના અતમાં આપેલું શ્રીબપ્પભદિસરિચરિત, શ્રીવિજયલક્ષ્મીસરિકત ઉપદેશ–પ્રાસાદનો પ્રથમ વિભાગ તેમજ શ્રીમુનિસુન્દરસૂરિકૃત પજ્ઞ ટીકાથી અલંકૃત એવો ઉપદેશ–રવાકર (પત્રાંક ૫૫-૬૦) એ ગ્રન્થ એ છે વત્તો પ્રકાશ પાડે છે. શ્રીબપભક્રિસૂરિજીનું જીવનવૃત્તાન્ત શ્રી બપ્પભટિના પિતાશ્રીનું નામ બમ્પ હતું, જયારે તેમની માતુશ્રીનું નામ ભક્ટિ હતું. તેઓ જાતના ક્ષત્રિય હતા અને પંચાલ દેશમાં આવેલા બાઉધી નગરમાં વસતા હતા. તેમનો જન્મ વિ. સં. ૮૦૦ માં થયેલ હતું. શ્રીપભદ્રિસૂરિ છ વર્ષની ઉમરના થયા, ત્યારે એક એવો પ્રસંગ બન્યું કે તેઓ તેમના પિતાશ્રીના શત્રુઓને મારવા જવાને તૈયાર થયા; તે વખતે આ સુરિજી કે જેમનું જન્મ-નામ સુરપાલ હતું તેમને તેમના પિતાશ્રીએ વાત્સલ્યભાવને લઈને રોક્યા. મારા પિતાશ્રી પિતે પણ શત્રુને સંહાર કરવા તૈયાર થતા નથી અને ઉલટા મને રેકે છે એમ વિચારી રીસાઇને કોઇને પણ કહ્યા કહાવ્યા વિના સરપાલ ત્યાંથી ચાલી નીકળ્યા અને મહેરક ગામમાં જૈનાલયમાં આવ્યા. ત્યાં શ્રીવીર સ્વામીને વાંદવાને પધારેલા શ્રસિદ્ધસેનસૂરિની સાથે તેમને સમાગમ થયે. આ સૂરીશ્વરે તેમને પૂછ્યું કે તું કોણ છે અને અહિં કેમ આવ્યો છે? આના પ્રત્યુત્તરમાં તેમણે સત્ય હકીકત કહી સંભળાવી. તેમનો વૃત્તાન્ત સાંભળીને સૂરિજીને વિચાર આવે કે ખરેખર મારા ‘સ્વમાનુસાર આ કઈ દિવ્ય મૂર્તિ છે અને તદનુસાર તેમણે તેને પિતાની પાસે રહેવા સૂચવ્યું. આ વાત સૂરપાલે સ્વીકારી અને તેમણે સરિજી પાસે અભ્યાસ કરે પણ શરૂ ૧ પ્રભાવક-ચરિત્ર (પૃ. ૧૨૯)માં આને બદલે “દુવાતિધી' ગામનો ઉલ્લેખ છે, જ્યારે ઉપદેશત્રાકર (પત્રાંક ૫૫)માં “દુઆઉધીનો ઉલ્લેખ છે. ૨ સૂરિજીએ રાત્રે યોગ-નિદ્રામાં એક રૂમ જોયું હતું. તેમાં તેમણે સિંહના બાળકને ચૈત્યના શિખર ઉપર ફાળ મારીને આરૂઢ થતો જોયો હતો. Page #30 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત કર્યો. તેઓ પ્રતિદિન એક હજાર ક્લેક કંઠે કરવા લાગ્યા. આવી તેમની તીવ્ર બુદ્ધિ જોઇને સૂરિજી બહુ પ્રસન્ન થયા. કેટલાક સમય વીત્યા બાદ તેમની સાથે સૂરિજી વિહાર કરતા કરતા દ્રમ્બાઉધી નગરે પધાર્યા અને સુરપાલના માતા-પિતા પાસે આ તેમના પુત્રની માંગણી કરી. આ તેમને એકને એક પુત્ર હોવાથી પ્રથમ તો તેમણે ના પાડી; પરંતુ સૂરિજીએ તેમને સમજાવ્યા કે આ પુત્ર દ્વારા જૈનશાસનને ઘણો પ્રભાવ વધશે અને તેમ થતાં તમારી કીર્તિ પણ અમર થશે, આ સાંભળીને તેઓએ હા પાડી, પરંતુ એટલી સૂચના કરી કે અમારા પુત્રને દીક્ષા આપે ત્યારે તેનું નામ બપ્પ–ભદિ રાખશે. સૂરિજી વિહાર કરતાં પાછા મેરક ગામમાં આવ્યા અને ત્યાં તેમણે સૂરપાલને વિ. સં. ૮૦૭ માં વૈશાખ શુક્લ તૃતીયાને દિને દીક્ષા આપી. તેમને લેકે ભદ્રકીર્તિના નામથી ઓળખવા લાગ્યા, પરંતુ તેમનું બપ્પભક્ટિ નામ પ્રસિદ્ધિમાં આવ્યું. સંઘની પ્રાર્થનાથી સૂરિજી ચતુમોસ ત્યાં રહ્યા. - બપ્પભદ્ધિની યોગ્યતા જોઈને એક દિવસે સૂરિજીએ તેમને સરસ્વતી દેવીને મંત્ર આપે. તેમણે આને યથાવિધિ જાપ જ, તેથી રાત્રિએ ગંગા નદીમાં નિર્વસ્ત્ર રનાન કરતી દેવી તેમની સમીપ આવીને ઊભી રહી. એને જોઈને તેમણે મુખ ફેરવી નાખ્યું. એટલે સરસ્વતીએ કહ્યું કે તે મુખ કેમ ફેરવી નાંખ્યું ? તારા જાપથી આકર્ષાઈને હું તને વરદાન આપવા આવી છું, વાસ્તે તું વર માંગ. એના પ્રત્યુત્તરમાં બપ્પભટ્ટજીએ કહ્યું કે હે માતા! તારું વિસદૃશ રૂપ હોવાથી તારી સામે હું કેવી રીતે જોઉં, તું વસ્ત્ર–રહિત છે તે તરફ નજર કર. સરસ્વતીએ પિતાને નિર્વસ્ત્ર જોઇને કહ્યું કે તારા મત્ર-જાપથી મને આકર્ષણ થતાં હું બીજી બધી વાત ભૂલી જઈ એકદમ તારી સમીપ આવી છું; તું વરદાન માંગવામાં પણ નિઃસ્પૃહ છે એ જાણું વધારે તુષ્ટ થઈ છું. વાતે તારી ઇચ્છા થાય ત્યારે તું મને બોલાવજે, હું આવીશ એમ કહી તે ચાલી ગઈ. ગૌડવધ' નામના પ્રાકૃત કાવ્યના કર્તા કવિ વાકપતિના સમકાલીન થી બપ્પભદિસૂરિજીના જીવનને ‘કાન્યકુન્જના અધિપતિ આમ રાજાના અને તેમના સમસામાયિક પા” વંશીય ગૌડપતિ પ્રસિદ્ધ ધર્મ રાજાના જીવન સાથે વિશેષ સંબંધ લેવાથી હવે તે દિશામાં પ્રયાણ કરવામાં આવે છે. એક વખત મુનિરાજ શ્રીબમ્પટિ ગામ બહાર ગયા હતા તેવામાં વરસાદ પડ્યો એટલે તેઓ દેવકુલ (દહેરા)માં ગયા; થોડીક વારમાં ગોપગિરિના પૃથ્વી પતિ શેવર્માને ૧ ઉપદેશ-રવાકરમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે. ૨ સરખાવો “લારા , મર્સિરિસિ પુતY तत्पित्रोः प्रतिपन्भेन, पूर्वाख्या तु प्रसिद्धभूः॥" -બપભદિ-બંધ, લો૦ ૨૯–૩૦. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. પુત્ર સુયશાને નન્દન આમ પિતાના પિતાશ્રીએ કહેલાં શીખામણનાં કડવાં વચનથી કોપાયમાન થઈ રીસાઇને ત્યાં આવી ચડ્યો. ત્યાં તેને બપભદ્રિજીએ બેલા અને પછી તે આ મુનિજીની પાસે પ્રશરિતક કાવ્યો વાંચવા લાગ્યા. આમ કુમાર કાવ્યરસિક હોવાથી તેને મુનિજીની સાથે મિત્રતા થઈ. ત્યાર પછી તે બંને જણા સિદ્ધસેનસૂરિજીની પાસે ઉપાશ્રયમાં આવ્યા. એટલે આમ કુમારને સૂરિજીએ તેને વૃત્તાંત પૂછે. તેમાં તેને પિતાનું નામ કહેવાનો પ્રસંગ આવતાં તે ઉત્તમ પુરૂષ હોવાને લીધે તેણે મુખથી પિતાના નામનો ઉચ્ચાર ન કરતાં ખડી વડે પિતાનું નામ લખી જણાવ્યું. આથી શ્રીસિદ્ધસેન સૂરિ તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને પણ શાસ્ત્રનો અભ્યાસ કરાવવા લાગ્યા અને ૭ર કલાઓ પણ શીખવી. આવી રીતે સમય વ્યતીત થતો હતો તેવામાં એક દિવસ એવો પ્રસંગ બન્યું કે આમ કુમાર પોતાના અહી બપ્પભટિને કહેવા લાગે કે મને જ્યારે રાજય મળશે ત્યારે તે હું તમને આપીશ. કેટલોક કાળ વીત્યા બાદ તેના પિતાશ્રી માંદા પડ્યા એટલે રાજયાભિષેકને માટે આમ કુમારને બોલાવી લાવવા તેણે પ્રધાનોને મોકલ્યા. પ્રધાનોએ તેને તેના પિતાની હકીકત કહી સંભળાવી એટલે તદનુસાર સૂરિજીની રજા લઈને આમ પિતાના પિતા પાસે આવી પહોંચ્યા. ત્યાં તેનો રાજયાભિષેક કરવામાં આવ્યું. થોડા દિવસ પછી તેના પિતાને સ્વર્ગવાસ થશે તેની આમે ઉત્તર–ક્રિયા કરી. પિતાને રાજય મળ્યું હોવાથી તેણે પિતાના મિત્ર બપભદિને તે રાજય-ગ્રહણ કરવા માટે તેડાવ્યા અને તેમના આગમન પછી તેમને સિંહાસન ઉપર આરૂઢ થવા વિજ્ઞપ્તિ કરી. આના ઉત્તર તરીકે તેમણે કહ્યું કે મને હજી સૂરિ–પદ મળ્યું નથી એટલે મારો સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી. આ વાત સાંભળીને તે નૃપતિએ શ્રીસિદ્ધસેનસૂરિની પાસે મેહેરક ગામમાં બપભદિને પ્રધાન સહિત મોકલ્યા અને તેમને સૂરિ–પદ આપી પાછા મોકલવા વિનતિ કરી. તે વિનતિને સ્વીકાર થવાથી બપ્પભદ્રિ સૂરિપદથી અલંકૃત થયા. આ બનાવ વિ. સં. ૮૧૧ માં વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીને દિને બન્યો, એટલે કે ઘણી નાની ઉમરમાં બપ્પભટિ આચાર્ય થયા. આ સમયે તેમના ગુરૂએ તેમને શીખામણ આપી કે તારો ઘણો રાજસકાર થનાર છે અને બ્રહ્મચર્ય પાળવામાં યૌવન તેમજ રાજ-પૂજા એ બે અનર્થકારી છે, વાતે તારે ખૂબ સંભાળીને વર્તવું. આ સાંભળીને શ્રીમાન બપ્પભટિએ એવો નિયમ લીધે કે જીવન પર્યંત હું ભક્ત લેકના ભક્ત (આહાર ) ને અને સર્વ ‘વિકૃતિને આજથી ૧ પ્રબન્ધ–કેષમાં બમ્પટ્ટિને સૂરિ-પ૬ વિ. સં. ૮૫૧માં એપાયાનો ઉલ્લેખ છે. જુઓ શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ (પૃ૦ ૪૨). ૨ (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ, અને (૬) કડાવિગય (તાવડામાં તળાઈને ઉપર આવે તેવા પકવાન) એ ઉપર્યુક્ત છ વિકૃતિ (વિગઈ) છે. માંસ મદિરા, માખણ અને મધ એ ચાર ભાવિકૃતિઓ છે અને તેનો ત્યાગ તે શ્રાવક પણ કરેજ, Page #32 -------------------------------------------------------------------------- ________________ બપભકિસૂરિજીનું જીવન-વૃત્તાન, ત્યાગ કરું છું. ત્યાર પછી ગુરૂની આજ્ઞાનુસાર વિહાર કરી તેઓ આમ રાજા પાસે આવી પહોંચ્યા. રાજાએ તેમને ઘણે સત્કાર કર્યો અને તેમને સિંહાસન ઉપર બેસાડી પ્રાર્થના કરી કે આ મારું રાજય આપ રવીકારો. ત્યારે સૂરિજીએ કહ્યું કે દેહને વિષે પણ નિરપૃહ એવા સાધુને રાજયથી શું? આ સાંભળીને આમ રાજા આશ્ચર્યાબિત થશે. પછીથી તેણે સૂરિજીના ઉપદેશાનુસાર ૧૦૧ હાથ ઊંચે જૈન પ્રાસાદ કરાવ્યો અને તેમાં અઢાર ભાર સુવર્ણની મહાવીર પ્રભુની મૂર્તિ પધરાવી. આની પ્રતિષ્ઠા બપ્પભદિને હાથે થઈ. આ મંદિરને મૂલ મષ્ઠ૫ ૨૩ હાથ ઊંચો બનાવવામાં આવ્યું અને તે તૈયાર કરવામાં સવા લાખ સેનૈયા (સુવર્ણ ટંક)ને ખર્ચ થ. રાજાના હાથી ઉપર આરૂઢ થઈ છત્ર અને ચામરથી અલંકૃત બની રાજસભામાં આવતા એવા બપ્પભદિસરિજીને રાજ સિંહાસન ઉપર બેસતા જોઇને કેટલાક બ્રાહ્મણે નારાજ થતા હતા. એક દિવસ તેમણે રાજાને વિનતિ કરી કે આ શુદ્ર શ્વેતામ્બર આ સિંહાસનને લાયક નથી. વાસ્તે આ સિંહાસનથી નીચું એક બીજું સિંહાસને બનાવો કે જેના ઉપર એ બેસે. રાજાએ બીજે દિવસે એ પ્રમાણે કર્યું. આ જોઈને સૂરિજીએ અભિમાન કરવો યુકત નથી, એમ તેને નિસ-લિખિત પઘ દ્વારા સમજણ પાડી. 'मर्दय मानमतङ्गजदर्प, विनयशरीरविनाशनसर्पम् ।। क्षीणो दर्पाद् दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि ॥१॥" –માત્રામક. અર્થાત વિનયરૂપ દેહને વિનાશ કરવામાં રાપરૂપ એવા અભિમાનરૂપી હાથીના મદનું તું મર્દન કર. વિશ્વમાં જેની સમાન કોઈ હતું નહિ એ દશમુખ (રાવણ) પણ અભિમાન (કરવા)થી નાશ પામી ગયે. આ સાંભળીને તે લજજા પામી ને અને તેમની ક્ષમા યાચી. એ વાત તો આપણે ઉપર જોઇ ગયા છીએ કે આમ રાજને શ્રીબપ્પભદિસૂરિની સાથે ઘણો ગાઢ સ્નેહ બંધાયે હતો. આથી કરીને તેઓ બંને વચ્ચે ઘણી ઘણી જાતની વાત ચિત થતી હતી. એકદા એ પ્રસંગ બને કે આમ રાજાએ પોતાની પતીને જ્ઞાન મુખવાળી જોઈ, તેથી તેણે તે વિષે રસુરિજીને નીચે મુજબની સમસ્યા પૂછી – ૧ સરખાવો– " भक्त भरूस्य लोकस्य, विकृतीश्चाखिला अपि । માગરમ નવ મોડદ-મનું નિયમપ્રદz ” ––બપભક્ટિ-પ્રબંધ, લો. ૧૧૩. ૨ સરખાવો શ્રીપભટ્રિ-પ્રબંધન નિમ્નલિખિત ૧૪ર લોક – "एवमभ्यर्हितो राज्ञा, गच्छन् सच्छनचामरः । राजकुञ्जरमारूढो, मुख्यसिंहासनासनः ॥" Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાત. ‘“ગઝવિ સા રિતવક, મજમુદ્દી ગત્તળો માણી ” અર્થાત્ તે કમલમુખી અદ્યાપિ પેાતાના પ્રમાદને લીધે પરિતાપ પામે છે. આ સાલળીને સિદ્ધસારસ્વત અપ્પટ્ટિજીએ કહ્યું કે— . ‘ધ્રુવિયુદ્ધેળ સત્, ગો સે વાય ને ! ! ॥” એટલે કે હૈ રાજન્! આજે તું પ્રાતઃકાલે તારી પત્નીની પહેલાં જાગ્યા તે સમયે તેનું કાઇ અંગ ઊધારું હતું તે તેં ઢાંકયું, તેથી તે હજી સુધી મ્લાન મુખવાળી છે. આ સાંભળીને રાજા આશ્ચર્ય તેમજ લજ્જા પામ્યા. વળી ક્રીથી એક દિન પાતાની પત્નીને મન્દ મન્ત્ર ચાલતી જોઇને રાજાએ સૂરિજીને કહ્યું કે~ “વાજા અંમ્મતી, પણ વઘુ ીસ ાર મુશ્મન ? ” અર્થાત્ હૈ મહાશય ! તે સ્ત્રી ચાલતી વખતે પગલે પગલે મુખ મરેાડે છે તેનું શું કારણ છે વારૂ ? સૂરિજીએ ઉત્તર આપ્યા કે~ “મૂળ રમત્તે, મહિયા ચિત્ર, નવંતી " ।” અર્થાત્ હૈ નૃપ ! તેના રમણ–પ્રદેશને વિષે નખ-ક્ષત થયેલું છે અને તેની સાથે તેની કટિમેખલા ( કંદોરા ) ધસાય છે, તેથી તે ચાલતી વખતે મોં મરડે છે. આ વાત સાંભળતાં રાજાને કાપ ચડ્યો અને સૂરિજી તરફ અરૂચિ થઇ. આ વાત સૂરિજી સમજી ગયા અને તે ઉપાશ્રયે ચાલ્યા ગયા. પછી બહારના દ્વાર ઉપર નીચે મુજબને એક શ્લેાક લખી સંધની રજા લીધા વિના તે અન્યત્ર વિહાર કરી ગયા. "यामः स्वस्ति तवास्तु रोहणगिरे ! मत्तः स्थितिप्रच्युता वर्तिष्यन्त इमे कथं कथमिति स्वमेऽपि मैवं कृथाः । श्रीमंस्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा જે શ્રૃજ્ઞારપાચળા: ક્ષિતિમુનો મોટો રિવ્યન્તિ જ્ઞઃ || ↑ ||”શાર્દૂલ૦ અર્થાત્ (હૈ આમ રાજન્!) અમે જઇએ છીએ, તારૂં કલ્યાણ થાઓ. મણિએ રાહગિરિને કહે છે કે—હેરાણ પર્વત ! તારૂં કલ્યાણ થાઓ. મારાથી છૂટા પડેલા આ મણિઓનું શું થશે એમ તું રવમે પણ ખ્યાલ કરીશ નહિ, કેમકે હું શ્રીમાન! જો તારા વડે અમે પ્રતિષ્ઠા પામેલા છીએ, તે પછી અલંકારને વિષે રક્ત એવા કેટલાયે નરેશ્વરા અમને મુકુટ ઉપર ધારણ કરશે. १ अद्यापि सा परितप्यते, कमलमुखी भात्मनः प्रमादेन । २ पूर्व विद्धेन वया, यत् तस्याः प्रच्छादितमङ्गम् । ३ बाला चक्राम्यन्ती, पदे पदे कुतः कुरुते मुखभम् ? ४ नूनं रमणप्रदेशे मेखलिका स्पृशति नखपः । Page #34 -------------------------------------------------------------------------- ________________ બપભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, આ પ્રમાણેની અન્યક્તિ દ્વારા બપ્પભજીિએ આમ નૃપતિને ઉદ્દેશીને કહ્યું કે પરિડત–પ્રિય પૃથ્વી પતિ પરિડતને આવકાર આપશે અર્થાત અહિંઆથી અમે અન્યત્ર જઈશું, તોપણ અન્ય નપતિ પણ અમારું સન્માન કરશે. શ્રીબમ્પટ્ટિ વિહાર કરતા કરતા ગડ દેશમાં લક્ષણાવતી નગરીમાં ધર્મ રાજા રાજય કરતો હતો, ત્યાં જઈ ચડ્યા. આ રાજાની સભામાં વાપતિ નામે ગુણજ્ઞ કવિરાજ હતો. તેણે સૂરિજીના આગમનની વાત રાજાને કહી સંભળાવી. તેથી અતિશય નમ્રતાપૂર્વક વિનતિ કરીને ધામધૂમ કરવા પૂર્વક તે રાજા તેમને પોતાના નગરમાં લઈ ગયે. તે સમયે સૂરિજીએ કહ્યું કે "रुचिरचरणारक्ताः सक्ताः सदैव हि सद्गतौ परमकवयः काम्याः सौम्या वयं धवलच्छदाः। गुणपरिचयोद्धर्षाः सम्यग् गुणातिशयस्पृशः ક્ષિતિ! મવતોડખ્યí તૂ અમાનસમિતાઃ ૨ –હરિણી અર્થાત મનહર ચરિત્રમાં અત્યન્ત લીન, (મુક્તિરૂપી) સગતિ (મેળવવાના વિચારમ) સર્વદા આસક્ત, ઉત્તમ કાવ્ય રચનાર, ઇચ્છવા લાયક, સૌમ્ય, શ્વેત વસ્ત્રવાળા [અથવા શુકલપક્ષી , ગુણેનો પરિચય ( કરવા)માં અતિશય આનન્દવાળા, સદ્ગુણેની તીવ્રતાને સ્પર્શ કરનારા અને સારા મનવાળા એવા અમે હે રાજન તમારી પાસે જલદી આવ્યા છીએ.' સૂરિજીએ અત્ર એવી પ્રતિજ્ઞા કરી કે જયાં સુધી આમ રાજા પોતે બોલાવવા આવે નહિ, ત્યાં સુધી મારે અહિંથી વિહાર કરે નહિ. એ કહેવું આવશ્યક છે કે આમ નૃપતિ અને ધર્મ નરેશ્વર વચ્ચે દુશ્મનાવટ હતી. આ તરફ સૂરિજી જયારે સવારના આમ રાજા પાસે આવ્યા નહિ, ત્યારે આ રાજાએ સર્વત્ર તપાસ કરાવી, પરંતુ તેમને પત્તો મળે નહિ. આથી રાજાને અત્યંત ખેદ થે. એવામાં “યમ” ઈત્યાદિ કાવ્ય તેના જેવામાં આવ્યું. રાજાએ અક્ષર ઓળખ્યા અને સૂરિજી મને મુકીને અન્યત્ર ચાલ્યા ગયા છે એમ તે સમજે. એક દિવસ આ આમ રાજા વનમાં ક્રીડા કરવા ગયો હતો, ત્યાં તેણે એક શ્યામ સપને છે. તે સપનું મુખ રાજાએ પકડી લીધું અને પછી તે સર્ષને અંગરખાની બાંયમાં ગોપવીને તે સભામાં આવે અને તેણે પડિતોને નીચે મુજબની સમસ્યા પૂછી “સઘં રાત્રે કૃષિવિદ્યા-ડચત્ વા ય ઘેર ગવતિ ” ૧ આ કાવ્યમાં બપ્પભદિજીએ પોતાની સ્થિતિને હંસની સાથે સરખાવી છે. એવી પરિસ્થિતિમાં “ચરણ' શબ્દથી પગ, “આરક્ત” શબ્દથી થોડું રાતું, “સદ્ગતિ'થી સુન્દર ચાલ, કવિ “શબ્દથી બોલનાર, ધવલચ્છદ’થી સફેદ પાંખવાળો અને “માનસી” શબ્દથી માનસ સરોવર એમ અર્થ કરી શકાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપદુઘાત, અર્થાત શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા અથવા બીજું કંઈ કે જેના વડે જે જીવે છે (એ બધાને શું કરવું?). સભામનો કોઈ પણ પડિત આ સમસ્યાને રાજના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરી શક્યો નહિ, તેથી આ સમરયા પૂર્ણ કરનારને રાજા એક લાખ સુવર્ણ ટંક આપશે એવો તે રાજાએ પટહ વગડા. આને લાભ એક જુગારી લેવા તૈયાર છે. તે ધર્મ રાજાના નગરમાં વસતા શ્રી બપ્પભઢિ પાસે ગયે એટલે તે સૂરિજી કે જેના ઉપર સરસ્વતી દેવી પ્રસન્ન હતી તેમણે આ સમસ્યા નીચે મુજબ પૂર્ણ કરી આપી. જુદીતં પાર્તવ્યું, Surમુર્ણ યથા ” અર્થાત જેમ (રાજાએ) શ્યામ સર્પનું મુખ ગ્રહણ કર્યું છે તેમ તેનું દૃઢતાથી ગ્રહણ કરવું જોઈએ. વિશેષમાં સૂરિજીએ તે આમ રાજાનું ‘નાગાવલેક” એવું નામ પાડ્યું.' પેલા જુગારીએ ગોપગિરિ આવીને આમ રાજા સમક્ષ સમસ્યા પૂર્ણ કરી બતાવી. એક જુગારીએ આ પ્રમાણે યથેષ્ટ રીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી તે જોઈને રાજાને ઘણે અચબે થે. તેણે એ જુગારીને ધમકી આપતાં કહ્યું કે આ સમસ્યા તું કેવી રીતે પૂરી શકે તે સાચે સાચું કહે એટલે તેણે લક્ષણાવતીમાં રહેલા બપ્પભદ્રિજીએ સમસ્યા પૂરી આપી એ સત્ય વાત કહી દીધી. આ સાંભળીને રાજાને વિચાર આવ્યું કે ગુરૂજી ઘણે દૂર હોવા છતાં તેમને કૃષ્ણ સપની ખબર પડી, તો પછી મેં તેમની તરફ જે શંકાની દૃષ્ટિએ જોયું તે ઠીક કર્યું નહિ, કેમકે એમનું બુદ્ધિ–બલ અપૂર્વ છે. આ પ્રમાણે રાજાને ઘણો પશ્ચાત્તાપ થયો. અન્યદા રાજા પોતાના મિત્ર શ્રીબખભટિના વિરહથી સંતપ્ત થયેલે વિદાથે નગરની બહાર ગયે. ત્યાં તેણે વડના વૃક્ષ નીચે એક મુસાફરનું મૃતક (મુડ૬ ) તેમજ ડાળ ઉપરથી લટકતા કરપત્રમાંથી પડતાં જલનાં બિન્દુઓ તથા તેમજ વળી એક વિશિષ્ટ પત્થર ઉપર ખડીથી લખેલી નીચે મુજબની અડધી ગાથા જોયાં– “તેરા મદ નિrળ, પિયર થોમુëિ s સેન્ન” આ સમસ્યા પૂરવાને સારૂ તેણે અનેક પડિતોને કહ્યું, પરંતુ તેમને કોઈ પણ બરાબર રીતે તે સમસ્યા પૂરી શકશે નહિ. આથી રાજાએ તે જુગારીને બપ્પભજીિ પાસે મોકલે એટલે તેમણે નીચે મુજબ સમસ્યા પૂરી આપી – ૧ સરખાવો શ્રીબમ્પટિપ્રબન્ધનો નિસ-લિખિત ૧૮૮ લોક– "नागावलोक इस्याख्या, राज्ञे तत्र प्रभुर्ददो। ततः प्रभूत्यनेनापि, नाना विख्यातिमाप सः॥" ૨ છાયા तदा मम निर्गमने, प्रियया स्थूराश्रुभिर्यद् रुदितम् Page #36 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત, “પથવિજૂ , નિવડળ સંગ જિ” આથી આમ રાજાએ આતુરતાપૂર્વક ગુરૂજીને બોલાવવા માટે પોતાના પ્રધાનને તેમની પાસે મોકલ્યા. સાથે સાથે એમ પણ કહેવડાવ્યું કે "छाया कारण शिर धर्या, पत्तवि भूमि पडत पत्तह एहु पडत्तणं, वरतरु कांइ करंत." વળી– “न गङ्गां गाङ्गेयं सुयुवतिकपोलस्थलगतं न वा शुक्तिं मुक्तामणिरुरसिजास्वादरसिकः । न कोटीरारूढः स्मरति च सवित्री मणिचय સ્તતો મજે વિશ્વ સ્વમુનિરાં સૅરિતમ્ છે ? –શિખરિણી અર્થાત સુન્દર સુન્દરીને ગડ-થલ (ગાલ) ઉપર રહેલું સુવર્ણ (કડળ) ગંગાને યાદ કરતું નથી તેમજ સ્તનના સ્વાદનું રસિક એવું મુક્તામણિ યુક્તિ (છીપ)નું સ્મરણ કરતું નથી. વળી મુકુટ ઉપર આરૂઢ થયેલે મણિઓને સમૂહ પિતાની માતાને સંભારતો નથી. તેથી કરીને હું એમ માનું છું કે જગતુ પોતાના સુખમાં આસક્ત બન્યું છે અને સ્નેહથી વિરક્ત થયું છે. તથા વળી– "पांसुमलिनानिजङ्घः, कार्पटिको म्लानमौलिमुखशोभः । ચારિ ગુરનિધિ–સ્તથાપિ પથ પથ વેરાવ”-આર્યા અર્થાત જેનાં ચરણો અને જંઘાઓ ધૂળ વડે મલિન બન્યાં છે એવો તેમજ જેનાં મરતક અને મુખની શોભા નિસ્તેજ બની છે એવો કાપડી ગુણનો રસાકર હોય તે પણ માર્ગમાં તે બિચારો મુસાફર છે. પ્રધાનએ પણ કહ્યું કે હે નાથ ! આમ રાજા શુદ્ધ સ્નેહપૂર્વક આપને વિજ્ઞપ્તિ કરે છે કે આપે સત્વર પધારીને આ દેશને વસન્ત-લીલામાં મગ્ન કરવો જોઈએ. વળી આપના વાક્યરસના રસિક એવા અમને અન્ય કવિઓની વાણું રૂચતી નથી, કેમકે ગ્રન્થિપર્ણને ખાનારા કરતૂરીમૃગો ઘાસ ખાતા નથી. આના ઉત્તરમાં સૂરિજીએ તે પ્રધાને કહ્યું કે આમ રાજાને મારી તરફથી આ પત્ર આપશો. તેમાં તેમણે લખ્યું હતું કે૧ છાયા જ ત્રીજૂનામિતિ, નિપાનેર તા સંસ્કૃતમ . ૨ આનું તાત્પર્ય એ છે કે–વૃક્ષે મુસાફરને છાયા મળે તેટલા માટે શિર પર પત્રો ધર્યો. તે પત્રો ભૂમિ ઉપર ખરી પડે, તે તેમાં તે ઉત્તમ વૃક્ષ શું કરે? Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ पोदघात. "विझेण विणावि गया, नरिंदभवणेसु हुंति गारविया । विंझो न होइ वंझो, एहि बहुए हिवि गएहिं ॥ १ ॥ - आर्या माणससरह सुहाई, जइवि न लब्भंति रायहंसेहिं । तहवि न तस्स तेण विणा, तीरुच्छंगा न सोति ॥ २ ॥ -,, परिसेसिय हंस उलं-पि माणसं माणसं न संदेहो । अन्नत्थवि जत्थ गया, हंसावि वया न भन्नंति ॥ ३ ॥ -,, हंसा जहिं गया तहिं, गया महिमण्डणा हवंति । छेउ ताह महासर-ह जे हंसेहिं मुच्चन्ति ॥ ४ ॥ -,, मलयउ सचंदणुच्चिय, नइमुहहीरंत चंदणदुमोहो । पन्भपि हु मलया - उ चंदणं जाइ महयग्धं ॥ ५ ॥ -,, अग्घायंति महुयरा - विक्कं कमलायराण मयरंदं । कमलायरोविदिट्ठो, सुओवि किं महुयरविणो ? ॥ ६ ॥ --,, इके कुच्छुहेणं, विणावि रयणायरुच्चिय समुद्दो | कुच्छुहरयणंपि उरे, जस्स ठियं सुच्चिय महग्घो ॥ ७ ॥ -,, खंड विणावि अखंडमंडलोचे पुण्णिमाचंदो | हरसिरि गयंपि सोहइ, न नेइ विमलं ससिक्खंडं ॥ ८ ॥ -,, १ छाया विन्ध्येन विनाऽपि गजा नरेन्द्रभुवनेषु भवन्ति गौरविताः । विन्ध्यो न भवति वन्ध्यो गतेषु बहुकेष्वपि गजेषु ॥ १ ॥ मानससरोवरस्य सुखानि यद्यपि न लभ्यन्ते राजहं सैः । तथापि न तस्य तैर्विना तीरोत्सङ्गा न शोभन्ते ॥ २ ॥ परिशेषितहंसकुलमपि मानसं मानसं न सन्देहः । अन्यत्रापि यत्र (कुत्र) गता हंसा भपि बका न भव्यन्ते ॥ ३ ॥ हंसा यत्र गतास्तत्र गता महीमण्डना भवन्ति । छेदस्तेषां महासरसां यानि हंसैर्मुच्यन्ते ॥ ४ ॥ मलयः सचन्दन एवं नदीमुखह्रियमाणचन्दन तुमौघः । प्रभ्रष्टमपि च मलयात् चन्दनं याति महार्घ्यम् ॥ ५ ॥ आप्रायन्ति मधुकरा अप्येकं कमलाकराणां मकरन्दम् । कमलाकरोsपि दृष्टः श्रुतोऽपि किं मधुकरविहीनः ? ॥ ६ ॥ एकेन कौस्तुभेन विनापि रत्नाकर एव समुद्रः । कौस्तुभरलमपि उरसि यस्य स्थितं स एव महार्घः ॥ ७ ॥ खण्डं विनाऽपि अखण्डमण्डल एवं पूर्णिमाचन्द्रः । हरशिरोगतमपि शोभते न नेति विमलं शशिखण्डम् ॥ ८ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ બપભદિસરિજીનું જીવન-વૃત્તાન્ત, तइ मुक्काणवि तरुवर!, फिट्टइ पत्तत्तणं न पत्ताणं । સુદ પુળ છાયા હો- વિ તા તેહિ ઉત્તેહિં ૧-, जड सव्वत्थ अहच्चिय, उवरिं सुमणाणि सव्वरुक्खाणं ।। વાવેવિ રતિ નુ પશુપત્તિજ પાવા હિં ૧૦ મેजे केवि पहू महिमण्डलम्मि ते उच्छुदेहसारिच्छा। નવરા ના મો, વિરસા મુ હાંતિ . શશ -, संपइ पहुणो पहुणो, पहुत्तणं किं चिरंतणपहूणं? । રસગુણા કુળવોરા, હું યા ન દુ યા તેહિં . ૨૨ - અર્થાત વિ (પર્વત) વિના પણ (એટલે તેના ઉપર નહિ રહેલા હોવા છતાં પણ) હાથીઓ રાજાઓના ભુવનમાં ગૌરવયુક્ત હોય છે (એટલે તેઓનું ત્યાં પણ સન્માન થાય છે) અને અનેક હાથીઓ જતા રહે છે તો પણ વિષે વથ બની જતો નથી.–૧ કે (માનસ સરોવરથી દૂર રહેલા) રાજહંસને માનસ સરોવરનાં સુખો મળતાં નથી, છતાં પણ તેને વિના તે સરોવરનાં તીર શોભતાં નથી એમ નથી–૨ હંસના સમુદાયથી રહિત બનેલું એવું માનસ (સરોવર) તે માનસ છે એમાં કંઇ સંદેહ નથી. વળી ગમે ત્યાં ગયેલા હંસો પણ બગલાઓ કહેવાતા નથી–૩ હંસે જયાં ગયા હોય છે ત્યાં ગયા છતાં પૃથ્વીના ભૂષણરૂપ બને છે. પરંતુ તેમાં કેદ તો તે મહાસરોવરોનો છે કે જે હંસ વિનાનાં બને છે –-૪ જેનાં ચન્દનનાં ઝાડો નદીના મુખથી હરાઈ ગયેલાં છે તે મલય (ગિરિ) ચન્દનથી યુક્ત જ છે. તેમજ વળી મલયથી ભ્રષ્ટ થયેલું ચન્દન મહામૂલ્યતાને પામે છે.–૫ ભ્રમરો પણ કમલાકર (કમલેની ખાણ)માંના ફક્ત મકરન્દને સુંઘે છે, પરંતુ શું કમલાકર મધુકર વિનાનો જોવામાં કે સાંભળવામાં આવ્યો છે?—૬ એક કૌસ્તુભ ( નામના) રત વિના પણ સમુદ્ર રત્નાકરજ છે અને વળી જેની છાતી ઉપર કરતુભ રત રહેલું છે તે પણ મહામૂલ્યવાન છે.-૭ ખડ વિના પણ પૂર્ણિમાને ચન્દ્ર અખડિત મડળવાળો હોય છે અને મહાદેવના મસ્તક ઉપર રહેલે નિર્મળ ચન્દ્રનો ખરડ પણ અત્યંત શેભે છે.-૮ प्वया मुक्तानामपि तरुवर ! भ्रश्यति पत्रस्वं न पत्राणाम् । तव पुनश्छाया यदि भवति कथमपि तावत् तैः पत्रैः ॥९॥ जटा(जडाः) सर्वसाध एव उपरि सुमनांसि सर्ववृक्षाणाम् । चापेऽपि चटन्ति गुणाः प्रभुप्रतीत्या प्रारम्वन्ति कोटीम् ॥ १०॥ ये केऽपि प्रभवो महीमण्डले ते इक्षुदेहसरक्षाः । કરણ કરન (કાન) ન વિણા નુ (m) tતે ૧૧ છે सम्प्रति प्रभवः प्रभवः प्रभुत्वं किं चिरन्तनप्रभूणाम् । दोषगुणा गुणदोषा एमिः कृता नैव कृतास्तः ॥१२॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. હે ઉત્તમ વૃક્ષ! તે ત્યજી દીધેલાં પત્રોનું પત્રત્વ નષ્ટ થતું નથી. તે ઉપરાંત વળી જો તારી છાયા કોઈ પણ રીતે થઈ શકે, તો તે પત્રો વડે(જ) તેમ થઈ શકે તેમ છે-૯ જટા બધે ઠેકાણે સર્વ વૃક્ષની નીચે જ હોય છે, જયારે પુષ્પો તેની ઉપર હોય છે. ધનુષ્ય ઉપર દેરી ચડે છે અને તે પ્રભુની પ્રતીતિથી તેના અગ્ર ભાગને પામે છે.–૧૦ પૃથ્વી–મડળમાં જે કઈ રવાસીઓ શેરડીના સાંઠા (૪)ના જેવા છે, તેઓ જેમ શેરડઓ જટાઓમાં સરસ અને પત્રોમાં વિરસ દેખાય છે, તેમ જડને વિષે રાગી અને પાત્રોને વિષે નીરાગી દેખાય છે.–૧૧ હાલના રાજાઓ જો સ્વામી છે તો પૂર્વના રાજાઓનું સ્વામીપણું ક્યાં? જેમાં ગુણે અને ગુણામાં દોષો જેમ એમણે સ્વીકાર્યા છે, તેમ પ્રાચીન રાજાઓએ કર્યું નથી–૧૨ છેવટમાં સુરિજીએ પ્રધાને સાથે એમ પણ કહાવ્યું કે “अस्माभिर्यदि कार्य व-स्तदा धर्मस्य भूपतेः । सभायां छन्नमागत्य, स्वयमापृच्छयतां द्रुतम् ॥१॥ जाते प्रतिज्ञानिर्वाहे, यथाऽऽयामस्तवान्तिकम् ।। પ્રધાન પ્રદિતાઃ પૂ-તિ રક્ષાપુરસ્પર . ૨ ” અર્થત હે રાજન ! જે તમારે અમારું કામ હોય, તે સત્વર ધર્મ રાજાની સભામાં ગુપ્ત રીતે આવીને અમને આમંત્રણ આપવું. તેમ થતાં અમારી પ્રતિજ્ઞાનો નિર્વાહ થશે એટલે અમે તમારી પાસે આવીશું. આ પ્રમાણેની શિક્ષા આપીને સૂરિજીએ પ્રધાનોને પાછા મોકલ્યા. એટલે પ્રધાને એ જઈને સર્વ હકીકત આમ રાજાને જણાવી અને તેને પત્ર પણ આપે. આ ઉપરથી સર્વ વૃત્તાન્ત જાણીને આમ રાજા સુરિજીને મળવાને અધીરા બની બે અને કેટલાક સારા મનુષ્યને સાથે લઇને લક્ષણાવતી તરફ જવા નીકળી પડ્યો. માર્ગમાં ગોદાવરી નદીના તીરે એક ગામ આવ્યું ત્યાં ખડ દેવકુલમાં તેણે રાત્રિએ નિવાસ કર્યો. તે રાત્રિએ ત્યાં તેની અધિષ્ઠાયિકા વ્યક્તરી આવી અને તે આ રાજાનું રૂપ જોઈ મોહિત બની ગઈ; તેથી ભારતે જેમ ગંગા દેવીને સ્વીકાર કર્યો હતો, તેમ આ રાજાએ તેની પ્રાર્થનાનુસાર તેનો સ્વીકાર કરી તેની સાથે ક્રીડા કરી. સવાર પડતાં તેની રજા લઇને ઊંટ ઉપર બેસીને તે સૂરિજી પાસે આવી પહોંચ્યો અને “હજી પણ તે સાંભરે છે, એક રાત્રિનો શું સ્નેહ એ અર્થવાળી નીચે મુજબની અડધી ગાથા છે. કવિ ના સુમરિન એ નો ” ૧ છાયા अद्यापि सा स्मयते कः स्नेह एकराध्याः । Page #40 -------------------------------------------------------------------------- ________________ બપભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, ૧૫ આના પ્રત્યુત્તરમાં “ગોદાવરીના તીરે તે વાસ કર્યો તેથી એવા અર્થવાળી સુરિજીએ નીચે મુજબની અડધી ગાથા કહી – રાનરૂતરે સુમિ સંસિ મિત્રો છે ?” આ પ્રમાણે વાતચિત થયા બાદ સૂરિજી અને રાજા એકમેકને ભેટી પડ્યા. ત્યાર બાદ આમ રાજાએ ખડી વડે મૂત્રિકા બંધમાં નીચે મુજબને બ્લેક લખે – "अति अति अन्मअलं प्रीधरद्यजद्य । મેરામેત્રા મેરમેટું રણસર છે” આ સૂરિજી સમજી ગયા એટલે તે નૃપતિએ તેમની નીચે મુજબ રસુતિ કરવા માંડી. "अद्य मे सफला प्रीति-रद्य मे सफला रतिः । ૩૦ મે સારું ગરમ, જે સારું કમ્ | ? ” ' અર્થાત આજે મારી પ્રીતિ તેમજ રતિ સફળ થઈ છે. મારે જન્મ પણ કૃતાર્થ થયે છે અને આજે મારું (આગમનનું) ફળ પણ સફળ થયું છે. આ પ્રમાણે રાત્રિ વિદ–ગણીમાં પસાર થઈ ગઈ. પ્રભાતે રાજાની સભા ભરાઈ હતી ત્યાં સૂરિજી પણ ગયા. પછીથી આમ રાજા પણ પોતાના માણસ સાથે રથગીધરના વેશમાં હાથમાં બીરૂં લઈને દાખલ થયે. આ પ્રમાણે આમ રાજાને સભામાં દાખલ થતો જોઈને સૂરિજીએ દ્વિઅર્થી ભાષામાં ધર્મ રાજાને કહ્યું કે –“તે સામગ્રૂપના અર્થત આ આમ રાજાના મનુષ્યો અને બેલાવવા આવ્યા છે. પછીથી જયારે આમ રાજા સમીપ આવી પહોંચે એટલે ગુરૂછીએ તેને કહ્યું કે “સાચ્છીમ” અર્થાત અમે આવીએ? (આને ગૂઢ અર્થ એ હતો કે હે આમ ! આવ.) રથણીધરના વેશમાં આમ રાજા ગુરૂ સમીપ બેઠે એટલે તે તેમના હતમાં વિજ્ઞપ્તિપત્ર મુક, તે ગુરૂએ ધર્મ રાજાને બતા. પછી ધર્મ નારેશ્વરે દૂતને પૂછ્યું કે તમારા આમ રાજાનું રૂપ કેવું છે? ત્યારે તે દૂતે જવાબ આપ્યો કે તેઓ આ સ્થગીધરના જેવા છે. અથવા આજ આમ સમજે. સૂરિજીએ રથગીધરના સામું જોઇને તેને પ્રશ્ન પૂછયો કે આ તમારા હાથમાં શું છે? તેણે ઉત્તર આપે કે બરા” (અર્થાત હું બીજે રાજા છું). ત્યાર બાદ તે પિતાનાં હાથમાં રાખેલાં તુરનાં પાંદડાં બહાર કાઢ્યાં. તે જોઇને રાજાએ સૂરિજીને પૂછ્યું કે આ શું છે? તેના પ્રત્યુત્તરમાં ગુરૂજીએ રથગીધર તરફ આંગળી કરીને કહ્યું કે “તુઅરિપત્ર' (આને ગૂઢ અર્થ એ હતો કે આ તારા શત્રુનાં પાત્રો છે.) આ પ્રમાણેની દ્વિઅર્થી વાતચિત થઈ, પરંતુ સરળ હૃદયવાળા ધર્મ રાજાને તેની કંઈ ખબર પડી નહિ. અંતમાં આમ રાજા સભા છેડી ચાલતો થયો. તેણે સ્વદેશ જતાં ૧ છાયા गोदावरीमदीतीरे शून्यदेवकुले यदसि चासमित्तः । Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદુઘાત. પહેલાં ધર્મ રાજાની વેશ્યાને પિતાના નામવાળું એક કંકણ આપ્યું અને રાત્રે તે ત્યાં રહ્યો. પ્રાતઃકાલે રાજદ્વારના દ્વારપાળને બીજું કંકણ આપી તે પોતાને દેશ જવા નીકળી પડ્યો. બપોર થતાં સૂરિજીએ ધર્મ રાજાને કહ્યું કે અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, વાતે અમે હવે વિહાર કરી આમ રાજા પાસે જઈશું. ત્યારે ધર્મ રાજાએ કહ્યું કે આમ સ્વયં આપને આમન્તણું આપવા આવ્યે નથી, તો પછી આપની પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ થઈ ગણાય? આના જવાબમાં ગુરૂજીએ ધર્મ રાજાને સર્વ ગુહ્ય વાનો દ્વિતીય અર્થ કહી સંભળાવ્યું. વળી એટલામાં વેશ્યાએ તેમજ દ્વારપાળે પણ આમ નરેશ્વરનાં નામવાળાં બે કંકણ રજુ કર્યા. આથી ધર્મ રાજાને ખાતરી થઈ કે આમ સ્વયં આ હતો. પછી ધર્મ રાજાએ સૂરિજીને કહ્યું કે હું વાક્-છળથી છેતરાયો છું. ત્યાર પછી સૂરિજીએ તેની રજા લઈને વિહાર કર્યો અને આમ રાજાને તેઓ રસ્તામાં મળ્યા. માર્ગમાં આમ રાજાએ એક પુલિન્દ (ભીલ)ને પશુની માફક તળાવમાં મોટું ઘાલીને જળ પીતો જોયે એટલે તેણે સૂરિજીને નીચે મુજબના પૂર્વાર્દ દ્વારા તેનું કારણ પૂછયું– __"पसु जिम पुलिंदउ पीअइ जल पंथिउ कवणिहि कारणिण" આ સાંભળીને સૂરિજીએ તક્ષણ તેના પ્રત્યુત્તરમાં નીચે મુજબને ઉત્તરાર્હ કહ્યો – "कर बेवि करंबिय कजलिणमुद्दहिअंसुनिवारणिण" અર્થાત્ કાજળથી મિશ્રિત અશ્રુના નિવારણથી (એટલે કે એવાં આંસુ લૂછવાથી ) બંને હાથ કાળા થયા છે. આ વાતની ખાતરી કરવા માટે રાજાએ તે પુલિંદને પિતાની સમક્ષ બોલાવ્યો અને પોતાનું વૃત્તાન્ત રજુ કરવા કહ્યું. એટલે શરમથી નીચું મુખ રાખીને તે પુલિંદે કહ્યું કે હે નાથ ! મુસાફરીમાં તમારી પુત્રવધૂને શાંત કરો છો તેનાં કાજળયુક્ત અયુઓ વડે ભીજયેલા મારા હાથે કાળા બન્યા હતા. આ વૃત્તાન્ત જાણીને રાજા ખુશી થશે અને સરિજી સાથે પગિરિ પાસે આવી પહોંચ્યો. ત્યાર બાદ તેણે મહોત્સવ પૂર્વક સૂરિજીને ગામમાં પ્રવેશ કરાવે. વિદ–વાર્તામાં દિવસો પસાર થતા હતા તેવામાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા અને અનશન કરવાની અભિલાષા રાખતા એવા પિતાના ગુરૂ શ્રીસિદ્ધસેનસૂરિને પત્ર લઈને બે ગીતાર્થ સાધુ બપ્પભફિજીની પાસે આવ્યા. આ પત્રમાં એમ લખ્યું હતું કે – - મેં તને ભણાવ્યો છે તેમજ સૂરિપદ પણ આપ્યું છે, તે હે બપ્પભઢિ! તું હવે એ પ્રય કર કે જેથી કરીને હું અનશન અંગીકાર કરી સ્વર્ગ જાઉં. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બપભસુિરિજીનું જીવન વૃત્તાન્ત, પ્રભાવક ચરિત્રમાં તો આ સંબંધમાં એવો ઉલ્લેખ છે કે "सारीरं सयलं बलं विगलिअं दिट्ठीवि कद्वेण मे दहव्वेसु पयट्टई परिगयप्पायं तहा आउयम् । पाणा पाहुणयत्तगन्तुमहुणा वटुंत्ति वच्छा! तुमं મં રહું છું ગથિ તા ૪હુ દુ છ દિ(T)મિક્ષ્ય –શાર્દૂલ૦ અર્થાત્ મારું સમસ્ત શારીરિક બળ ક્ષીણ થઈ ગયું છે, મારાં નેત્રો પણ જોવા લાયક પદાર્થોને વિષે કષ્ટ કરીને પ્રવર્તે છે, આયુષ્ય ગતપ્રાય બન્યું છે, પ્રાણ હમણ પ્રાધૃણિકતા (પરોણાપણું)ને પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે. વાસ્તે હે વત્સ ! જે તને મારા દર્શન કરવાની ઇચ્છા હોય, તો તું સત્વર આવજે. આ પ્રમાણેને પત્ર વાંચીને બપ્પભટિજી પોતાના ગુરૂ પાસે જવાને તૈયાર થઈ ગયા અને વિહાર કરતા કરતા મોઢેરક ગામમાં પોતાના ગુરૂ સમીપ આવી પહોંચ્યા. ગુરૂને વન્દન કરી તેઓ સ્વરથાનકે બેઠા એટલે ગુરૂએ પોતાનું મૃત્યુ સમીપ આવ્યું છે એમ કહ્યું અને તેથી કરીને અતિમ આરાધના, ચતુઃ શરણનું શરણ, પાપને પશ્ચાત્તાપ, સુકૃતની અનુમિદના, તીર્થોની વન્દના ઇત્યાદિ વિધિ વડે તેમનું શ્રેય થાય તેમ કરવા કહ્યું. આ બધું બપ્પભટિજીએ કર્યું. કાલાન્તરે તેમના ગુરૂ સુખેથી સ્વર્ગે સિધાવ્યા. શોક શાંત થતાં ગોવિન્દરિ તેમજ નન્નસૂરિને ગચ્છનો ભાર સોંપીને તેઓ પાછા આમ રાજા પાસે આવ્યા અને પૂર્વની જેમ ત્યાં તે બેની વચ્ચે વિનોદ-ગોષ્ઠી ચાલવા લાગી. એક દિવસ સુરિજી રાજ-રસભામાં લાંબા વખત સુધી પુરતકમાં દ્રષ્ટિ રાખીને બેઠા હતા. આ સમયે ઇન્દ્રની અપ્સરાઓને પણ લજજાસ્પદ કરનારી નર્તકી (નાચનારી) નાચ કરી રહી હતી. સૂરિજીની આંખે ઝાંખ વળી હતી. તે દૂર કરવાને સારૂ તેમણે આ નાચનારીની પોપટના પીંછાના જેવી નીલવર્ણ કાંચળી તરફ દૃષ્ટિ ફેંકી. આ જોઈને આમ રાજાએ મનમાં વિચાર કર્યો કે "सिद्धंततत्तपारं-गयाण जोगीण जोगजुत्ताणं । તાપ મચ્છ, મમિ ત સઘિય પમાનં –આયાં ૧ છાયા शारीरं सकलं बलं विगलितं दृष्ट्यपि कष्टेन मे दृष्टव्येपु प्रवर्तते परिगतप्रायं तथाऽऽयुष्यम् । प्राणा प्राघूर्णिकत्वं गन्तुमधुना वर्तन्ते वत्स! तव मां द्रष्टुं यद्यस्ति ततो लघु लचिच्छा गमिष्यसि स्वयम् ॥ ૨ છાયા सिद्धान्ततत्वपारगतानां योगिनां योगयुक्तानाम् । यदि तेषामपि मृगाक्षी मनसि ततः सैव प्रमाणम् ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉદવાત, અર્થાત જે સિદ્ધાન્તનાં તત્ત્વને પાર પામેલા તેમજ ગયુક્ત એવા યોગીઓના મનમાં પણ મૃગાક્ષી વસે છે, તો પછી તે મૃગાક્ષીજ પ્રમાણ છે. તે રાત્રે આમ રાજાએ સુરિજીની પરીક્ષા કરવા માટે આ નર્તકીને પુરૂષના વેશમાં તેમની પાસે મોકલી. તેણે આવીને સુરિજીને કર-રપર્શ કર્યો. સૂરિજી સમજી ગયા કે આ તો કોઈ યુવતિ છે અને પિતાને માથે આમ રાજાની મૂર્ણતાને લીધે આ ઉપરાર્ગ આવી પડ્યો છે. તરતજ તેઓ તેની સામે થવાને સજજ થઈ ગયા અને તેમણે તે નર્તકીને ઉદ્દેશીને કહ્યું છે કે વરાકિ ! તું કોણ છે અને કયાંથી આવી છે ? અમારા જેવા બ્રહ્મચારી પાસે તારું શું વળવાનું છે ? શું પવન વડે મેરૂ ચલાયમાન થયો છે કે ? આ સાંભળીને તે નર્તકીએ કહ્યું કે હું આપને એવો ઉપદેશ આપવા આવી છું કે "राष्ट्रे सारं वसुधा, वसुधायामपि पुरं पुरे सौधः। છે તi તજે, નાગનર્વસ્ત્રમ્ ”—આર્યા અર્થાત રાજયમાં પૃથ્વી એ સાર છે અને પૃથ્વીમાં શહેર સાર છે; એવી રીતે શહેરમાં મહેલ અને મહેલમાં શમ્યા અને શય્યામાં કંદર્પના ધનરૂપ સુન્દર સુન્દરી સાર છે. વાસ્તે આર્મ રાજાએ ભક્તિપૂર્વક આપની સેવા કરવા માટે મોકલેલી એવી મને આપ સ્વીકારો. સૂરિજીએ એ વાત ઉપર ધ્યાન આપ્યું નહિ એટલે તેણે હાવ-ભાવ, કટાક્ષપૂર્વક અવકન, ભુજાક્ષેપ ઇત્યાદિ સર્વ ઉપાયો જ જોયાં અને સ્ત્રી-હત્યાદિક ભય પણ બતાવે પરંતુ પત્થર પીગળે તો સુરિજી પીગળે. આખરે આ નર્તકી થાકી અને સવાર પડતાં તે રાજા પાસે ગઈ અને ત્યાં તેણે તેને સર્વ હકીકત કહી સંભળાવી, સૂરિજીનું અપૂર્વ બ્રહ્મચર્ય જાણીને રાજા અત્યંત પ્રસન્ન થયે અને તેનું ધ્યાન ધરતો કહેવા લાગે કે "न्युञ्छने यामि वाक्याय, दृग्भ्यां याम्यवतारणे। વઝિવિંધી સૌહાર્ટ-દાય હૃથાય તે .”—અનુબ્રુપ અર્થાત હું તમારાં વાળે ઉપર વારી જાઉં છું, તમારી દૃષ્ટિનાં ઓવારણાં લઉં છું. સૌહાર્દથી મનહર એવા તમારા હૃદયને હું ૦ બલિ આપું. સવારના જ્યારે બપ્પભટિજી રાજસભામાં આવ્યા, ત્યારે રાજા શરમન મા એક અક્ષર પણ બોલી શક્યો નહિ. ત્યારે સુરિજીએ તેને કહ્યું કે શરમાવાની કંઈ જરૂર નથી, કેમકે મહર્ષિઓના દૂષણ અને ભૂપણની તપાસ કરવી એ રાજાઓનું કાર્ય છે. રાજાએ કહ્યું કે હે ગુરૂજી ! એ વાત સંભારશો નહિ. એમ કહીને તેણે પોતાનું મરતક તેમના ચરણમાં નમાવ્યું. આપ બ્રહ્મરૂપ છે. તેમના આગળ હાથ ઊંચા કરીને હું માન અને આશ્ચર્યપૂર્વક Page #44 -------------------------------------------------------------------------- ________________ "धन्यास्त एव धवलायतलोचनानां तारुण्यदर्पधनपीनपयोधराणाम् । क्षामोदरोपरिलसत्रिवली लतानां દÇાડડતિ વિષ્રતિમતિ મનો ન યેષામ્ ।”વસન્તતિલકા અર્થાત્ સુન્દર તેમજ દીર્ઘ લેાચનવાળી, યૌવનના ગર્વથી પરિપૂર્ણ પૃષ્ટ પયાધરવાળી તેમજ ક્ષામ ઉદર ઉપર વળેલી ત્રિવલીની શાલાવાળી એવી સુંદરીઓની આકૃતિ જોઇને જેમના મનમાં વિકાર ઉત્પન્ન થતે નથી, તેમને ધન્ય છે. એક દિવસ રાજા રાજ-માર્ગ થઇને જતે હતા. તેવામાં તેણે એરંડાનાં પાંચ આંગળ જેવડાં મેટાં પત્રો વડે ઢાંકેલ રતનવાળી હાલિક-પ્રિયા ( હુળ ખેડનારાની સ્રી )ને એરંડાનાં પત્ર વીણતી જોઇ. તે વાતને ઉદ્દેશીને તેણે નીચે મુજબના ગાથાર્ધ જોડી કાઢ્યો. “તંદ્વિ વનિયો, વળ્યો સોદવ તમાળ ” અર્થાત્ યારે પણ ઉત્તમ પત્રથી રહિત બનેલા એરંડા વૃક્ષોના સમૂહમાં શેખે છે. પછીથી તેણે આ સમસ્યા સુરિજીને પૂછી એટલે સિદ્ધસારરવત એવા તેમણે તરતજ કહ્યું કે “થ ધરે દૃન્દ્રિયવ, મિત્તલ્થી વસદ્ । શ્ ।।’આર્યો અર્થાત્ એ ઘેર એટલા પ્રમાણના પયોધરવાળી હાલિક-વધૂ વસે છે. આ સાંભળીને રાજાને અચંગે થયે। . અને તે વિચારવા લાગ્યા કે અહે। સારસ્વત પ્રભાવ વે છે ! ૧ છાયા બપ્પભટ્ટિસૂરિજીનું જીવન–વૃત્તાન્ત, અન્યદા રાજાએ પ્રોષિતભર્તૃકાને (અર્થાત્ જેણેા ધણી પરદેશ ગયેા છે એવી કાઇ સ્ત્રીને ) વાંકી ડાક રાખીને હાથમાં દીવા લઇને સાંજના વાસ–ભવન તરફ જતી જોઇ. તેણે ત્યાર બાદ આ વાત સૂરિજીને નીચે મુજબ કહી સંભળાવીઃ~~~ ‘‘વિકા વંદ ગોવા ૪, ફીવર(ટ્રીવારા) પશ્ચિયનાયાળુ ” સૂરિજીએ આ ઉત્તરાર્ધને બંધ બેસતે। . આવા ( અને પ્રિયના મરણથી ટપકતાં આંસુઓની ધારાના પડવાના ભયવાળી’ એ મતલબને) નીચે મુજબનેા પૂર્વાર્ધ કથોઃ-“વિયંસંમરાપઉષ્કૃત-સંસુધારાનિવાયમીત્ર | ૬ |”આર્યા ૨ છાયા— ૩ છાયા ૪ છાયાન વ तदापि वरनिर्गतदल एरण्डः शोभत एव तरुगणेषु । अत्र गृहे हालिकवधूः एतावन्मात्रस्तना वसति । दृष्टा वा मीवा च दीपकरायाः पथिकजायायाः । प्रसारणमधारानिपातमीतायाः । Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત, આ પ્રમાણે રાજા અને સૂરિજીના દિવસે વ્યતીત થતા હતા. તેવામાં એક દિવસે ધર્મ રાજાએ મેાકલેલા દૂત આમ રાજા પાસે આવ્યો અને તેને કહેવા લાગ્યા કે હે રાજન્! તારી વિચક્ષણતાથી ધર્મ રાજા સંતુષ્ટ થયેા છે. વળી તેણે કહાળ્યું છે કે તમે અમને વા—છળથી છેતર્યા એટલે અમારે ઘેર આવેલા એવા તમારા અમે એછે વત્તો પણ સત્કાર કરી શકયા નહિ. અત્યારે અમારા રાજ્યમાં બૌદ્ધધર્મી મહાવાદી વર્ધનકુંજર આવ્યે છે. તેની સાથે વાદ કરી શકે એવા કાઇ વાદી હૈાય તે તેને અમારે દેશ મેાકલા. અમારે અને તમારે ધણા કાળથી દુશ્મનાવટ છે, તે જેને વાદી જીતે તે રાજા અન્ય રાજાના દેશને પણ સ્વામી અને એવું આપણા બે જણ વચ્ચે પણ હે; કેમકે માનવનો વધ થાય એવા યુદ્ધના તા કાણુ સ્વીકાર કરે ? २० આ સાંભળીને આમ રાજાએ તેને કહ્યું કે જે તું આ કહે છે તે ધર્મરાજે પોતે કહાળ્યું છે કે તું તારા મુખથી આ પ્રમાણે લવે છે. અમારે। વિજય થતાં જો ખરેખર તારા રાજ સપ્તાંગ રાજ્ય મને આપે તેમ હાય, તે અમે વાદી લઇને આવીએ. દૂતે કહ્યું કે કારણવશાત્ યુધિષ્ઠિરે પણ દ્રોણ–પર્વમાં અસત્ય ભાષણ કર્યું હતું, પરંતુ મારા રવામી તે કારણવશાત્ પણ અસય બેાલતા નથી. આમ રાજાએ દૂતને રજા આપી અને પાતે પેાતાના તરફથી અપ્પભટ્ટને વાદી તરીકે રવીકારી તેમની સાથે વાદને માટે અર્ધ માર્ગે ગયા. ધર્મ રાજા પણ વનકુંજરને સાથે લઇને સામે આવ્યા. ત્યાં વાદ-વિવાદનો પ્રારંભ થતાં વર્ધનકુંજરે ધર્મ રાજાને આશીર્વાદ દેતાં કહ્યું કે “શર્મળે સૌતો ધર્મ, વય વાŻયમેન ચ । આદતઃ સાપ્રયન્ વિશ્વ, ક્ષળક્ષળવિનશ્વરમ્ ॥”—અનુષ્ટુપ્ અર્થાત્ કે રાજન્ તું જો. જગતને પ્રત્યેક ક્ષણે વિનાશશીલ સિદ્ધ કરતા એવા જે ધર્મના મુનીન્દ્રે સ્વીકાર કર્યો છે તે બૌદ્ધ ધર્મ સુખને માટે થાઓ. ત્યાર બાદ બપ્પભટ્ટિજીએ આમ રાજાને આશીવૉદ દેવા પૂર્વક કહ્યું કે~ ‘“હેન રામોન્નતિ વૈયા–નિયાનન્વપસ્થિતઃ । યદાષા વિનિતા મિથ્યા-વાવો જાન્તમાનિનઃ ॥”—અનુષ્ટુપ્ અર્થાત્ જેની વાણીથી એકાન્તને માનનારા મિથ્યાવાદીએ જીતાયા છે, તે શાશ્વત આનન્દ–પદમાં રહેલા (અર્થાત્ . માક્ષે ગયેલા ) એવા તીર્થંકર સુખની ઉન્નતિ કરો. આ પ્રમાણે આશીર્વાદનું કાર્ય સમાપ્ત થતાં વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદ-વિવાદ શરૂ થયા. છ મહિના સુધી એક સરખા વાદ-વિવાદ ચાલ્યા; પરંતુ એ બેમાંથી કાઇ કાઇના પરાજય કરી શકયા નહિ. આમ રાજા આથી કંટાળી ગયા અને તેણે સૂરિજીને કહ્યું કે Page #46 -------------------------------------------------------------------------- ________________ બપ્પભથ્રિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, રાજય-કાર્યમાં આથી વિન્ન થાય છે, વાસ્તે આપે વર્ષનજરને સત્વર જ જોઈએ. સુરિજીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે કાલે સવારે એને હું જીતીશ. ત્યાર પછી તે રાત્રે સૂરિજીએ મન્ત-શક્તિ વડે સરસ્વતી દેવીને બોલાવી. હાર, કુડલ વિગેરે આભૂષણોથી અલંકૃત તેમજ દિવ્ય કુસુમના પરિમલથી સુવાસિત એવી ભગવતી સરસ્વતીનું પ્રત્યક્ષ દર્શન થતાં તેમણે તત્કાલ ચૌદ લેકે રચીને તે વડે તેની સ્તુતિ કરી. દેવીએ તેમને કહ્યું કે-હે વત્તા ! તે મને શું કરવા યાદ કરી છે? સૂરિજીએ કહ્યું કે આજે વાદ કરતાં છ મહિના પૂરા થઈ ગયા છે, તેથી કરીને હવે તું એમ કર કે જેથી કરીને મને વિજય પ્રાપ્ત થાય. આના ઉત્તરમાં સરસ્વતી બોલી કે આ વધેનજરે મારું સાત ભવ પર્યત આરાધન કર્યું છે, તેથી આ ભવમાં મેં તેને અક્ષયવચનગુટિકા આપી છે. તેના પ્રભાવથી એ દુજેય છે. આ સાંભળીને સુરિજીએ તેને કહ્યું કે શું તું જૈન શાસનની વિધિની છે કે મને જય અપાવતી નથી ? ત્યારે તે બોલી કે હું જ્યનો ઉપાય બતાવું છું તે સાંભળ. કાલે સવારે વાદવિવાદ શરૂ કરવામાં આવે તે પૂર્વે સર્વે સભાસદોને મુખ-શૌચ કરવાનું કહેવું. તદનુસાર તે કાર્ય વર્ધનજર કરવા જતાં તેના મુખમાંથી એ ગુટિકા મારી ઈચ્છાથી નીકળી જશે, એટલે પછી તારે વિજય થશે. પરંતુ મારી એક યાચના છે કે આ મારી રતુતિરૂપ ચૌદ શ્લેકે તારે કોઇના આગળ પણ પ્રકાશ કરવો નહિ, કેમકે જે તેનું પઠન કરે તેની સમીપ મારે હાજર થવું જ પડે છે આનો પ્રભાવ છે અને હું કોની કોની આગળ હાજર થાઉં? એમ કહીને તે દેવી વીજળીના ચમકારાની જેમ અંતર્ધાન થઈ ગઈ. - ત્યાર બાદ સૂરિજીએ પિતાના એક ઉત્તમ શિષ્યને વાકપતિ પાસે મોકલવા વિચાર કર્યો અને તેને સમજણ પાડી કે તારે એની પાસે જઈ એમ કહેવું કે હે રાજન! તું વિદ્યાનિધિ છે. વળી લક્ષણાવતીપુરીમાં આપણી વચ્ચે ગાઢ પરિચય થયે હતો તે સમયે તે કહ્યું હતું કે હે ભગવન્! તમે નિઃરહી છે, તો હું તમારી શી ભક્તિ કરું ? આનો અમે ઉત્તર આ હતો કે સમય આવતા અમારી ભક્તિ કરવાનો તને અવકાશ આપીશું. તો આજે તે સમય આવી લાગે છે. આ પ્રમાણેની શિક્ષા આપીને સૂરિજીએ પોતાના એક શિષ્યને વાપતિ પાસે મોકલે. વાકપતિ સાથે ઉપર મુજબની વાતચીત થઈ રહેતાં તેણે તે શિષ્યને કહ્યું કે સૂરિજીનો શો હુકમ છે? તેઓ જેમ કહે તેમ કરવા હું તૈયાર છું. ત્યારે શિષ્ય કહ્યું કે કાલે સવારે ધર્મ ૧ આ સ્તુતિરૂપ કાવ્ય તેજ આ પુસ્તકમાં પરિશિષ્ટરૂપે આપેલું શારદા સ્તોત્ર હોય એમ સંભવતું નથી, કેમકે તેમાં તો તેર લોકો છે. વળી તેને પ્રકાશમાં ન લાવવા સારૂ તો સરસ્વતીએ બપભદ્રિજીને પ્રાર્થના કરી હતી, એટલે તેની યાચનાનું ઉલ્લંઘન કરી રકૃરિજીએ તે સ્તોત્ર કોઈને મુખેથી કહી સંભળાવ્યું હોય કે તેને લખી લીધું હોય એમ માની શકાય તેમ નથી. ૨ અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે ધર્મ રાજા વાદાથે આવ્યા ત્યારે તેઓ પોતાના સેવક પરમાર વંશી વાપતિરાજને સાથે લાવ્યા હતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્ચાત, અને આમ રાજના સભાસદો હાજર થતાં તમારે એમ કહેવું કે મુખ–શૌચ કર્યા વિના સરસ્વતી પ્રસન્ન થતી નથી, વારતે વાડીએ, પ્રતિવાદીએ, સભ્યોએ તેમજ સભાપતિએ પણ મુખ–શૌચ કર જોઈએ. આ પ્રમાણે કહ્યા બાદ તેઓ મુખ–શૌચ કરશે એટલે અમારી તમે સંપૂર્ણ ભક્તિ કરી એમ અમે માનીશું. વાપતિએ આ વાત સ્વીકારી એટલે તે શિષ્ય ઉપાશ્રયે જઈને ગુરૂજીને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યું. - સવાર પડતાં વાદ-થિલમાં સભાસદે આવવા લાગ્યા. બન્ને રાજાઓ તેમજ વાદી અને પ્રતિવાદી પણ ત્યાં આવી પહોંચ્યા. એટલે વાકપતિએ તેમને મુખ–શૌચ કરવાનું કહ્યું. તદનુસાર મુખ–શૌચ કરતાં વધેનકુંજરના મુખમાંથી ગુટિકા નીકળી પડી. તે બખ ભદ્રિજીના શિષ્યએ લઇને સૂરિજીને આપી દીધી. ત્યાર બાદ વાદ-વિવાદ ચાલતાં વર્ધનકિંજર હારી ગયે અને સૂરિજીને જાય છે. તેથી બન્ને પક્ષ તરફથી સૂરિજીને વાદિકુંજરકેસરનું બિરૂદ આપવામાં આવ્યું. આ તરફ સત્ય પ્રતિજ્ઞાવાળો ધર્મ રાજા આમ રાજાને સપ્તાંગ રાજય આપવા લાગે. તે આમે ગ્રહણ કર્યું. એટલે સૂરિજીએ આમને કહ્યું કે એ રાજય ધર્મ રાજાને પાછું આપો, કેમકે તેમ કરવું તમને શોભાસ્પદ છે. તેમના વચનાનુસાર આમે તેમ કર્યું. ત્યાર પછી સૌ સૌને સ્થાનકે જવા લાગ્યા. સૂરિજી વધેનકુંજરને ભેટયા અને તેને તેમજ આમ રાજાને પણ સાથે લઇને તેઓ ગેપગિરિમાં મહાવીર પ્રભુની પ્રતિમાનું વંદન કરવા ગયા. ત્યાં સૂરિજીએ “શાન વેઃ રામસુવર્જી” ઇત્યાદિ કાવ્યવડે તેમની સ્તુતિ કરી. ત્યાર બાદ તેણે વર્ધનકુંજરને પ્રતિબોધ પમાડી જૈન ધર્મ બનાવ્યો. એક દિવસે વર્ધનજરે બપ્પભદિને રાતના પ્રત્યેક પ્રહરે (ત્રણ ત્રણ કલાકે) લો ગોત્ર (કાશ૩), ર્વસ્ત્ર (૮૨), શ્રી કુંવા (શરાદ૬) અને વૃદ્ધો જૂના (શરાબ) એમ ચાર ચાર અક્ષરવાળી ચાર સમસ્યાઓ પૂછી. તેનો સૂરિજીએ ઝટ જવાબ આપે કે– "एको गोत्रे स भवति पुमान् यः कुटुम्बं विभर्ति सर्वस्य द्वे सुगतिकुगती पूर्वजन्मानुबद्धे । स्त्री पुंवच्च प्रभवति यदा तद्धि गेहं विनष्टं વૃદ્ધો પૂના જ પરિવયાત ચત્તે નિમિઃ – મન્દાક્રાન્તા અર્થાત ગોત્રમાં તે એક પુરૂષ છે કે જે કુટુમ્બનું પૂરું કરે છે. દરેક જીવને પૂર્વ જન્મમાં (ગતિનામ કર્મ ) બાંધ્યા મુજબની સુગતિ અને મુગતિ (સંભ) છે. જે ગૃહમાં સ્ત્રી પુરૂષની ૧ આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલા શ્રીબપભદ્રિચરિત્રમાં તેના કર્તાએ કરેલા ઉલ્લેખ મુજબ આ કાવ્યનું તેમના સમય સુધી સંઘમાં પઠન થતું હતું. અત્યારે આ કાવ્યનું અસ્તિત્વ હોવા વિષે શંકા રહે છે. કેટલેક સ્થલે મેં એ બાબત તપાસ કરાવી, પરંતુ એ કાવ્યની પ્રતિ મેળવવા હું ભાગ્યશાળી થયો નથી. ૨-૫ આ ચારે પાણિનીય વ્યાકરણનાં સૂત્રો છે. ૬ “તિરુમતી' દૃષિ પટઃ Page #48 -------------------------------------------------------------------------- ________________ બપ્પભક્ટિસરિઝનું જીવન-વૃત્તાન્ત. ૨૩ જેમ વામી બને છે, તે ગૃહ નાશ પામે છે. યુવતિઓને યુવક સાથે પરિચય થવાથી તેઓ વૃદ્ધને ત્યજી દે છે. અભ્યદા સુરિજીએ જૈન તેમજ જૈનેતર દર્શનેમાનાં સુભાષિતો દ્વારા રાજાને પ્રતિબંધ પમાડ્યો અને તેની પાસે મદિરા, માંસ, જુગાર, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન એ સાત વ્યસનને નિયમ લેવડાવ્યું. વિશેષમાં તેની પાસે શ્રાવકના અગ્યાર વ્રતો પણ ગ્રહણ કરાવ્યાં. અતિથિસંવિભાગ નામના બારમા વ્રતને પ્રથમ અને અનિત્તમ તીર્થંકરના શાસનમાંના નૃપતિઓને નિષેધ હોવાથી આમ રાજા પાસે તે વ્રત ગ્રહણ કરાયું નહિ. એક દિવસ વર્ધનજરે ધર્મ રાજાને ગદ્ગદ્ રવરે કહ્યું કે શ્રીબપ્પભકિસૂરિએ મને હરાવ્યું તે કંઈ મને સાલતું નથી, કેમકે તેઓ તો સરસ્વતીના અવતારરૂપ છે; પરંતુ મને ખેદ તો એ થાય છે કે તમારા સેવક વાપતિ દ્વારા તેમણે મારી ગુટિકા હરાવી લીધી. આ પ્રમાણે કહી તેણે પિક મૂકી. રાજાએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે વાકપતિ અમારે જૂનો સેવક છે. વળી તેણે અનેક સ્થલે યુદ્ધમાં જય પ્રાપ્ત કરી પ્રતિષ્ઠા મેળવેલી છે તેમજ તે પ્રબન્ધ-કર્તા કવિ છે. આથી તેનો પરાભવ કરવો યોગ્ય નથી. એનો આટલે અપરાધ ક્ષમા કરો. આ સાંભળીને તે બૌદ્ધ મૌન રહ્યો. તે સમય જતાં એક દિવસ લક્ષણાવતી નગરીની સમીપમાં રહેતા યશધર્મ રાજાએ ધર્મ રાજાની લક્ષણાવતી નગરી ઉપર ચડાઈ કરી અને યુદ્ધમાં તેને મારી નાખે. વળી વાપતિને પણ તેણે કેદ કર્યો. કેદખાનામાં રહીને વાક્ષતિએ “ગૌડવધ' એ નામનું પ્રાકૃત ભાષામાં એક કાવ્ય રચ્યું અને તે તેણે યશધર્મને બતાવ્યું. એ જોઈને તે પ્રસન્ન થયા અને તેને કારાગૃહમાંથી મુક્ત કર્યો, કેમકે એ તો સુપ્રસિદ્ધ વાત છે કે “ વિન સર્વત્ર પૂજ્ય (અર્થાત વિદ્વાન સર્વત્ર પૂજાય છે). કેદખાનામાંથી છૂટયા બાદ વાતિ બપ્પભદ્રિજીની પાસે ગયે. - સુરિજી અને વાકપતિ એ બંને વચ્ચે આજે કંઈ નવીન મિત્રતા થઇ હતી નહિ, પરંતુ જુની મિત્રતા આજે વિશેષ ગાઢ બની. વાપતિએ મહામહવિજય (!) નામનું એક મહાકાવ્ય પ્રાકૃત ભાષામાં રચ્યું અને તે આમ રાજાને બતાવ્યું. તેથી ખુશી થઈને રાજાએ તેને એક લાખ સોનૈયા આપ્યા. ૧ આ અગ્યાર વ્રતો નીચે મુજબ છે – () સ્થલ માણાતિપાત વિરમણ. (૨) થલ અષાવાદવિરમણ, (૩) સ્થલ અદત્તાદાનવિરમગ, (૪) સ્થલ મૈથુનવિરમણ, (૫) પરિગ્રહ-પરિમાણું, (૬) દિગ-વ્રત, (૭) ગોપગપરિમાણ, (૮) અનર્થદંડવિરમણ, (૯) સામાયિક, (૧૦) દેશાવકાશિક અને (૧૧) પોષધ. આમાં અતિથિસંવિભાગ વ્રત ઉમરતાં એ શ્રાવકોનાં બાર બતો બને છે. એનું વર્ણન ઉપાસકદશાંગ નામના આગમમાં પણ આપ્યું છે. ૨ આ વાત વિચારણીય છે, કેમકે શ્રીહેમચન્દ્રાચાર્યે કુમારપાલ રાજાને બારે તે ગ્રહણ કરાવ્યાં હતાં. Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્યાત, એક દિવસ આમ રાજાએ સભામાં બેઠેલા બપ્પભદ્રિસૂરિજીને પૂછ્યું કે આપના જેવા વિદ્વાન અને તપવી તો રવર્ગમાં પણ મળવા મુશ્કેલ છે, તે પછી આ ભૂમંડળની તો વાત જ શી કરવી? પરંતુ આપની સાથે અલ્પાંશે પણ બરાબરી કરી શકે એવો કોઈ અત્યારે આ પૃથ્વી ઉપર છે? આનો પ્રત્યુત્તર આપતાં સૂરિજીએ કહ્યું કે પૂર્વે તો અનેક પ્રભાવશાળી વિદ્વાનો થઈ ગયા છે અને તેઓ તો એક પદના સો, હજાર અને લાખ અથ પણ કરી શકતા હતા. અત્યારે પણ અનેક પ્રખર પડિતો છે કે જેની ચરણની રેસમાન પણ હું નથી. નન્નસૂરિ અને ગેવિન્દરિ એ બે મારા ગુરૂભાઈ મારા કરતાં પણ ચડિયાતા છે. આ સાંભળીને રાજાએ જવાબ આપે છે કે મને આપના વચનમાં શ્રદ્ધા છે, છતાં પણ કૌતુકની ખાતર તેની તપાસ કરીશ. આ પ્રમાણે કહીને રાજા રૂપ બદલીને ગુર્જર દેશમાં તે સૂરિઓ પાસે ગયે. ત્યાં તેણે નન્નસૂરિને વાસ્યાયને રચેલા કામ-શાસ્ત્રનું વ્યાખ્યાન કરતા જોયા. આથી તેને ખેદ થે અને તે વિચારવા લાગ્યો કે હું ભોગી હોવા છતાં આવા રાગ-ભા જાણતો નથી, તો પછી આ ત્યાગી તો કેમજ જાણે? વાસ્તે જરૂરજ આ સૂરિ બ્રહ્મચર્યનું પાલન કરતા નહિ હોય. માટે આવા અબ્રહ્મચારીને પ્રણામ કરવાથી શું ? આમ વિચારી તે રાજા પાછો ગોપ-ગિરિ આવ્ય. આમના આગમનની ખબર પડતાં અહો! આજે ઘણે દિવસે દેખાયા એમ કહેતા સૂરિજી તેની પાસે આવ્યા, પરંતુ અમે તેમને સત્કાર કર્યો નહિ. આ પ્રમાણે કેટલાક સમય વ્યતીત થતાં સૂરિજીએ આમને કહ્યું કે તું પહેલાં જેવો ભક્ત હતો, તે અત્યારે નથી તેનું શું કારણ છે? આમે જવાબ આપે કે આપ જેવા પણ જયારે કુપાત્રની પ્રશંસા કરી છે, તે પછી કહેવું જ શું ? આપે પ્રશંસા કરેલા એવા નન્નસૂરિ તો કામ-શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપે છે અને વળી તેઓ તપશ્ચર્યા પણ કરતા નથી. લેહ-પ્રસ્તર જેવા તેઓ ડૂબશે અને અન્યને ડૂબાવશે. આ સાંભળીને સૂરિજી મ્લાન વદને ઉપાશ્રયે આવ્યા અને તેમણે નન્નસૂરિ અને ગોવિન્દસૂરિની પાસે બે સાધુઓને મોકલ્યા અને કહાવ્યું કે આમ આપને પ્રણામ કર્યા વિના પાછો ફર્યો છે અને આપની નિન્દા કરે છે, તેથી આપે એવું કે કાર્ય કરવું જોઈએ કે જેથી તે આપનો કે અન્ય સાધુને પણ અનાદર કરે નહિ. આ સાધુઓ પાસેથી આ પ્રમાણેની સર્વ હકીકત જાણીને નન્નસૂરિજી અને ગેવિન્દસુરિજી એ બંને આમ રાજા પાસે આવવા તૈયાર થયા. ગુટિકા વડે રૂપ–પરાવર્તન કરીને નટનો વેષ ધારણ કરી તેઓ ગોપગિરિ આવ્યા અને તેમણે શ્રી કષભધ્વજપ્રબંધ' નામને નવીન નાટક રચ્યું. આમ રાજા પાસેથી આ નાટક ભજવી બતાવવાની રજા મળતાં તેઓએ આ નાટક આમ રાજા તેમજ અન્ય રસજ્ઞ સભાસદો સમક્ષ ભજવવાનો પ્રારંભ કર્યો. એમ કરતાં ભારત અને બાહુબલિના યુદ્ધને પ્રસંગ આવે. આ વખતે તેમણે ન્યૂહરચના Page #50 -------------------------------------------------------------------------- ________________ બપ્પભટિરિજીનું જીવન-વૃત્તાન્ત, ૨૫ શસ્ત્રને ચળકાટ, વીર–વર્ણના, ભટ્ટને કોલાહળ ઇત્યાદિ અભિનય પૂર્વક અપૂર્વ રસ જમાવ્યો. આથી તો આમ રાજા તેમજ તેને સુભટે એકદમ તરવાર ખેંચી “મા” “મારો' કરતા ઊભા થઈ ગયા. આ સમયે બન્ને આચાર્યોએ પિતાનું અસલ રૂપ પ્રકટ કર્યું અને રાજાને કહ્યું કે આ તો નાટક છે, કથા-યુદ્ધ છે. આથી સર્વે શરમિંદા પડી ગયા. ત્યાર પછી તેમણે રાજાને ઠપ આપતાં કહ્યું કે તમારી માન્યતા મુજબ અમે શંગારના અનુભવી છીએ, પરંતુ શું સાથે સાથે અમે યુદ્ધના પણ અનુભવી છીએ ? અમે તો સાફ કહીએ છીએ કે જેમ શસ્ત્ર દેખીને હરણ કંપે, તેમ અમે પૂજીએ છીએ; વળી અમે તો બાલ્યાવસ્થાથી વ્રત ગ્રહણ કર્યું છે એટલે અમે તો શસ્ત્રથી વધારે બીએ છીએ. પરંતુ હે રાજન! સરસ્વતી દેવીની સહાયથી ગમે તે રસનું અમે એવી અપૂર્વ રીતે વર્ણન કરી શકીએ છીએ કે જાણે તે સાક્ષાત જીવતો હોય તેમ ભાસે. આ બનાવથી રાજા આ બની ગયો અને શરમને માર્યો નીચું મુખ ઘાલીને ઊભો રહ્યો. તેણે બંને સૂરિજીની ક્ષમા યાચી અને બપ્પભદ્રિજીને પણ પ્રણામ કર્યો. વિશેષમાં તેણે બંને સૂરિજીને કહ્યું કે મારા ગુરૂ બપ્પભટ્ટિજીએ જેવા આપને વિદ્વાન અને ચારિત્રવાન કહ્યા હતા તેવાજ આપે છે. ત્યાર પછી નન્નસૂરિજી અને ગોવિન્દસૂરિજી કેટલેક કાળ વીત્યા બાદ બપ્પભજીિની રજા લઈને પાછા મોઢેરક ગામમાં ગયા. એક વખત એ પ્રસંગ બને કે આમ રાજાની પાસે એક ગાનારાનું ટોળું આવ્યું અને તે ટોળામાંની એક સુંદરી મધુર સ્વરે ગાવા લાગી. આ સુંદરીનું રૂપ જોઈને તેમજ તેનો કિન્નર સમાન સ્વર સાંભળીને રાજા કામાતુર થઈ ગયે અને તે બોલી ઊઠયો કે-- "वक्त्रं पूर्णशशी सुधाऽधरलता दन्ता मणिश्रेणयः कान्तिः श्रीर्गमनं गजः परिमलस्ते पारिजातद्रुमः । वाणी कामदुघा कटाक्षलहरी सा कालकूटच्छटा તત્ િવન્દમુ!િ ઈમરાધિ રુપો ? ”—શાર્દુલ અર્થત હે ચન્દ્રસમાન વદનવાળી વનિતા ! તારૂં મુખ પૂર્ણિમાના ચન્દ્ર જેવું છે, તારી અધર–લતા અમૃતમય છે, તારા દાંત મણિની એણિઓ જેવા છે, તારી કાનિત લક્ષ્મીના જેવી છે, તારી ચાલ કુંજરને મળતી આવે છે (એટલે કે તું ગજગામિની છે, તારા શ્વાસનો ગંધ પારિજાતકના વૃક્ષ જેવો છે, તારી વાણી કામધેનુ જેવી ફિલદાયિકા) છે અને તારી કટાક્ષ–લહરી તો કાલકૂટ વિષની છટાસમાન છે. તે હે ચન્દ્રવદને! શું તારી ખાતર દેએ ક્ષીર–સમુદ્રનું મંથન કર્યું હતું વાર Page #51 -------------------------------------------------------------------------- ________________ ક ઉપાદ્ઘાત. આ ઉપરાંત રાજના મુખમાંથી એ ઉદ્ગારા પણ નીકળી ગયા કે " जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो दूरे शोभा वपुषि निहिता पङ्कशङ्कां तनोति । विश्वप्रार्थ्यः सकलसुरभिद्रव्यगर्वापहारी નો નાનીમાં પરિમળો તુ તૂરિાયાઃ ।। ’–મન્દાક્રાન્તા અર્થાત્ તારૂં જન્મસ્થાન ખરેખર નિર્મળ નથી. તેમજ તારા વર્ણ પણ વર્ણન કરવા લાયક નથી. શાસા તા દૂર રહી, પરંતુ (ઉલટી) શરીર ઉપર લગાડેલી તું (કસ્તૂરી) કાદવની શંકાના વિસ્તાર કરે છે. જગને પ્રાર્થના કરવા લાયક તથા સમસ્ત સુગંધી પદાર્થોના ગર્વને દૂર કરનારા એવા કયા સુવાસરૂપી ગુણુ કસ્તૂરીમાં છે તે અમે જાણતા નથી. આ પ્રમાણે રાજાના ઉદ્ગાર સાંભળીને સૂરિજી વિચારવા લાગ્યા કે અહે। મહાપુરૂષને પણ મતિ-વિપર્યાસ સંભવે છે. કહ્યું પણ છે કે— "भस्त्रा काचन भूरिरन्धविगलत्तत्तन्मलक्लेदिनी सा संस्कारशतैः क्षणार्धमधुरां बाह्यामुपैति द्युतिम् । अन्तस्तत्त्वरसोर्मिधौतमतयोऽप्येतां तु कान्ताधियाss ઋતિ સ્તુવતે નમન્તિ = પુઃ ચાત્ર વૃજીમંત્તે ? ।।’-શાર્દૂલ અર્થાત્ અનેક છિદ્રમાંથી ગળતા વિવિધ મળથી ખરડાયેલી એવી કાઇક ધમણુ સેંકડો સંસ્કાર કરવાથી અર્ધ ક્ષણ સુધી મધુર (દેખાય) એવી ખાદ્ઘ શાભા પામે છે એવી છતાં આન્તરિક તત્ત્વ–રસના કલ્લોલા વડે જેમની બુદ્ધિ વચ્છ બની છે એવા જને પણ કાન્તાની બુદ્ધિથી તેના આશ્લેષ કરે છે, તેની સ્તુતિ કરે છે અને તેને નમે છે, તેા હવે અમારે કૈાની આગળ પાકાર કરવા? સુંદરીનું ગાયન સમાપ્ત થતાં સભા વિસર્જન કરવામાં આવી. રાજાનું ચિત્ત તે તે સુંઢરીમાંજ લાગી ગયું હતું, તેથી તે માતંગીની સાથે એકાંતમાં રહેવાને માટે તેણે ત્રણ દિવસમાં ગામ બહાર એક મહેલ બંધાવ્યેા. સૂરિજીને આ વાતની ખખર પડતાં તેમને લાગ્યું કે આવું કુકર્મ કરવાથી તે! આ આમ નૃપતિ નરકે જશે. મારા સમાગમમાં આવ્યા છતાં પણ આમ થાય તે ઠીક નહિ, વાતે કાઇ પણ પ્રકારે મારે તે રાજાને પ્રતિક્ષેધ પમાડવા જોઇએ. આ પ્રમાણે વિચાર કર્યા બાદ સૂરિજી રાત્રે તે મહેલ આગળ ગયા અને તેમણે તેના ભારાટી ઉપર નીચે મુજબનાં છ પત્રો લખ્યાં:—— " शैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां भ (a) जन्त्यशुचयस्त्वत्सङ्गतोऽन्ये यतः । किं वातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां તં પેન્નીવથેન ગતિ પણ ! ત્યાં નિષેનું ક્ષમા ? ॥ ૧ ॥-શાર્દૂલ॰ Page #52 -------------------------------------------------------------------------- ________________ બપભદિસૂરિજીનું જીવન વૃત્તાન્ત सद्भत्स ! सद्गुण ! महार्घ्य ! महार्ह ! कान्त ! कान्ताघनस्तनतटोचितचारुमूर्ते ! । आः पामरीकठिनकण्ठविलग्नभन्न ! हा हार! हारितमहो भवता गुणित्वम् ॥२॥-वसन्ततिया मायंगीसत्तमणस-स्स मेइणी तह य भुज्जमाणस्स । आभिड(उज्ज ?)इ तुज्झ नाया-वलोक [य] को भट्टधम्मस्स ? ॥ ३ ॥- उप्पहजायाइ असो-हई य फलपुप्फपत्तरहियाए । बोरीइ पयं दिंतो, भो भो पामर! हसिज्जहसे ॥ ४ ॥-णार्या जीयं जलविन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमं च पिम्मं, जं जाणसि तं करिजासि ॥५॥णार्या लजिज्जइ जेण जणे, मइलिज्जइ निअकुलक्कमो जेण । कंठठिएवि जीए, तं न कुलीणेहिं कायव्वं ॥ ६ ॥"અર્થાત–હે જળ ! શીતલતા ખરેખર તારોજ ગુણ છે. વળી તારી સ્વચ્છતા સ્વાભાવિક છે. તારી નિર્મળતાને સારૂ અમે વધારે શું કહીએ? કેમકે તારા સંગથી અન્ય અપવિત્ર (વસ્તુઓ) પણ પવિત્ર બને છે તેમજ વળી તું પ્રાણીઓનું જીવન છે એટલે એથી વધારે તારી શી સ્તુતિ હોઈ શકે? આમ છતાં પણ જો તું નીચ માર્ગે જાય, તો પછી તને અટકાવવાને કાણુ સમર્થ છે?–૧ श्रे४ वृत्तवाणा! उत्तम गुणवाा! हे मधु भूट्यवा! मतिशय सारणीय! હે મને હર હે પ્રિયાના પુષ્ટ પધરના તટને એવી મનહર આકૃતિવાળા ! અરે પામરીના કઠેર કઠું (ગળા)ને વળગવાથી ભગ્ન બનેલા એવા હે હાર! તું તારું ગણું५ लारी गयो.-२ १ छाया मातङ्गीसक्तमनसो मेदिनी तथा च भुजमानस्य । आभ्रश्यते (आयुज्यते?) तव न्यायावलोकः को भ्रष्टधर्मस्य । उत्पथजाताया अशोभन्याश्च फलपुष्पपत्ररहितायाः । बदर्याः पदं ददानो भो भो पामर ! हसिष्यसे । जीवितं जलबिन्दुसम, सम्पत्तय स्तरङ्गलोलाः । मसमं च प्रेम यजानासि सथा कुरु ॥ लज्यते येन जने मलिनीक्रियते निज कुलकमो येन । कण्ठस्थितेऽपि जीवे तन्न कुलीनैः कर्तव्यम् । ૨ વૃત્તના આચરણ અને ગોળ એમ બે અર્થો થાય છે. 3 अपनी भीने अर्थ होश (६१२४) ५ थाय छ, Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપદુઘાત, પૃથ્વીને ભોગવનારા (હઠ કરીને) માતંગીને વિષે આસક્ત ચિત્તવાળા ( બનેલા અને એથી કરીને) ભ્રષ્ટ ધર્મવાળા (થયેલા એવા) તારા ન્યાયને જોનારો અભડાય છે ભ્રષ્ટ થાય છે-૩ ઉન્માર્ગમાં ઉત્પન્ન થયેલી, શોભા વિનાની તથા ફળ, ફુલ અને પત્રથી રહિત એવી બેરડીના ઉપર પદને અર્પણ કરતો (અર્થાત ચરણ મૂકતો) હે પામર ! તું હસાય છે–૪ જીવિત જળના બિન્દુ જેવું છે, સંપત્તિઓ (જળના) કલ્લોલ જેવી ચપળ છે અને સ્નેહ સ્વમ જેવો છે. વાસ્તે તું જેમ જાણે છે તેમ કર–પ જે (કુકર્મ) કરવાથી લોકમાં શરમાવું પડે છે અને વળી જેને લીધે પિતાના કુળને ક્રમ મલિન થાય છે, તે કાર્ય તે કંઠે પ્રાણ આવે તે પણ કુલીએ કરવું નહિ.-૬ સવારના પહોરમાં આમ રાજા ગામ બહાર મહેલ જોવા ગયે. ત્યાં તેણે આ પો જોયાં; તે તેણે વાંચ્યાં અને વિચાર્યા. વિચાર કરતાં અક્ષર તથા કવિત્વ ઉપરથી માલૂમ પડયું કે ખરેખર બપ્પભદ્રિજીએજ આ લખેલાં હોવાં જોઈએ. અહીં તેમની મારા ઉપર કેવીકૃપા છે ! હું કેવું કુકર્મ કરવાને તૈયાર થઈ ગયો . અરેરે મારા જીવિતને ધિક્કાર છે. હું ક્યાં જાઉં? શું કરું ? ગુરૂજીને શું મુખ બતાવું? શું તપ આચરું કે તીર્થ સેવું ? ફ પડું કે શસ્ત્રથી આપઘાત કરું ? ના, ના, મને ઠીક યાદ આવ્યું. લેક સમક્ષ પાપ પ્રકટ કરી કાષ્ટભક્ષણ કરું. આ પ્રમાણે ટળવળતા તે રાજાએ પોતાના સેવકેને અગ્નિ પ્રજવલિત કરવા આજ્ઞા કરી. આ વાતની પ્રધાનોએ સૂરિજીને ખબર આપી એટલે તેઓ ત્યાં આવ્યા. આમ રાજા જેવો અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે કે તે જ સૂરિજીએ તેને હાથ પકડી તેને રેડ્યો અને તેઓ કહેવા લાગ્યા કે આપઘાત કરવાથી શું ફાયદો છે? વળી મનથી બાંધેલું પાપ તો મનથી જ નાશ પામે છે. પ્રભાવક-ચરિત્રમાં આ સંબંધમાં નીચે મુજબની હકીકત નજરે પડે છે. સુરિજીએ અગ્નિમાં પડવાને તૈયાર થયેલા રાજાને કહ્યું કે પાપનું પ્રાયશ્ચિત્ત પણ છે. આ સંબંધમાં તારી ઇચ્છા હોય, તો તું સ્માર્ત બ્રાહ્મણોને બોલાવીને પૂછી જે. રાજાએ તાબડતોબ બ્રાહ્મણે બોલાવ્યા અને પિતાના પાપનું શું પ્રાયશ્ચિત્ત છે તે પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે – "आयःपुत्तलिकां वह्नि-मातां तद्वर्णरूपिणीम् । ઋિષ્યન મુ ઘર, પાપાચાપારીસન્મવાન્ !”—અનુપ કહેવાની મતલબ એ છે કે લેઢાની પુતળીને અગ્નિમાં તપાવીને તેના જેવી લાલચોળ કર્યા બાદ તેને આલિંગન કરે, તો ચાન્ડાલીથી ઉત્પન્ન થયેલા પાપથી સત્વર મુક્ત થવાય છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવા રાજા તૈયાર થઈ ગયો એટલે સૂરિજીએ તેને કહ્યું કે હે રાજન્ ! તેં તે સંકલ્પમાત્રથી પાપ કર્યું છે, તે કાંઈ શરીર વડે તેવું નીચ કર્મ કર્યું નથી એટલે Page #54 -------------------------------------------------------------------------- ________________ અપ્પભટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, ૨૯ માત્ર પશ્ચાત્તાપ કરવાથી તે પાપ નષ્ટ થઇ જશે; વારતે નકામે આ દૈતુના શા સારૂ અંત લાવવા તું તૈયાર થઇ ગયા છે? હવે તું દીધે કાળ પર્યંત જૈન ધર્મ પાળ અને તેમ કરીને તું તારા આત્માનું કલ્યાણ કર- રાજાએ આ વાત અંગીકાર કરી. આ પ્રમાણે શ્રીઅપ્પ-ભટ્ટિએ રાજાને કુકર્મ કરતાં તેમજ આત્મહત્યા કરતાં અટકાત્મ્યો. આ પછી કેટલાક કાળ વીત્યા બાદ વાતિરાજ મથુરા ગયે અને ત્યાં તે શ્રીપાત ત્રિદંડી થઇ રહ્યો. એ વાત રાજાએ લાક પાસેથી જાણીને સૂરિજીને કહ્યું કે આપે મને પણ શ્રાવક બનાવ્યા, આપની વાણી પણ દિવ્ય છે . અને આપની શક્તિ પણ અપરિમિત છે. પરંતુ એ બધું હું ત્યારેજ સાચું માનું કે જ્યારે આપ વાતિને જૈન બનાવા. સૂરિજીએ ઉત્તર આપ્યા કે હું અત્યારે એવી પ્રતિજ્ઞા લઉં છું કે જ્યારે હું એને મારા શિષ્ય (શ્વેતામ્બર) બનાવું, ત્યારેજ મારી વિદ્યા સાચી; વારતે વાલ્પિત ક્યાં છે તે મને કહે. રાજાએ કહ્યું કે તે મથુરામાં છે. પછી આમ રાજાના કેટલાક આપ્ત મનુષ્યાને સાથે લઇને સૂરિજી મથુરા જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે વરાહમિહિરના મંદિરમાં ધ્યાનસ્થ અવસ્થામાં વાતિને જોયો. તેની પાછળ ઊભા રહીને સૂરિજીએ ઊંચે સ્વરે નીચે મુજખના આશીર્વાદ દેવા શરૂ કર્યોઃ" सन्ध्यां यत् प्रणिपत्य लोकपुरतो वद्धाञ्जलिर्याचसे धत्से यच्च परां विलज्ज ! शिरसा तच्चापि सोढं मया । श्रीजामृत (म्बुधि) मन्थनाद् यदि हरेः कस्माद् विषं भक्षितं ? મા સ્ત્રીહસ! માં ઇરોમિહિતો ગૌથી દૂર: વાસ્તુ 7 #શી-શાર્દૂલ॰ एकं ध्याननिमीलनान्मुकुलितं चक्षुर्द्वितीयं पुनः पार्वत्या विपुले नितम्बफलके शृङ्गारभारालसम् । अन्यद् दूरविकृष्टकामदहन क्रोधानलोद्दीपितं શોમિન્નરનું સમાધિસમયે નેત્રત્રયં પાતુ યઃ ॥ ૨ ||—શાર્દૂલ रामो नाम वभूव हुं तदबला सीतेति हुं तां पितु र्वाचा पञ्चवटीवने विचरतस्तस्याहरद् रावणः । निद्रार्थ जननीकथामिति हरे हुकारिणः शृण्वतः પૂર્વે મત્તુવન્તુ જોપવુતિગ્રૂમદુરા દæયઃ ॥ ૨ ॥શાર્દૂલ॰ उत्तिष्ठन्त्या रतान्ते भरमुरगपती पाणिनैकेन कृत्वा धृत्वा चान्येन वासो विगलितकबरीभारमंसे वहन्त्याः । सद्यस्तत्कायकान्तिद्विगुणितसुरतप्रीतिना शौरिणा वः શય્યામાજિશય નીતં વપુરસસદ્ાદુ જાઃ પુનાનુ || ૪ ||”—અધરા ૧ સરખાવો. " मनसा मानसं कर्म, वचसा वाचिकं तथा । कायेन कायिकं कर्म, निस्तरन्ति मनीषिणः ॥" २ इदं काव्यं निशानारायणस्येत्युल्लेखः सुभाषितरत्नभाण्डागारे | Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ' અર્થાત–લેકોના દેખતાં ૦ સંધ્યાને હાથ જોડી નમન કરી તેની તું યાચના કરે છે. વળી તે બેશરમ ! (ગંગા રૂપી) બીજી સ્ત્રીને તું મરતક ઉપર ધારણ કરે છે તે પણ મેં સહન કર્યું. વળી સમુદ્ર મન્થનથી હરિને લક્ષ્મી મળી, અને તે કેર કેમ ખાધું? માટે હે શ્રીલંપટ ! તું મને સ્પર્શ કરીશ નહિ એમ જેને ગીરી (પાર્વતી)એ કહ્યું તે હર (મહાદેવ) તમારું રક્ષણ કરો–૧ જેનું એક લોચન ધ્યાનમાં (લીન થયેલું હોવાથી) મચાયેલું છે, બીજું લોચન પાર્વતીના મોટા નિતમ્બ ઉપર શૃંગાર (રસના) ભારથી નમી પડેલું છે અને ત્રીજું લોચન દૂરથી (ધનુષ્ય) ચડાવતા કંદને બાળવાને કપાગ્નિથી પ્રજવલિત બન્યું છે, એવા સમાધિ વખતે શંભુ (મહાદેવ)ના ભિન્ન રસવાળાં ત્રણે લેને તમારું પરિપાલન કરે – એક હતો રામ. હું તેને સીતા (નાની) પની હતી. હું તેના પિતાના વચનથી તે પંચવટી વનમાં વિચરતો હતો તેવામાં તેની સ્ત્રીને રાવણ હરી ગયો. હું. નિદ્રા આ પ્રમાણેની જનની-કથાને હુંકારપૂર્વક શ્રવણ કરતા હરિની પૂર્વ સ્મરણ થવાથી કોપથી કુટિલ બનેલ ભમર વડે ભંગુર થયેલી દૃષ્ટિએ તમારું પાલન કરે-૩ રતા તે એક હાથે શેષનાગ)ના ઉપર ભાર મૂકીને (એટલે કે વિષય-સેવન પછી થાકી જવાથી શેષ નાગના ઉપર એક હાથ ટેકવીને) અને બીજે હાથે વસ્ત્ર લઇને ઊઠતી એવી તેમજ છુટી ગયેલા અંબોડાના ભારને ખભા ઉપર વહન કરતી એવી તથા જેની કાયાની કાતિને જોતાં જ જેનામાં સુરત-નેહ બમણો ઉત્પન્ન થયે છે એવા વિષ્ણુએ જેને આલિંગન કરી ફરી શય્યામાં સુવાડી, તે લક્ષ્મીનું આળસથી કાંઇક મદ પડી ગયેલા હાથવાળું શરીર તમને પવિત્ર કરો–૪ આ પ્રમાણે તેઓ ઘણું બોલ્યા એટલે વાકપતિ થાન મૂકીને તેમની સંમુખ આવી કહેવા લાગ્યો કે હે બપભ િમિત્ર ! તમે મારી સમક્ષ શૃંગાર અને રૌદ્ર રસથી યુક્ત એવો પદ્ય-પાઠ કેમ કરે છે? સૂરિજીએ ઉત્તર આપે કે તમે સાંખ્ય છે; તેમાં વળી કેટલાક સાંખે ઈશ્વરને માનતા નથી, જયારે કેટલાક ઈશ્વરને માને છે; પરંતુ તે સર્વેને ૨૫ ત સંમત છે. આ બધું ધ્યાનમાં લઈને અમે તમારી આગળ તમારા ઇષ્ટ દેવની સ્તુતિ કરીએ છીએ, કેમકે જેને જેવી રૂચિ હોય તેની આગળ સમય તે પ્રમાણે કહેવું. વાપતિએ કહ્યું કે એ વાત બરાબર છે, પરંતુ હું તો મોક્ષને અર્થી છું. વિશેષમાં મારૂં મરણ પાસે આવેલું જાણી બ્રહ્મ–ધ્યાનમાં લીન થવા હું અહીં આવ્યો છું. સૂરિજીએ આ સાંભળીને કહ્યું કે શું રૂદ્ર પ્રમુખ દે મુક્તિ-દાતા નથી ? જે તેઓ મુક્તિદાતા હેય, તો પછી આ પ્રમાણે તું ધ્યાન–મુક્ત થઈ ખિન્ન કેમ થાય છે? અને જે તેઓ તેવા નથી એમ માનતો હૈ, તો તેમને મૂકીને મુક્તિને આપનારાની સેવા કેમ કરતા નથી ? Page #56 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત. વાકપતિએ કહ્યું કે તેઓ મુક્તિ-દાતા નથી, પરંતુ મુક્તિ અર્પણ કરવામાં ક્યા દેવ સમર્થ છે તેની મને ખબર નથી. બપ્પભદિજીએ કહ્યું કે તેવા દેવ તો જિન જ છે, કેમકે દેવનું નીચે મુજબનું લક્ષણ તેમનામાંજ ઘટી શકે છે – "अर्हन् सर्वार्थवेदी यदुकुलतिलकः केशवः शङ्करो वा बिभ्रंद् गौरी शरीरे दधदनवरतं पद्मजन्माऽक्षसूत्रम् । वुद्धो वाऽलं कृपालुः प्रकटितभवनो भास्करः पावको वा रागाद्यैर्यो न दोषैः कलुषितहृदयस्तं नमस्यामि देवम् ॥ १॥-१२५२ यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुपः स चेद् भवा नेक एव भगवन् ! नमोऽस्तु ते ॥ २॥-२योता मदेन मानेन मनोभवेन ___ क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरजा परेपाम् ॥ ३॥-3पति –અગવ્યવદિકા દ્વાશિકા, લો૨૫ जं दिट्ठी करुणातरंगियपुडा एयस्स सोम्म मुहं __ आयारो पसमायरो परियरो सन्तो पसन्ना तणू । तं मन्ने जरजम्ममञ्चहरणो देवाहिदेवो जिणो देवाणं अवराण दीसइ जओ नेयं सरूवं जए ॥ ४ ॥"-शाई ५० અર્થાત–જેનું હૃદય રાગાદિક દોષોથી મલિન થતું નથી, તે દેવને હું નમસ્કાર કરૂ છું. પછી ભલે તે દેવ સર્વ પદાર્થને જાણનારા અરિહંત હો કે યદુ વંશને વિષે તિલકસમાન १ रारपरैर्नरलगै रथोद्धता। २ छाया यद् दृष्टिः करुणातरङ्गिन्तपुटा एतस्य सौम्यं मुखम् आचारः प्रशमाकरः परिकरः शान्तः प्रसन्ना तनूः । तद् मन्ये जराजन्ममृत्युहरणो देवाधिदेवो जिनो देवानामपरेपो दृश्यते यतो नैतत् स्वरूपं जगति ॥ 3 समावो यद् दृष्टिः करुणातरङ्गलहरी चैतस्य सौम्यं मुखं आचारः प्रशमाकरः परिकरः शान्तः प्रसन्ना तनुः । तन्मन्येऽखिलजन्ममृत्युहरणो देवाधिदेवो जिनो देषेष्वायतरेषु राजति यतो नेदं स्वरूपं क्षितौ ।। -जैनधर्मवरतोत्रे Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપઘાત કેશવ (કૃષ્ણ) હે; શરીર ઉપર (ખોળામાં) ગૌરી (પાર્વતી)ને ધારણ કરનારા શંકર હે કે નિરંતર અક્ષ-સૂત્રને ધારણ કરનારા પદ્મજન્મા (બ્રહ્મા) હું અત્યંત કૃપાળુ એવા બુદ્ધ છે કે જગને પ્રકાશિત કરનારા સૂર્ય કે અગ્નિ હે૧ હે પ્રભુ! જ્યાં, જે સમયે, જેવી રીતે, જે નામથી તું હો, ત્યાં, તે સમયે, તેવી રીતે તે નામથી પ્રખ્યાત એ તું જે દોષરૂપ દૂષણથી રહિત છે, તે તેવા એકલા તને(જ) મારા પ્રણામ હો.—૨ મદથી, માનથી, મદનથી, કોપથી, લેભથી અને હર્ષથી એ બધાથી અત્યંત પરાજિત થયેલા એવા અન્ય દેવોની સામ્રાજય–પીડા વ્યર્થ છે.—૩ જેથી કરીને (જિનની દૃષ્ટિ કરૂણારૂપી કલોલથી યુક્ત પુટ (પુડિયા) જેવી છે, મુખ સૌમ્ય છે, આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાન્ત છે અને દેહ પ્રસન્ન છે તેથી હું એમ માનું છું કે જરા (ઘડપણ), જન્મ અને મરણને નાશ કરનારા એવા દેવાધિદેવ જિન(જ) છે, કેમકે અન્ય દેવોનું આવું સ્વરૂપ વિશ્વમાં જોવામાં આવતું નથી.-૪ આ પ્રમાણે સૂરિજીએ કહ્યું એટલે વાક્ષતિએ પૂછયું કે તે જિન ક્યાં છે? સૂરિજીએ કહ્યું કે વરૂપથી તો તે મેક્ષમાં છે, પરંતુ મૂર્તિથી તે જિનાલયમાં છે. આ સાંભળીને વાપતિએ તે મને બતાવે એમ સૂરિજીને કહ્યું. તેથી સૂરિજી તેને આમ નરેશ્વરે બનાવેલો જિનાલયમાં લઈ ગયા અને ત્યાં પોતેજ પ્રતિષ્ઠા કરેલી શ્રી પાર્શ્વનાથની મૂર્તિના દર્શન કરાવ્યા. શાન્ત, કાન્ત તથા નિરંજન એવા સ્વરૂપને જોઈને પ્રબુદ્ધ થયેલ વાક્ષતિ બોલી ઊયો કે આકાર જોતાંજ આ દેવ નિરંજન હોય એમ જણાય છે. સૂરિજીએ વિશેષમાં તેને દેવ, ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્વરૂપ રૂડી રીતે સમજાવ્યું તેથી તે પ્રસન્ન થયા અને મિથ્યાત્વરૂપી વિષને ત્યજી દઈ તે તામ્બર જૈનર્ષિ થે. જિનને વન્દન કરતાં તે બોલ્યો કે— "भयनाहिसुरहिएणं, इमिणा किंकरफलं नडाले थे । રૂછામિ મર્દ નિવર !, viામ શિખા સિવું ? ? -આર્યા दोवि गिहत्था धडहड, वच्चइ को किर कस्सवि पत्त भणिज्जइ ?। સામે સામે પુષ, મ વિમુ પુરૂ? . ૨ –આર્યા અર્થાત કરતૂરી વડે સુવાસિત એવા આથી લલાટમાં સેવકનું ફળ છે. તેથી તે જિનેશ્વર ! નસરકારને મલિન કરવાને હું કેમ ઈચ્છું?–૧ ૧ છાયા मृगनाभिसुरभितेन अनेन किलर फलं ललाटे । इच्छामि अहं जिनवर ! प्रणाम कथं कलुषितं कर्तुम् । द्वावपि गृहस्थावुत्पथं व्रजतः कः किल कस्यापि पानं भपयते । सारम्भः सारम्भं पूजयति कर्दमः कर्दमेन किं शुध्यते ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ અપ્પભટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત. ૩૩ બન્ને ગૃહસ્થા ઉન્માર્ગે જાય છે, તે ક્રાણુ કેાનું પાત્ર કહેવાય? આરમ્ભથી યુક્ત (જન) આરંભીને પૂજે છે, (પરંતુ) શું કાદવ કાદવથી શુદ્ધ થાય છે?—૨ કાલાન્તરે વાક્પતિનું મરણ પાસે આવતાં મથુરાના ચારે વર્ણોની તેમજ આમ નૃપતિના આપ્ત જનોની સમક્ષ સૂરિજીએ એને 'અઢાર પાપ–થાનના ત્યાગ કરાવ્યા, 'પંચપરમેષ્ઠીરૂપ નમરકાર–મંત્ર સંભળાવ્યા, જીવાને ખમાવાવ્યા અને ચાર શરણાનું આલંબન લેવડાવ્યું. ત્યાર પછી સુખેથી શરીર તજીને વાતિ રવર્ષે ગયા. આ સમયે રનેથી વિકલ બનેલા સૂરિજીએ સામન્તા અને પણ્ડિતા સાંભળે તેમ ગદ્ગદ સ્વરે નીચે મુજબના ઉદ્ગારો કાઢ્યા. વર્ ર્ સામંતરાય ! અવરતેો ન નિટ્ટિર 1 પઢમં ચિય રિયપુરંતરાય સામ્સ હઝ્ઝી૬ | શ્ ॥”—આર્યા પછીથી સૂરિજી આગેકુલ-વાસ (મથુરા)માં આવેલા અને નંદ રાજાએ તૈયાર કરાવેલા શ્રીશાન્તિનાથના મંદિરમાં ગયા. ત્યાં શ્રીશાન્તિ દેવીની પણ મૂર્તિ હતી. તેમણે આ બન્નેની “નંતિ અદ્રબાર” ઇત્યાદિ વચનપૂર્વક સ્તુતિ કરી. પછીથી સામન્તાની સાથે સૂરિજી ગેાપગિરિ પાછા આવ્યા અને તેમણે વાક્ષિતના સંબંધમાં બનેલું સર્વ વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું. આથી રાજા આનંદ પામ્યા. આ સમયે તેણે સૂરિજીને કહ્યું કે— આજીવન્તઃ સત્યેવ, મૂયાસો મારાચઃ | હાવાનેવ તુ પ્રાવદ્રાવળિ મંત્ર | શ્ ॥”-અનુષ્ટુપ્ અર્થાત્ સૂર્યાદિક અનેક (મઢા) પ્રકાશયુક્ત તેા છેજ, પરંતુ પીગળાવવામાં સમર્થ એવા તેા ચન્દ્રજ છે. પત્થરને એક વાર રાજાએ સૂરિજીને કહ્યું કે જૈન તત્ત્વ જાણવા છતાં મને વચમાં વચમાં તાપસધર્મ ઉપર પ્રીતિ ઉદ્ભવે છે, તેનું શું કારણ હશે ! તેમણે પ્રત્યુત્તર આપ્યા કે હું આ વાતને કાલે ઉત્તર આપીશ. તેએ ઉપાશ્રયે આવ્યા અને રાત્રે સરસ્વતી દેવીને રાજાના પૂર્વ ભવ સંબંધી હકીકત પૂછી લીધી. પછી બીજે દિવસે સવારમાં રાજાને કહી સંભળાવ્યું ૧ (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ. અરતિ, (૧૬) પરપરિવાદ, (૧૭) માયામૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય એ અઢાર પાશ્થાનો છે. ૨ જુએ શ્રીચર્વિંશતિનિાનન્દસ્તુતિના ૮૬મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૩ છાયા स्वयि स्वर्ग गते सामन्तराज ! अपरतेजो न स्फेटिष्यति । प्रथममेव वृतपुरम्दरायाः स्वर्गस्य लक्ष्म्याः ॥ ૪ આપાવિ યતંતે સાાિર સર્વમયાનમ્' એમ આ સંબંધમાં પ્રભાવક-ચરિત્રમાં ઉલ્લેખ છે, પરંતુ આ સ્તોત્ર મારા જોવામાં હજી સુધી આવ્યું નથી, 5 Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત કે તું પૂર્વ ભવમાં તાપસ હતો અને તે કાલિંજર નામના ગિરિ પાસે આવેલા શાલ વૃક્ષની નીચે એકાંતર ઉપવાસ કરવા વડે દોઢસો વર્ષ પર્યત તપશ્ચર્યા કરી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તું રાજા થયે છે. આ વાતની જે તારે પ્રતીતિ કરવી હોય, તો હજી તે વૃક્ષની નીચે તારી જટા લટકે છે તે મંગાવી છે. રાજાએ જટા મંગાવી. તે આવતાં રાજાને પ્રતીતિ થઈ. આથી તે ઉમંગભેર શુદ્ધ અંતઃકરણપૂર્વક જૈન ધર્મ પાળવા લાગે. એક વાર મહેલની ઉપર ફરતાં ફરતાં આમ રાજાએ એક ઘરમાં ભિક્ષા માટે મુનિને જતા જોયા. તેમાં એક કામિની હતી. તેણે કામા થઈ પરબ્રહ્મમાં એક ચિત્તવાળા એવા આ મુનિની સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી દ્વાર બંધ કર્યા પરંતુ મુનિએ તેને સ્વીકાર કરવા ના પાડી, ત્યારે દ્વાર પકડી રાખીને તેણે તેને લાત મારી. તેમ થતાં કાકાલીય ન્યાયથી કે અંધર્તિકા ન્યાયથી તેનું નપુર (ઝાંઝર) તે મુનિના ચરણમાં પેસી ગયું. તે જોઈ રાજાએ સૂરિજીને નીચે મુજબની સમસ્યા કહી – “ામ રાડા વાંવાળા,ન્મથિગો ગુઘવિયા” અર્થત કામને વશ થયેલી તેમજ યૌવનને લીધે ગર્વિષ્ટ બનેલી તે સુન્દર સુન્દરીએ તેની પ્રાર્થના કરી. સુરિજીએ તે સમસ્યા પૂર્ણ કરતાં કહ્યું કે “ મરિયં તે નિટિvi, નેરો ગર કરે છે ? –ઉપજાતિ અર્થત તે જિતેન્દ્રિય માન્યું નહિ; તે દીક્ષા લીધેલાનો પગ નૂપુરથી યુક્ત થયેલ છે. એક વાર કોઇ પ્રોષિત–ભર્તુકાના ગૃહમાં ભિક્ષા માટે કોઈ ભિક્ષુક દાખલ થે. પેલી શ્રી ભિક્ષને પારણું કરાવવા માટે અન્ન લાવી; પરંતુ તે ભિક્ષુની દૃષ્ટિ તે સુન્દરીની નાભિ ઉપર રિથર થઈ ગઈ, જયારે તે સ્ત્રીની દૃષ્ટિ તે ભિક્ષુકના મુખ–કમલ ઉપર લાગી રહી. એટલામાં કાગડાઓ તે અન્ન ખાઈ ગયા. આ બધું દૃશ્ય રાજાએ મહેલ ઉપરથી જોયું અને તે સંબંધમાં તેણે રિજીને નીચે મુજબની સમસ્યા કહી સંભળાવી – ____ "भिक्खायरो पिच्छइ नाहिमंडलं सावि तस्स मुहकमलं" અર્થાત્ ભિક્ષુક તે સ્ત્રીનું નાભિમડલ જુએ છે અને તે (સ્ત્રી) પણ તેનું મુખ-કમલા જુએ છે. સૂરિજીએ કહ્યું કે ૧ છાયા માનુજાડા થરાવાડnતો વૌજનતા ૨ છાયા न मतं तेम जितेन्द्रियेण, सनूपुरः प्रवजितस्य पादः ॥ ૩ જેનો પતિ પરદેશ ગયો છે એવી સ્ત્રી. ૪ છાયા मिक्षाचरा पश्यति माभिमण्डलं खाऽपि तख मुखकमलम् । Page #60 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત, “ સુર વધાર્જ વસુઘાર વિનંતિ છે ?” અર્થાત બંનેના કપાળ અને કડછીને કાગડાઓ બગાડે છે. આ સાંભળીને આમ રાજા અચંબો પામી ગયો અને વિચારવા લાગ્યો કે ખરેખર આ સર્વજ્ઞપુત્ર જ છે, એક દિવસ ચિત્રકળામાં અતિશય પ્રવીણ એવો એક ચિતારો રાજા પાસે આવ્યો. તેણે વિવિધ ચિત્રો આલેખ્યાં, પરંતુ રાજાએ તે તરફ લક્ષ્ય આપ્યું નહિં. આથી તેણે આખરે મહાવીરસ્વામીનાં ચાર ચિત્રો કાઢીને સૂરિજીને બતાવ્યાં. સૂરિજીએ તેની કળાની પ્રશંસા કરી એટલે રાજાએ તેને એક લાખ ટંક આપ્યા. પછીથી તેણે આ ચાર ચિત્રોને મઢેરકમાં, અણહિલપુરમાં, ગપગિરિમાં અને સતારક નામના પુરમાં મોકલી આપ્યાં. ત્યાં તેણે પ્રતિષ્ઠા તથા પ્રભાવના પણ કરાવી અને વળી બીજા પણ ઘણાં બિંબ કરાવ્યાં. કાલાત આમ રાજાને ત્યાં સુલક્ષણ પુત્રને જન્મ થયો. રાજાએ તેને મહોત્સવ કર્યો અને તેનું દુન્દુક એવું નામ પાડયું. આ પણ યુવાન થતાં તેના પિતાની જેમ સર્વ ગુણે પ્રાપ્ત કરી સારી પ્રસિદ્ધિ પામ્યું. એક વખત આમ ભૂપાલે સમુદ્રસેન રાજાના રાજગિરિ નામના દુર્ગ કિલ્લા)ને રૂ. અપરિમિત સૈન્ય, કુદ્દાલકાદિક સામગ્રી, ભૈરવાદિ યત્ન-ભેદ વિગેરે ઉપાયે રાજાએ અજમાવી જોયા, પરંતુ તે દુર્ગ તે સર કરી શકે નહિ. આથી ખેદ પામીને તે રાજાએ સૂરિજીને પૂછયું કે આ ગગનરપશ દુર્ગ હું ક્યારે જીતી શકીશ ? સૂરિજીએ કહ્યું કે તારા પુત્ર દુદુકનો પુત્ર ભેજ આ દુર્ગને દૃષ્ટિમાત્રથી ચૂર્ણ કરી નાખશે; બાકી તેમાં બીજાનું કંઈ વળવાનું નથી. આથી આમ રાજા ત્યાં બાર વર્ષ સુધી પડાવ નાખીને રહ્યો. તેવામાં દુન્દુકને ઘેર પુત્ર જન્મ્યો અને તેનું ભેજ એવું નામ પાડવામાં આવ્યું. તેને જન્મ થતાં જ તેને નાના પલંગમાં સુવાડી દુર્ગ આગળ લાવવામાં આવ્યું. તેની આ દુર્ગ તરફ દૃષ્ટિ પડતાં એના કકડે કકડા થઈ ગયા. સમુદ્રસેન રાજા ધર્મ-દ્વારથી બહાર નીકળી ગયે. આમ રાજાએ તે દુર્ગ હાથ કર્યો, પરંતુ તેણે પ્રજાને કોઈ પણ રીતે પીડા કરી નહિ; કેમકે જૈન રાજર્ષિઓ દયાળુ હોય છે. - રાત્રિ સમયે ત્યાંના અધિષ્ઠાયક વ્યન્તરે આમ રાજાને કહ્યું કે હે રાજન! જો તમે અહિં રહેશે, તો હું તમારા લોકોને હણી નાખીશ. આમે પ્રત્યુત્તર આપ્યો કે લોકોને હણવાથી તમને શો લાભ છે ? જે તમારી હણવાની ઈચ્છા હોય, તો તમે મને જ હશે. આ પ્રમાણેની રાજની નિર્ભયતા જોઈને બેન્તર ઘણો ખુશી થશે અને જે ઇચ્છા હોય જોન કેન્દ્ર = = === " Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત, તે માગે એમ તેણે રાજાને કહ્યું. રાજાએ જવાબ આપ્યો કે મારે કોઈ વાતની ખોટ નથી, પરંતુ મારું મૃત્યુ કયારે થશે તે તમે કહે. ત્યારે વ્યંતરે કહ્યું કે આજથી છ મહિના પછી મકારથી શરૂ થતા નામવાળા ગામમાં તમારું મૃત્યુ થશે અને તે સમયે તમને જળમાંથી ધુમાડો નીકળતો જણાશે એ જાણજે; માટે હવે તમે પારલૌકિક સાધના કરે. એમ કહીને તે વ્યંતર ચાલ્યો ગયે. સવાર પડતાં રાજા સૂરિજી પાસે આવ્યા એટલે તેમણે તેને કહ્યું કે વ્યંતરે તને જે વાત કહી છે તે સાચી છે, વાતે તું પરલેક ગમનમાં સહાયભૂત એવું ધર્મરૂપી ભાથુ ગ્રહણ કરવા તૈયાર થા. સૂરિજીને રાત્રિ સંબંધી હકીકત ખબર પડી ગઈ એ જાણીને રાજ આશ્ચર્યાકિત છે, પરંતુ સાથે સાથે તેને એ વિચાર પણ આવ્યો કે સૂર્ય તેજસ્વી, ચન્દ્ર આનન્દદાયક, ગંગાજળ પવિત્ર અને જૈન જ્ઞાની હોય, એમાં શી નવાઈ ? બે દિવસ પછી પ્રસંગ મળતાં સૂરિજીએ રાજાની પાસે શ્રી નેમિનાથની રસુતિરૂપ નીચે મુજબનો આશીર્વાદ કહ્યો " लावण्यामृतसारसारणिसमा सा भोगभूः स्नेहला ___ सा लक्ष्मीः स नवोद्गमस्तरुणिमा सा द्वारिका तज्जलम् । ते गोविन्द-शिवा-समुद्रविजयप्रायाः प्रियाः प्रेरका થો વેg નિધળંધિત નો દ્વારા નેમિઃ શિવે છે ? –શાર્દુલ અર્થત લાવણ્યરૂપ અમૃતના સારની સારણિ સમાન એવી તે સેહવતી ભેગ-પુત્રી (રાજીમતી), તે લક્ષ્મી, તે નવીન ઉદયવાળું યૌવન, તે દ્વારિકા, તે જળ, તે ગેવિન્દ (કૃષ્ણ), શિવા (રાણું) અને સમુદ્રવિજય (રાજા) પ્રમુખ પ્રિય અને જેના પ્રેરક હતા તો પણ જીવોને વિષે કરૂણાનિધિ એવા જે નેમિનાથે) વિવાહ ન કર્યો, તે (તમને) કલ્યાણને માટે થાઓ – તથા વળી મઃદુવંઝવા, ર્નિવાર્ય નોઝને નત નેમ-વેન્તિ છે મૃતા ? | ૨”—અનુછુ, અર્થાત મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપી કાદવમાં મગ્ન થયેલા એવા જે જ નેમિ(નાથ)ને ઉજજયન્ત (રૈવત) ગિરિ ઉપર નમ્યા નહિ, તેમને જે જીવતા ગણવામાં આવે, તે પછી મુએલા કેણ કહેવાય ? આ પ્રમાણેને રેવત ગિરિને સૂરિએ અપૂર્વ મહિમા કહ્યું. તે સાંભળીને રાજા ભૂમિ ઉપર પગ ઠેકીને કમર કસીને ઊભે થઈ ગયે અને તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે રૈવત ગિરિ ઉપર નેમિનાથના દર્શન કર્યા વિના હું ભજન કરનાર નથી. જોકેએ તેને ઘણે Page #62 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, વાર્યો અને કહ્યું કે આપ નરમ પ્રકૃતિવાળા છે અને આ પર્વત તો ઘણે દૂર છે, વાતે ખોટી ખેચતાણ ન કરે. પરંતુ તે રાજા પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ રહ્યો. સૂરિજીને સાથે લઇને સૈન્ય સહિત તે રૈવત ગિરિ જવા નીકળે. પ્રયાણ કરતો કરતો આમ રાજા તમ્મન તીર્થે આવી પહોંચે એટલામાં તો સુધાથી તે એવો પીડિત થઈ ગયે કે તેના પ્રાણ પણ સંશયમાં આવી ગયા પરંતુ તે પ્રતિજ્ઞાથી ચળે નહિ. લેકે ભયભીત બની ગયા અને સૂરિજી પણ ખેદ પામ્યા. તેમણે કુષ્માડી (અંબિકા) દેવીને મંત્ર–બળથી સાક્ષાત્ બેલાવી અને કહ્યું કે એવું કરો કે ઓ રાજા ભજન કરે અને જીવે. તદનુસાર તે દેવી મસ્તક ઉપર એક બિંબને ધારણ કરી ગગન-માગે થઈને રાજા પાસે આવી અને બોલી કે હે વત્સ ! હું અંબિકા દેવી છું અને તારા સત્વથી પ્રસન્ન થઈ છું. તે મને ગગનથી આવતી જોઈ છે. મેં રૈવતગિરિ ઉપરથી આ નેમિનાથનું બિંબ આપ્યું છે. તેને તું વંદના કરી પારણું કર એટલે તારી પ્રતિજ્ઞા જળવાઈ રહેશે. સૂરિજીએ પણ એ વાતને ટેકો આપે, તેથી રાજાએ ત્યાં ભોજન કર્યું અને પછીથી તે બિંબની ત્યાં સ્થાપના કરાવી. તે બિંબ સ્તબ્સન તીર્થમાં ઉજજયન્ત નામે ઓળખાય છે. - ત્યાર બાદ આનન્દના વાદિત્ર વગડાવતો આમ રાજા વિમળાચળ (શત્રુંજય ગિરિ) ગ અને વૃષભધ્વજ (ઋષભદેવ)ના દર્શન કરી પવિત્ર થયે. કાલાન્તરે તે રૈવત ગિરિ પહોંચે તેવામાં તો તે તીર્થને દિગમ્બરોએ ફધી લીધું. દિગમ્બરોએ શ્વેતામ્બર સંધને ત્યાં પ્રવેશ કરતાં અટકાવ્યું છે એવી ખબર આમ રાજને મળતાં તે તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયે. તેવામાં દિગમ્બર સંપ્રદાયના અગ્યાર નૃપતિઓ પણ ત્યાં ભેગા થઈ ગયા. યુદ્ધ કરવા સજજ થયેલા બન્ને પક્ષોને સુરિજીએ કહ્યું કે ધર્મકાર્યમાં યુદ્ધ કરવું તે ઉચિત નથી. તેમણે દિગમ્બરેને સમજાવ્યા કે સૌરાષ્ટ્રવાસી દિગમ્બર તેમજ શ્વેતામ્બર પક્ષની પાંચ સાત વર્ષની સે સે કન્યાઓ બોલાવી સભા બોલાવવી અને તેમાં બધી શ્વેતામ્બર કન્યાઓ “કિન્તરિ, વિલા ના નિષિા કક્ષા. તે ધમાવઠ્ઠી, મરિદ્રને નમંસા છે ? .”—આર્યા આ પ્રમાણેની ગાથા બોલે તો આ તીર્થ શ્વેતામ્બરોનું જાણવું, નહિ તો તે દિગમ્બરોનું છે એમ માનવું. સભા મળતાં સમગ્ર શ્વેતામ્બરની કન્યાઓ ઉપલી ગાથા બોલી એટલે અંબિકાએ જેતામ્બર સંઘના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. (આ પ્રમાણે આ તીર્થ શ્વેતામ્બરોનું સિદ્ધ થયું અને વળી તે દિવસથી આ ગાથાને ચૈત્યવંદનમાં સમાવેશ કરવામાં આવે. ) રાજાએ ૧ છાયા उजयन्त शैलशिखरे दीक्षा ज्ञानं नैपेधिकी यस्य । तं धर्मचक्रवर्तिनं अरिष्टनेमि नमस्यामि ।। Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદુધાત, ભક્તિપૂર્વક રેવત ગિરિ ઉપર ચડી નેમિનાથને પ્રણામ કરી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, ત્યાંથી પિતાને નગરે આવતાં માર્ગમાં તેણે પિંડતારકમાં દામોદર હરિની મૂર્તિને, દ્વારકામાં શ્રીકૃષ્ણની મૂર્તિને અને સેમેશ્વર પુરમાં સોમનાથની મૂર્તિને પ્રણામ કર્યા. આ પ્રમાણે યાત્રા કરીને આમ રાજા સૂરિજી સાથે પિતાને નગરે પાછા આવ્યા. તેણે સંઘ–પૂજાતિ મહોત્સવ કર્યો. વિશેષમાં તેણે એગ્ય સમયે દુન્કને રાજય ઉપર બેસાડ્યો કેટલાક કાળ વીત્યા પછી તેની રજા લઈ પ્રજા-વર્ગની ક્ષમા યાચી દેશને અનૃણી કરી તે સૂરિજીને સાથે લઈ હોડીમાં બેસી ગંગાને કાંઠે આવેલા માગધ તીર્થમાં જવા નીકળ્યા. ત્યાં તેણે જળમાંથી ધૂમાડો નીકળતો જ. વળી પિતે મકારથી શરૂ થતા મગધ નગર આગળ આવી પહોંચ્યું છે એ વાત તરફ પણ તેનું લક્ષ્ય ખેંચાતાં તેને વ્યક્તરનું વચન યાદ આવ્યું. પિતાનું મરણ સમીપ જાણીને તે ધર્મયાન કરવામાં તત્પર થઇ ગ. સૂરિજીએ તેને તેમાં પ્રોત્સાહન આપ્યું એટલે આમ રાજાએ તેમની ક્ષમા યાચી અનશન વ્રત અંગીકાર કર્યું. અંતમાં પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરતો સમાધિપૂર્વક મરણ પામીને તે દેવલોકમાં ઉત્પન્ન થે. આ બનાવ વિ. સં. ૮૯૦માં ભાદ્રપદ (ભાદરવા)ની શુક્લ પંચમીને દિને બન્યું. આ વાતની નિમ્ન–લિખિત પઘ સાક્ષી પૂરે છે – " मा भूत् संवत्सरोऽसौ वसुशतनवतेर्मा च ऋक्षेषु चित्रा धिग् मासं तं नभस्यं क्षयमपि स खलः शुक्लपक्षोऽपि यातु। सङ्क्रान्तिर्या च सिंहे विशतु हुतभुजं पञ्चमी यातु शुक्र રાતોરામિણે ત્રિદિવમુપાતો શ્રેત્ર ‘નાવો –ધરા આમ રાજાનું મરણ થવાથી સૂરિજીનાં નેત્રમાં પણ અશ્રુ આવ્યા, કેમકે લાંબા સમયને એહ દુર્જય છે. સેવકો પણ આક્રન્દ કરવા લાગ્યા કે હે શરણે આવેલાનું રક્ષણ કરવામાં વજકુમાર! રાજય સ્થાપન કરવામાં રામ! ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં નળ! સત્ય વચન ઉચ્ચારવામાં યુધિષ્ઠિર! સુવર્ણનું દાન દેવામાં કર્ણ શુદ્ધ જૈન તત્ત્વને અંગીકાર કર ૧ સરખાવો– "दामोदरहरि तना-भ्यागात् पिण्डतारके। तथा माधवदेवे च, शङ्खोद्धारे च तं स्थितम् ।। द्वारकायां ततः श्रीमान्, कृष्णमूर्ति प्रणम्य च । तत्र दानानि दत्वा श्री-सोमेश्वरपुरं ययौ ॥ ततः श्रीसोमनाथस्य, हेमपूजापुरस्सरम् । तल्लोकं प्रीणयामास, वासवो जीवनैरिव" –પ્રભાવકચરિત્રઅંતર્ગત શ્રીબાપભઢિપ્રબંધ, લો. ૭૦-૭૦૮. Page #64 -------------------------------------------------------------------------- ________________ અપ્પટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, ટ વામાં શ્રેણિક ! આચાયૅની સેવા કરવામાં સમ્મતિ! દેશને અનૃણી કરવામાં વિક્રમાદિત્ય ! વીર-વિધાને ઉપયાગ કરવામાં સાતવાહન! અમને તજીને તમે કયાં ગયા? એક વાર અમને દર્શન દે, એકલા મૂકીને ન જાઓ. આ પ્રમાણે વિલાપ કરતા સેવકાને સૂરિજીએ બેધ આપતાં કહ્યું કે ખરેખર દુષ્ટ દૈવે "आलब्धा कामधेनुः सरस किसलयश्चान्दनश्चूर्णितो हा छिन्नो मन्दारशाखी फलकुसुमभृतः खण्डितः कल्पवृक्षः । दग्धः कर्पूरखण्डो घनहतिदलिता मेघमाणिक्यमाला મિન્નઃ વુક્ષ્મઃ સુધાયાઃ મહવનૈઃ જિદ્દો દ્વૈતોયમ્ ॥ ૨ ॥”-અધરા ( અર્થાત્ ) કામધેનુને હેામ કર્યો, સરસ પક્ષવવાળા ચન્દન વૃક્ષને ચૂર્ણ કર્યું, ફળ અને પુષ્પાથી પરિપૂર્ણ મન્દાર વૃક્ષને છેદી નાખ્યું, કલ્પવૃક્ષ ખણ્ડિત કર્યું, કપૂરના ખણ્ડને બાળી નાખ્યા, મેધરૂપી માણિકય–માલાને ધનના પ્રહાર વડે દળી નાખી, અમૃતના કુમ્ભને ભાંગી નાખ્યા તેમજ કમળાના સમૂહ વડે કેલિ-હામ કર્યાં.~~૧ તથાપિ તમે શાક ન કરા, કેમકે જુએ~~ "पूर्वाह्णे प्रतिबोध्य पङ्कजवनान्युत्सृज्य नैशं तमः कृत्वा चन्द्रमसं प्रकाशरहितं निस्तेजसं तेजसा । मध्याह्ने सरितां जलं प्रसृमरैरापीय दीप्तैः करैः સયા, રવિરસ્તમેતિ વિવાઃ બિં નામ શોધ્યું મવેત્ ? । ।” શાર્દૂલ૦ અર્થાત્ સવારે રાત્રિના અંધકારને દૂર કરી, કમલ-વનાને વિકસિત કરી, ચન્દ્રને (પેાતાના) તેજ વડે પ્રકાશ વિનાના નિસ્તેજ બનાવી, મધ્યાહ્ને પ્રસરણશીલ તેમજ પ્રકાશિત કરા (કિરણા) વડે નદીઓનાં જળનું પાન કરીને સૂર્ય સાંજના પરવશ થઇ અરત પામે છે; તે હવે શાક શાને કરવા?—૧ આ પ્રમાણે ઉપદેશ આપી લાકનો શાક મૂકાવીને તેમની સાથે સૂરિજી ગેાપ-ગિરિ આવ્યા. આમ નૃપતિના નન્દન દુન્દુકને પિતાના શાકથી મુક્તાફળ જેવાં અશ્રુ પાડતા, હિમથી મ્લાન થઇ ગયેલા કમળ જેવા મુખને ધારણ કરતા તેમજ ચિંતાથી ચિત્તમાં સંતપ્ત થતા જોઇને સૂરિજીએ તેને કહ્યું કે હે રાજન! તું આટલા બધા રોાક કેમ કરે છે? તારા પિતાશ્રી તેા ધર્માદિક ચાર વર્ગને સાધીને કૃતકૃત્ય થઇ ગયા છે. વળી કીર્તિરૂપ દેતુ વડે તા યાવચ્ચન્દ્રદિવાકરૌ જીવતાજ છે; કેમકે ઉપકારી પુરૂષની પુણ્ય-લક્ષ્મી અને કીર્તિ-લક્ષ્મી એમ બે પ્રિયાએ છે. તેમાંની પહેલી તેની સાથે જાય છે, જ્યારે બીજી અહીંજ રહે છે. બીજાએ પણ આમ રાજા જેવાજ થજો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉષા દ્યાત. આ પ્રમાણે કહીને સૂરિજીએ દુન્દુકને શાંત કર્યો. દુન્દુક ધીમે ધીમે ઉત્તમ શ્રાવક યેા અને ત્રિવર્ગને સાધવા લાગ્યા. ४० એ પ્રમાણે સમય વ્યતીત થતાં એક દિવસ વ્રુન્દુક ચતુથમાં ( ચૌટામાં) ક્રવા નીકળ્યા. ત્યાં તેણે ઉદાર રૂપવાળી, ચુવંકરૂપી મૃગને સપડાવવામાં જાળ જેવી અને મદન અને માયાની મૂર્તિરૂપ એવી કટિકા નામની ગણિકાને જોઇ. એથી તે માહિત થઇ ગયે અને તેણે તેને રણવાસમાં બેસાડી. આ ગણિકાએ દુન્દુકને ધીરે ધીરે એવા વશ કરી લીધે। કે તે તેને પૂછ્યા વિના પાણી પણ પીતે નહિ. કામણગારાં વચનેાથી તેણે જેમ હિમ વૃક્ષને ખાઇ જાય તેમ સમગ્ર રાજ્યને ખાવા માંડયું. ગણિકાને આધીન બનેલા રાજા પેાતાની પદ્મા રાણીને તેમજ અન્ય કુલશીલસંપન્ન રાણીઓને પણ તૃણવત્ ગણવા લાગ્યા. એક દિવસે કલાર્કલિ નામના જ્યોતિષીએ રાત્રે એકાન્તમાં રાજાને કહ્યું કે તમારા પુત્ર ભેાજ મહાભાગ્યશાળી થશે, પરંતુ તે તમને મારીને રાજય ઉપર બેસશે. આ સાંભળીને વજ્રપાતથી હણાય હાય તેમ તે રાજા મૌન રહ્યો. તેણે તે ચેતિષીને રત્ન આપી. જ્યોતિષીને વિદાય કરી રાા કટિકા પાસે ગયે. રાજાને ચિંતાતુર જોઇને તેણે કહ્યું કે હે દેવ ! આજે આપનું વદન-કમલ કેમ કરમાઇ ગયું છે ? રાજાએ પ્રત્યુત્તર આપ્યા કે શું ક૨ે દૈવજ દાપ પામ્યા છે. જ્ઞાનીએ કહ્યું કે મારા પુત્રને હાથે મારૂં મરણુ છે અને એ વાત ખોટી પડે તેમ નથી. ફટિકાએ જવાખ આપ્યા કે એમાં શી ચિન્તા કરવી ! પુત્રને મારી નાખેા. જે રાજ્ય-લુબ્ધ હૈાય તે પુત્રને પણ ગણતા નથી. વળી આવા પુત્ર તે પુત્ર નહિ પણ શત્રુ કહેવાય. આથી દુક પેાતાના પુત્રને ધાટ ઘડવા તૈયાર થઇ ગયા. ભેાજની માતા પદ્માની એક દાસી થાંભલા પછાડી સંતાઇને ઊભી હતી તેના સાંભળવામાં આ વાત આવી. તેણે જઇને પેાતાની સ્વામિનીને તે વાત નિવેદન કરી. પુત્રના વધની વાત સાંભળતાં પદ્મા ગભરાઇ ગઇ. પુત્રવધની રાજા ચેાજના કરતા હતા તેવામાં પાટલીપુરમાં જેણે સ્વયંવર-મણ્ડપ આરંભ્યો હતા અને જે રનેહ-પૂર્ણ, ધર્મિષ્ટ તેમજ શૂરવીર હતા એવા પેાતાના ભાઇ ઉપર પદ્મા રાણીએ છૂપા પત્ર માફયેા. તેમાં તેણે એમ લખ્યું હતું કે રાજા ક્રોધે ભરાયા છે અને તેથી તે તમારા ભાણેજને જાન લેવા તૈયાર થઇ ગયા છે, વાસ્તે તમે અહીં આવી . એને લઇ એ. જીવની પેઠે તમે એને જાળવજો, નહિ તે હું છતે પુત્ર પુત્ર વિનાની બની જઈશ. આ પ્રમાણેના પત્ર મળતાં ભાજના માત્રા પેાતાના બનેવી દુન્દુકના નગરમાં આવી તેને નમસ્કાર કરી પેાતાને ત્યાં સ્વયંવર–મહેાત્સવ છે એમ કહી ભાજને લઇ ગયા. પેાતાના નગરમાં રાખીને ભણાવી ગણાવીને તેણે તેને શસ્ર-વિદ્યામાં પણ કુશળ બનાવ્યા. Page #66 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત. એમ કરતાં ભેજ મોસાળ (ભાનુશાલ)માં રહીને લગભગ પાંચ વર્ષનો થયો. ત્યારે કણિટકાએ દુ–કને કહ્યું કે તમારે પુત્રરૂપ શત્રુ મોસાળમાં વૃદ્ધિ પામે છે. નખ–શેઘને પરશુ-છઘ ન થવા દો. એને અહીં લાવીને છાનામાના યમરાજને સ્વાધીન કરો. રાજાએ તેની વાત અંગીકાર કરી અને ભેજને તેના મામા પાસેથી બોલાવી લાવવા તો મોકલ્યા. ભેજના મામાએ તે દૂતોને કહ્યું કે હું તમારા રાજાને મનોભાવ જાણું છું, માટે મારા ભાણેજને હું મોકલનાર નથી. ક્ષત્રિયને એ ઉત્તમ ધર્મ છે કે શરણાગતનું રક્ષણ કરવું, વળી આ તે મારો ભાણેજ છે, તો પછી તેમાં શું કહેવું? તેમ છતાં બળ વાપરવાની તમારા રાજાની મરજી હોય, તો તમે તેને કહેજો કે તે સત્વર આવે. હું પણ બનેવીને મારું બળ બતાવીશ. આ પ્રમાણેની વાતચિત થયા બાદ દૂતો દુન્દ્રક પાસે પાછા આવ્યા અને રાજાને સર્વ વાત કહી. આથી તેને બહુ ગુસ્સો ચડ્યો, પરંતુ તે કંઈ કરી શકે નહિ. ભેજ પણ પિતાના પિતાના આશયથી વાકેફગાર હેવાથી તે જાતે પણ ત્યાં જવા તૈયાર થશે નહિ. આથી દન્દકે બપ્પભદ્રિજીને ભેજને બોલાવી લાવવા કહ્યું. સૂરિજીએ અનિચ્છાએ તે વાત કબૂલ કરી અને કેટલાક માણસોને સાથે લઇને તેઓ પાટલીપુર જવા નીકળ્યા. અર્ધ માર્ગે ગયા બાદ સૂરિજીએ જ્ઞાન–દૃષ્ટિપૂર્વક વિચાર કર્યો કે જો હું ભેજને સમજાવીને લાવીશ, તે તેને પિતા તેને જરૂર મારી નાખશે અને જે તેને નહિ લાવીશ તો એ રાજા મને મારી નાખશે. વારતે આ તે એક તરફ દુરતર કિનારે અને એક તરફ વાઘ એવો યોગ આવે. વળી મારું હવે આયુષ્ય પણ પૂર્ણ થવા આવ્યું છે, ફક્ત બે દિવસ બાકી છે; વાસ્તુ મારે અનશન પ્રહણ કરવું એજ કલ્યાણકારી છે. આ પ્રમાણે નિશ્ચય કરી તેમણે પિતાની સાથે રહેલા યતિઓને કહ્યું કે નન્નસૂરિ અને ગેવિન્દસૂરિ પ્રતિ હિતકારી વચન બોલજે, શ્રાવને મિથ્યા દુષ્કૃત ( મિચ્છામિ દુક્કડં) કહેજે, પરસ્પર અમસૂરતા રાખો, શુદ્ધ ક્રિયા પાળજો, બાલ-વૃદ્ધનું પાલન કરજો; અમે તમારા નથી, તમે અમારા નથી, આ સર્વ સંબંધ કૃત્રિમ છે. આ પ્રમાણે ઉપદેશ આપી ત્રિભુવનને પૂજનીય એવા તીર્થકરનું, અષ્ટકર્મના બન્ધનથી મુક્ત એવા સિદ્ધનું, ગૌતમ પ્રમુખ મુનિવરનું અને સર્વજ્ઞભાષિત જૈન ધર્મનું મન, વચન અને કાયાથી શરણ અંગીકાર કરી પાંચ મહાવ્રતને અને છઠ્ઠી રાત્રિભોજનના નિયમને અંગે જે વિરાધના થઈ હોય તેનું મિથ્યા દુષ્કૃત હશે એમ કહીને બેઠા બેઠા અદીનપણે સમાધિપૂર્વક તેઓએ કાળ કર્યો. ૧ છેદી શકાય તેવ. ૨ ધર્મવિધિના કતાં નજસૂરિ તે આ નહિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદુઘાત, શ્રીવિક્રમાદિત્ય પછી ૮૦૦ વર્ષ ભાદ્રપદ શુક્લ તૃતીયાને રવિવારે હસ્ત નક્ષત્રમાં જન્મેલા અને સાત વર્ષની ઉમ્મરે દીક્ષા લઈ અગ્યાર વર્ષની નાની વયમાં સૂરિ–પદથી અલંકૃત થયેલા સૂરિજી આ પ્રમાણે ૮૫ વર્ષની ઉમ્મરે શ્રાવણ શુકલ અષ્ટમીને દિને સ્વાતિ નક્ષત્રમાં કાળ કરી ઇશાન દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ વાતની સરસ્વતી દેવીએ મોઢેરક ગામમાં જઈને નન્નસૂરિજીને તત્કાળ ખબર આપી. આથી તેમને ઘણો શોક થેયે અને તેઓ બોલી ઊઠયા કે“શાસ્ત્રજ્ઞા સુઘોષવિતા વનનાધારતામાતા सद्वत्ताः स्वपरोपकारनिरता दाक्षिण्यरत्नाकराः। सर्वस्याभिमता गुणैः परिवृता भूमण्डनाः सज्जना પતિઃ ! વિન વૃતારવા જતપિયા પાત્તીર્ધાયુ? શ –શાલ અર્થાત શાસ્ત્રોના જાણકાર, સુન્દર વચનોથી અલંકૃત, ઘણા મનુષ્યોના આધારભૂત, શુદ્ધ ચારિત્રવાળા, સ્વ–પર ઉપર ઉપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યના સમુદ્ર, સર્વને વલ્લભ, ગુણોથી યુક્ત તથા પૃથ્વીના ભૂષણરૂપ એવા સજજનોને હે વિધાતા! તે મૂઢમતિએ ક૯પાન્ત પર્યત દીર્ધાયુષ્યવાળા કેમ ન કર્યા ? સરિજીની સાથે આવેલા મનુષ્યોએ જઈને દુન્દકને સૂરિજીના દેત્સર્ગની વાત કહી. આથી તેને બહુ ખેદ છે. ભેજને પણ પોતાની ખાતર સૂરિજીએ પ્રાણ અર્પણ કર્યા એ વાતની ખબર પડતાં વજાઘાત કરતાં પણ વિશેષ આઘાત થયે. આ પ્રમાણે છે કે અત્ર શ્રીબપ્પભકિસૂરિજીનું જીવન–વૃત્તાન્ત પૂર્ણ થાય છે, પરંતુ ચાલુ હકીકત અધુરી રહેતી હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે. એક વાર આમ રાજાનો એક માળી વિદેશમાં ફરતો ફસ્તો પાટલીપુરમાં ભેજ રાજા પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું કે મેં સદગુરૂ પાસેથી માતુલિંગી વિદ્યા પ્રાપ્ત કરી છે. એનાથી અભિમન્ત્રણ કરીને માતુલિંગ (બીજા) કોઈને માયા હોય, તો તે મરી જાય. આ૫ તે વિદ્યા લે. ભેજે તે વિદ્યા લીધી અને તેની ખાતરી કરી જોઈ. માળીને દાનાદિથી સંતેથી તેને રજા આપી જે પિતાના મામાને વિદ્યા-શક્તિ બતાવી. આથી તે ખુશી થે. તેણે ભેજને કહ્યું કે હવે તને આવી શક્તિ પ્રાપ્ત થઈ છે, તે પછી ભટણા તરીકે માઈલિંગ લઈને તું તારા પિતા પાસે જા અને તેને મારીને રાજય લઈ લે. આ વાતને અંગીકાર કરી ભજ ગોપગિરિ આવ્યું. તેણે રાજા દ્વાર આગળ જઈ પ્રતિહારી દ્વારા પિતાના પિતાને કહાવ્યું કે આપ પૂજય છે, હું બાળક છું આપને હાથે મારું મરણ થાય કે મને રાજય મળે એ બધું મારે મન સરખું છે. આ સાંભળીને રાજાને સંતોષ થે. તેણે આવા વિનીત પુત્રને પિતાની પાસે આવવા રજા આપી. રાજા ગણિકા સાથે એકાસને Page #68 -------------------------------------------------------------------------- ________________ બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત બેઠો હતો ત્યાં જ માતુલિંગ લઈને આવ્યો અને તેણે પોતાના વિચા–બળથી તે બંનેને મારી નાખ્યા. આથી તેની માતા પwા તેમજ તેને મામા ખુશી થયા. પ્રજા-વર્ગ પણ આનન્દ પામ્યો. એકદા ભેજ રાજાએ કૃતજ્ઞતાને લીધે નન્નજીિની પાસે એક વિનતિ–પત્ર આપીને મનુષ્યને મોકલ્યા. આ પત્રમાં તેણે આ સૂરિજીને પિતાનું નગર પાવન કરવા વિજ્ઞપ્તિ કરી હતી. આ પત્ર વાંચીને વિદસૂરિજીની રજા લઈ નન્નસૂરિજી ગોપગિરિ આવ્યા. રાજાએ સામાં જઈ તેમને અતિશય આદર-સત્કાર કર્યો. તેમને સિંહાસને બેસાડી તે તેમની આજ્ઞારૂપ થઈ રહ્યો. તેમના ઉપદેશાનુસાર તેણે અગ્યાર વ્રતો ગ્રહણ કર્યા તેમજ શત્રુંજયાદિક તીર્થની યાત્રા કરી તથા આખી પૃથ્વીને જિન–ચયથી મડિત કરી. આ પ્રમાણે ધર્મનું પાલન કરતો ભેજ રાજા ગોપગિરિમાં રાજ કરવા લાગ્યો. આયુષ્ય પૂર્ણ થતાં પોતાનો યશવી દેહ અહીં ત્યજી દઈ તે દેવલોક પામ્યો. સૂરીશ્વરનો શિષ્ય-સમુદાય – આ સૂરીશ્વરને કેટલા શિષ્ય હતા તે જાણવામાં આવ્યું નથી. પરંતુ વાપતિરાજ ઉપરાંત તેમને બીજા શિષ્ય હોવા જોઈએ એમ તેમના શ્રીરાજશેખરસૂરિએ રચેલા ચરિત્ર ઉપરથી તેમજ પ્રભાવ ચરિત્ર (પૃ. ૧૭૯) ઉપરથી પણ જોઈ શકાય છે. વિશેષમાં તેમને વિનયચન્દ્ર નામના એક શિષ્ય હતા એમ જૈન ગ્રન્થાવલી (પૃ. ૩૧૫) ઉપરથી જોઈ શકાય છે. આ શિષ્ય કવિશિક્ષા નામનો ગ્રન્થ રચ્યો છે એ ત્યાં ઉલ્લેખ છે. કવીશ્વરની કૃતિઓ કવીશ્વર બપ્પભકિસૂરિજીએ કઈ કઈ ભાષામાં કયા કયા ગ્રન્થો રચ્યા છે એ પ્રશ્નના સંબંધમાં નિવેદન કરવાનું કે સંસ્કૃત ભાષા સિવાય અન્ય ભાષામાં તેમણે કોઈ ગ્રન્થ રચ્યો હેય એવો ઉલ્લેખ જોવામાં આવતો નથી. વિશેષમાં સંસ્કૃત ભાષામાં પણ આ ચતુર્વિશતિકા નામનું કાવ્ય, ૧૩ લોકપ્રમાણુક સરસ્વતી-સ્તોત્ર અને શ્રીબપ્પભદિ–ચરિત્રમાં સૂચવ્યા મુજબ વર-સ્તવ અને શાન્તિસ્તોત્ર તથા પ્રાસંગિક બ્લેક ઉપરાંત તેમની કે અન્ય કૃતિ જાણવામાં આવી નથી. છતાં પણ એ ભૂલવા જેવું નથી કે તેમની મળી આવતી પ્રથમ કૃતિ ઉપરથી પણ તે એક પ્રભાવશાળી કવિરાજ હતા એ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વીશ્વર સંબંધી ઉલ્લેખ– કવીશ્વર શ્રીબપ્પભટ્ટસૂરિના સંબંધમાં વિલાસવઈ કહા (વિલાસવતી કથા, આચાર-દિનકર (૫ત્રાંક ૨૭૦), ઉપદેશ-તરંગિણી ઇત્યાદિ ગ્રન્થોમાં ઉલ્લેખ છે. તેમાં વિલાસવતીમાં અન્તમાં જે ઉલ્લેખ છે તે નીચે મુજબ છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ ઉપર નિવેદન કર્યા મુજબની હકીકત આપવા પૂર્વે સૂરિજીનું જીવન ચરિત્ર પૂર્ણ થઇ ગયું છે, તેા હવે પ્રજ્ઞારૂપી ગંગાના વિસ્તાર કરનારા હિમાલય, સર્વે સામાચારીરૂપી સુન્દરીના સૌભાગ્યને વધારનારા મદન, રાજ–સભારૂપી કુમુદિનીને વિકવર કરનારા ચન્દ્ર તથા સરસ્વતીના ધર્મ-પુત્ર તેમજ ભદ્રકીર્તિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઇયાદિ બિરૂદોથી વિખ્યાત એવા આ સૂરીશ્વરને પ્રણામ કરતેા તેમજ તેમના અપૂર્વ જીવનવૃત્તાન્તની રૂપરેખા આલેખવામાં જે ન્યૂનતા રહી ગઇ હાય તે બદલ સુજ્ઞ-સમૂહની ક્ષમા યાચતે હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. ૧ છાયા ઉપાદ્ઘાત, " वाणिज्जमूलकूले कोडियगणविडलवइरसाहाए । विमलंमि य चंदकुले वंसंमि य सबकलाणे ॥ १ ॥ संताने रायसदसि हरिसिरिवप्पभ (ह) ट्टिसूरिस्स । जस्सभद्दसूरिगच्छे महुरादे से सिरोहाए ॥ २ ॥” वाणिज्यमूलकूले कौटिकगण विपुलवज्रशाखायाम् । विमले च चन्द्रकुले वंशे च सर्वकल्याणे ॥ १ ॥ सन्ताने राजसदसि हरि श्रीवप्पभट्टिसूरेः । यशोभद्रसूरिगच्छे मथुरादेशे शिरोह्याम् ॥ २४ Page #70 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-મીમાંસા વસ્તુ— આ ૯૬ પદ્મના કાવ્યના ચાવીસ વિભાગે પડી શકે છે, કેમકે તે મુખ્યત્વે કરીને ચાવીસ જિનેશ્વરાની સ્તુતિરૂપ છે અર્થાત્ આ કાવ્યમાં ચાવીસ 'સ્તુતિ-કદમ્બંકા છે. પ્રત્યેક કદમ્બકમાં અમુક એક જિનેશ્વરની, સમરત જિનેશ્વરાની, આગમની અને શાસનાનુરાગી દૈવ–દેવીની એમ ચારની સ્તુતિ કરવાના નિયમને અનુસરીને આ કદમ્બંકા રચાયાં છે. આવાં કદમ્બકા પ્રતિક્રમણ કરતી વખતે અને ચૈત્યવન્દન-દેવવન્તન કરતી વેળાએ પણ બેલાય છે, વાસ્તે તેમજ તેના આ પૂર્વે મેં તૈયાર કરેલી સ્તુતિ-ચતુર્વિશતિકા તેમજ ચવિશતિજિનાનન્દરસ્તુતિ સાથે પણ સંબંધ હૈાવાથી આ સંબંધમાં વિશેષ વિચાર કરવા અસ્થાને નહિ ગણાય. સ્તુતિ-વિચાર " રતુતિ ' શબ્દનો અર્થ પરમેશ્વર-તીર્થંકર આદિ સદ્ગુણસંપન્નોના સદ્ભૂત ગુણાનું કીર્તન કરવું એવા થાય છે. આને પ્રાકૃત ભાષામાં ‘શુઇ' કહેવામાં આવે છે. આ સ્તુતિના બે ભેદ પાડી શકાય તેમ છે. ચૈત્યમાં પ્રભુની મૂર્ત્તિ સન્મુખ ઊભા રહીને એછામાં ઓછે એક શ્લાક બેલીને અને વધારેમાં વધારે ૧૦૮ શ્લોકા બેલીને તેમના ગુણ ગાવા તે એક પ્રકારની સ્તુતિ છે. એક શ્લોકની પણ તુતિ કહી શકાય છે એ વાત વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિએ રચેલી ઉત્તરાધ્યયનસૂત્ર ( પત્રાંક ૫૮૧ )ની ટીકામાંના નિદ્મ-લિખિત ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છે. ૧ પંચાશકમાં આને ‘ સ્તુતિયુગલ ’ તરીકે ઓળખાવેલ છે. ૨ જિન-ગૃહ રચવાના કાર્યમાં તેમજ જિનેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠાદિકમાં અન્ય દેવોથી થતા ઉપસર્ગાને દૂર કરવામાં અને સમ્યગ્દષ્ટિ સંઘને સુખી કરવામાં તેમજ તેને શાન્તિ અર્પણ કરવામાં સાર્મિક દેવ-દેવી સમર્થ છે, તેથી તેના સન્માનાર્થે તેની સ્તુતિ કરવામાં આવે છે; કેમકે જૈન શાસનમાં તો વાસ્તવિક રીતે અપગુણી પણ પ્રશંસાને પાત્ર છે. ૩ સ્તુતિઓ ચાર છે એ વાતની શ્રીપ્રદ્યુમ્રસૂરિષ્કૃત વિચારસાર-પ્રકરણની નીચે મુજબની ૬૯૨મી ગાથા સાક્ષી પૂરે છેઃ— ‘ અરિતા મુય સિદ્ઘ, તિન્નેવ ચ હોતિ સંતુવિજ્ઞાન । जिण एग सव्व पवयण, वेयावच्चगर थुई चउरो ॥" [ अन्तः श्रुतं सिद्धात्रय एव च भवन्ति वन्दनीयाः । जिन एकः सर्वे प्रवचनं वैयावृत्यकरः स्तुतयश्चतस्रः ॥ ] ૪ યોગશાસ્ત્ર, પંચાશક, ધર્મસંગ્રહ વિગેરે ગ્રન્થોમાં આ નિયમ આપેલો છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવાત “દુનિસિટોન, (ગુરુ) સિં ગાવ હૃતિ જોવા વિઘવા, તેમાં પ થવા દાંતિ —આર્યા [ gદ્વિત્રિસ્ટો (કુરા) ૩ વાવત્ ભવન્તિ સવા देवेन्द्रस्तवाद्यास्ततः परं स्तवा भवन्ति ॥] આ ઉપરથી ગુણોત્કીર્તનના ગ્લૅકોની સંખ્યા જે સાતથી વધારે હોય તે તે “સ્તવ” કહેવાય અને જે તે સંખ્યા ઓછામાં ઓછી એકની અને વધારેમાં વધારે સાતની હોય તે તે “સ્તુતિ' કહેવાય એમ જોઈ શકાય છે. વધારેમાં વધારે સ્તવમાં ૧૦૮ શ્લેક હોઇ શકે એ વાતની જબૂદીપપ્રજ્ઞપ્તિ, રાજપ્રશ્નીયસત્ર વિગેરે ગ્રો સાક્ષી પૂરે છે. આ પ્રમાણે આપણે સ્તુતિને એક પ્રકાર છે. હવે તેના બીજા પ્રકારનો વિચાર કરીએ. ચૈત્યવેદનમાં કાઉસ (કાયોત્સર્ગ) કર્યા બાદ એકેક કલેક દ્વારા જે પ્રભુનું ગુણ–ગાન કરવામાં આવે છે તે સ્તુતિને બીજો પ્રકાર છે. આને “થઈ” નામથી ઓળખવાની રૂઢિ પણ છે. આ સંબંધમાં શ્રી પ્રદ્યુમ્રસૂરિએ રચેલા વિચારસાર–પ્રકરણ (પૃ. ૧૩૩) માં આપેલી ગાથા વિચારી લઈએ. ત્યાં કહ્યું છે કે “अरिहंतदंडगाईण, काउस्सग्गाण जा उ अंतंमि। કિન્નતિ તા ધુમો, મળિયું વવારવુન્ની છે ? – આર્યા અહંત-દણ્ડકાદિકમાંના કાયોત્સને અને જે બેલાય છે, તેને વ્યવહાર-ચૂર્ણિમાં થઈ (સ્તુતિ) કહી છે. આ ઉપરથી જોઈ શકાય છે કે બીજા પ્રકારની સ્તુતિરૂપ આ કાવ્ય છે. સ્તુતિ-કદમ્બકનો કમ– હવે રતુતિ-કદમ્બકમાં જે ક્રમને નિર્દેશ કરવામાં આવ્યો છે તેનું શું કારણ છે તે વિચારી લઈએ. ચૈત્યવદન પ્રસંગે “નમુથુણું' કહી ઊભા થઈ જે જિન–ચયમાં ચૈત્યવન્દન કરાતું હોય ત્યાં વિરાજમાન મૂળ નાયકને ઉદ્દેશીને “અરિહંતઇઆ સૂત્રપૂર્વક કાર્યોત્સર્ગ કરવામાં તે જિનેશ્વરની પ્રથમ સ્તુતિ બેલાય એ સ્વાભાવિક છે. આ ઉપરથી સ્તુતિ-કદ મ્બકમાં પ્રથમ અમુક તીર્થકરની સ્તુતિ કહેવાનું શું કારણ છે તે સમજી શકાય છે. ત્યાર પછી “લેગરસ' સૂત્ર કે જે સમસ્ત–વસે તીર્થંકરની સ્તુતિરૂપ છે અને “સવલએ' એ ૧ છાયા भई दण्डकादीनां कायोत्सर्गाणां यास्वन्ते। दीयन्ते ताः स्तुतयो भणिना ‘ध्यवहार'चूाम् ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-મીમાંસા સમસ્ત લોકનાં ચય માટે છે તેનો પાડ આવવાથી સાત તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે તે વ્યાજબી છે. તેવી રીતે “સુઅસ ”નો કાત્સર્ગ કરતી વેળાએ કરેલી પ્રતિજ્ઞાનુસાર શ્રતની યાને આગમની સ્તુતિ કરવામાં આવે છે અને “યાવચ્ચ”ના કાઉસગ્ન પછી જિનેશ્વરનું વૈયાવૃત્ય કરનાર દેવ-દેવીની સ્તુતિ કરાય છે તે પણ યોગ્ય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સ્તુતિ–કદમ્બકમાં જે ક્રમ રાખે છે તે સકારણ છે. તીર્થકરનાં નામે સંબંધી વિચાર– આપણે જોઈ ગયા તેમ આ કાવ્યના પ્રત્યેક રતુતિ–કદમ્બકના પ્રથમ પદ્યમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકર પૈકી એકેકની સ્તુતિ કરવામાં આવી છે. તેમનાં નામનો સામાન્ય તેમજ વિશેષ અર્થ થઈ શકે છે. સામાન્ય અર્થ તો સમસ્ત તીર્થક રોમાં ઘટી શકે છે, તેથી વિશેષ અર્થ પણ વિચારો આવશ્યક સમજાય છે. તેમાં પ્રથમ તીર્થંકરના વૃષભ નામને સામાન્ય અર્થ તો “પૃપ દ” ઉપરથી સમગ્ર સંયમના ભારને વહન કરનાર તે વૃષભ એમ થાય છે. આ વાત તો કોઈ પણ તીર્થકરને ઉદ્દેશીને ઘટી શકે છે, તેથી આનો વિશેષ અર્થે વિચારીએ. પ્રથમ તીર્થંકરની બંને જંઘામાં વૃષભ (બળદ)નું લાંછન હોવાથી તેમજ તેમની માતાએ પ્રથમ સ્વમમાં વૃષભ જોયેલે હેવાથી (અન્ય તીર્થકરોની માતાએ તો પ્રથમ સિંહ જોયેલે હોવાથી) તેમને વૃષભ કહેવામાં આવે છે. બીજા તીર્થકરના અજિત નામને સામાન્ય અર્થ પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિથી નહિ જીતાયેલા એવો થાય છે. આ ભગવાન્ ગર્ભમાં આવ્યા તે પૂર્વ તેમના માતા-પિતા જયારે ધૂત રમતા, ત્યારે તેમના પિતાજ જીતતા, પરંતુ તેઓ ગર્ભમાં આવ્યા બાદ તેમના માતા કદી પણ હાર્યા નહિ. આ કારણને લઈને તેમને અજિત કહેવામાં આવે છે. ત્રીજા તીર્થકરનું નામ સંભવ છે. ચોત્રીસ અતિશયાટિક ગુણોથી યુક્ત હોય તે “સંભવ કહેવાય એ સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવતાં દેશમાં ધાન્યાદિકને સુકાળ છે તેથી તેઓ “સંભવ કહેવાય છે એ વિશેષ અર્થ છે. દેવેન્દ્રાદિક વડે વન્ય હોય તે અભિનન્દન' કહેવાય એ થા તીર્થંકરના અભિનન્દન નામનો સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શક (સૌધર્મેન્દ્ર) વારંવાર તેમની માતાની સ્તુતિ કરવા આવતા હતા તે વાત ધ્યાનમાં લેતાં આ નામને વિશેષ અર્થ જોઈ શકાય છે. શુભ છે મતિ જેની તે સુમતિ એ પાંચમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ તેમની માતા બે વિધવા સ્ત્રીઓના કલહને નિર્ણય કરવામાં તીવ્ર બુદ્ધિશાળી બની, વાતે તેઓને સુમતિ કહેવામાં આવે છે એ અત્ર વિશેષતા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત, આ કલહના નિર્ણયની હકીકત એ છે કે પ્રભુના ગામમાં બે વણિક-સ્ત્રીઓ વસતી હતી. તેમાં નાનીને પુત્ર હતો, જયારે મોટી વધ્યા (વાંઝણ) હતી. પરંતુ પુત્રનું પાલન તો બંને સ્ત્રીઓ કરતી હતી. એવામાં તેમનો પતિ મરી ગયે એટલે ધનની લાલચે મોટી કહેવા લાગી કે આ પુત્ર તો મારો છે, વાસ્તે બધું ધન મને મળવું જોઇએ. વળી નાનીને તે આ પુત્ર હોવાથી તે પણ તેમ કહેવા લાગી. એ પ્રમાણે આ બે સ્ત્રીઓ વચ્ચે ટટ થયે, તેથી તેઓ વઢતી વઢતી રાજદરબારમાં ગઈ. તે વખતે ગર્ભના મહિમાથી રાણીને ચુકાદો આપવાની શુભ મતિ ઉત્પન્ન થઈ. તેથી તેણે તે બંનેને કહ્યું કે તમે બંને ધનને અડધે અડધ વહેંચી લે તેમજ પુત્રના પણ બે ભાગ કરી એક એક લઈ લે. આ સાંભળતાં જ નાની સ્ત્રી બોલી ઊઠી કે મારે ધન જોઇતું નથી. વળી પુત્રના કંઇ બે ભાગ થાય નહિ, વાસ્ત એ પુત્ર આ ટી સ્ત્રીનો હોય તો પણ તે માટે જ છે. તે સાંભળીને રાણીએ ચુકાદો આપે કે આ છોકરો નાની સ્ત્રીને છે, કેમકે પુત્રનું મરણ થવાને પ્રસંગ આવી પહોંચતાં પણ મોટી ચૂપ રહી. વાસ્તે આ છોકરે તેમજ તમામ ધન અને હવાલે કરવું અને મોટીને ઘરમાંથી કાઢી મૂકવી. પદ્મના જેવી પ્રભા છે જેની તે પદ્મપ્રભ એવો પદ્મપ્રભને સામાન્ય અર્થ દરેક તીર્થંકર પરત્વે ઘટી શકે છે, વાસ્તે તેનો વિશેષ અર્થ જોઈ લઈએ. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને પવની શય્યામાં સુવાનો દેહદ ઉત્પન્ન થયે (આ દેહદ દેવોએ પૂર્ણ કર્યોતેથી તેમજ આ છઠ્ઠા તીર્થંકર પદ્મવર્ણી હેવાથી તેમને પદ્મપ્રભ કહેવામાં આવે છે. સાતમા તીર્થંકરનું નામ સુપાર્શ્વ છે. આને ઔધિક (સામાન્ય) અર્થ તો એ છે કે જેની બન્ને બાજુએ સુન્દર હોય તે સુપા” કહેવાય. એમની માતાના બન્ને પડખાં રેગ–પ્રતિ હતાં, પરંતુ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે તેમના પ્રભાવથી તે સાર થઈ ગયાં એથી કરીને આ પ્રભુને સુપાર્શ્વ કહેવામાં આવે છે. ચન્દ્રના જેવી ( સૌમ્ય) પ્રલે છે જેની તે ચન્દ્રપ્રભ એ આઠમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. ભગવાન્ ગર્ભમાં આવતાં તેમની માતાને ચન્દ્રનું પાન કરવાને દેહદ ઉત્પન્ન થે, તેથી તેમજ તેમનો વર્ણ ચન્દ્રના જેવો હોવાથી તેમના સંબંધમાં આ નામ વિશેષતઃ ચરિતાર્થ થાય છે. સુન્દર છે વિધિ (કૌશલ્ય, જેનું તે સુવિધિ” કહેવાય એ વ્યાખ્યા તો સમરત જિનવરોના સંબંધમાં ઘટી શકે છે. પરંતુ આ નવમા તીર્થંકરના નામની વિશેષતા તો એ છે કે તેઓ ગર્ભમાં આવતાં તેમની માતા દરેક કાર્યને વિષે વિશેષ કુશળ બની. જે દતદાર તેમજ દુશ્મન પ્રતિ શીતલ ગૃહ જેવા હોય તે “શીતલ” કહેવાય એ દશમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. અત્ર વિશેષતા તો એ છે કે એમના પિતાને Page #74 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-મીમાંસા, ૪૯ દાઢુ-જવર થયા હતા તે ઔષધથી મટયો નહિ, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમની માતાએ તેમના શરીર ઉપર હાથ ફેરવ્યે એટલે તે શાંત થઇ ગયા. ( જે ત્રૈલાયને હિતકર હૈાય તે શ્રેયાન્—શ્રેયાંસ ' કહેવાય એ અગ્યારમા તીર્થંકરના નામના સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા તે પૂર્વે તેમના પિતાની કાઇક દેવ-ગૃહ ( દહેરાસર )માં રહેલી અને દેવાધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તે શય્યા ઉપર કાર્ટે બેસે કે સુવે, તે તેને તે દેવ ઉપદ્રવ કરતા હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને એવા વિચાર થયો કે શય્યાની પૂજા તેા કાઇ સ્થળે સાંભળી નથી, તેથી શય્યા—રક્ષકે વાર્યા છતાં પણ તે તેના ઉપર બેઠા તથા સુતા. પરંતુ ગર્ભના પ્રભાવથી તેના અધિષ્ઠાયક દેવ તેમને કંઇ પણ ઉપદ્રવ કરી શક્યા નહિ અને તે શય્યા છેાડી ચાહ્યા ગયા અને ત્યાર પછી તે શય્યા રાજાદિકે વપરાશમાં લીધી. આ પ્રમાણેના ગર્ભને મહિમા જાણી અગ્યારમા તીર્થંકરનું શ્રેયાંસ નામ પાડવામાં આવ્યું. જે દૈવાદિકને પૂજ્ય હાય તે ‘વાસુપૂજ્ય’ કહેવાય, એ ઉપરથી આ નામના સામાન્ય અર્થ જોઇ શકાય છે. બારમા તીર્થંકર ગર્ભમાં આવ્યા ખાદ ઇન્દ્ર વારંવાર તેમના માતાપિતાનું પૂજન કરવા લાગ્યો તેથી તેમજ કુબેર પણ ધણીખરી વાર તેમના રાજકુલમાં રતની વૃષ્ટિ કરવા લાગ્યો તેથી આ પ્રભુનું વાસુપૂજ્ય એવું નામ ચરિતાર્થ થાય છે. તેરમા તીર્થંકરનું નામ વિમલ છે. જેનાં જ્ઞાન અને દર્શન તેમજ શરીર વિમલ (નિમૂળ ) હોય તે ‘ વિમલ ' કહેવાય એ આ નામના સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછીથી તેમની માતાના દેહ તેમજ તેમની મતિ વધારે નિર્મળ બન્યાં એ આ નામની વિશેષતા સૂચવે છે. તેમની માતાની મતિ વધારે નિર્મળ બન્યાના સંબંધમાં નીચે મુજબની કથા રજી કરવામાં આવે છે: એક વાર કાઇ દમ્પતી ( વર-વહુ ) દેવ-ગૃહમાં આવી ઉતર્યાં. યાં કાઇ યંતર નિકા ચની દેવી રહેતી હતી. તે આ પુરૂષનું સુન્દર રૂપ જોઇ કામાસક્ત બની ગઇ, તેથી તે તેની પત્નીના જેવું પેાતાનું રૂપ વિક્ર્યાં તેની સમીપ સુતી. પ્રભાતમાં તે પુરૂષ જાગ્યો, ત્યારે તેણે 1તાની સમીપ બે સમાન સ્રીને જોઇ. પરંતુ તેમાં તેની ખરી પત્ની કાણ છે તેને તે નિર્ણય કરી શકયા નહિ. આથી તે રાજ-દરબારમાં ગયો. ત્યાં પણ રાજા અને મંત્રીની મતિ કામ લાગી નહિ. પરંતુ આ પ્રભુની માતાએ તે પુરૂષથી બન્ને સ્રીઞાને દૂર ઊભી રાખીને તે બંનેને કહ્યું કે આ દૂર ઊભેલા પુરૂષને જે પેાતાના પ્રભાવથી સ્પર્શ કરી શકે તેને આ પુરૂષ પતિ ગણાય. આ સાંભળીને વ્યંતરીએ દિવ્ય શક્તિ વડે હાથ લંબાવી તે કાર્ય કર્યું. એટલે તરતજ રાણીએ તેના હાથ પકડી લીધા અને કહ્યું કે તું તે વ્યંતરી છે, વાસ્તે તું તારે સ્થાનકે જા. એવી રીતે ન્યાય આપવાથી આ રાણીને લેકા વિમલ મતિવાળી કહેવા લાગ્યા. અનન્ત કર્માશાને જે જીતે તે અથવા જે અનન્ત જ્ઞાનાદિકથી યુક્ત ઢાય તે અનન્ત કહેવાય એ ચૌદમા જિનેશ્વરના નામના સામાન્ય અર્થ છે, આ પ્રભુ ગર્ભમાં આવતાં તેમની 7 Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત. માતાએ આકાશમાં જેનો અંત ન આવે એવડા મોટા અને ભમતું જોયું તથા અનેક રોની માળા જોઈ. વળી તેણે અનંત ગાંઠના દેરા કરી બાંયા અને એમ કરીને લેકિને તાવ કર્યો. આ બધે ગર્ભને પ્રભાવ જોતાં અનન્ત' નામને વિશેષ અર્થ જોઈ શકાય છે. * દુર્ગતિમાં પડતા જીને જે ધારણ કરે—બચાવે તે ધર્મ કહેવાય એ પંદરમાં તીર્થકરના નામનો સામાન્ય અર્થ છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી તેમની માતા દાનાદિક ધાર્મિક ક્રિયામાં વિશેષ ભાગ લેવા લાગી એ વાતને ધ્યાનમાં લેતાં ધર્મનાથનું નામ ચરિતાર્થ થાય છે. જે શાન્તિસ્વરૂપી હોય અથવા જે શાન્તિદાયક હોય તે શાન્તિ કહેવાય એ સોળમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમના પ્રભાવથી તેના નગમાંથી મરકીને ઉપદ્રવ શાન્ત થયે એ એના નામની વિશેષતા છે. - પૃથ્વી ઉપર જે રહે તે મુજુ એ સત્તરમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. એને વિશેષ અર્થ એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વમમાં રતન તૂપ પૃથ્વીને વિષે દીઠે તથા વળી ગર્જના પ્રભાવથી તેના પિતાના શત્રુઓ જુના જેવા નાના બની ગયા. આ ઉપરાંત દેશમાં કુન્દુ જેવા નાના જીવની પણ જ્યણા (યતના) થવા લાગી. આથી પ્રભુના નામની વિશેષતા જોઈ શકાય છે. જે સર્વોત્તમ મહાસત્ત્વવાળા કુળમાં ઉત્પન્ન થઈ તેની અભિવૃદ્ધિ કરે તે અર કહેવાય એ અઢારમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવતાં તેમની માતાએ સ્વમમાં રતોનો મને હક તેમજ વિશાળ અર (આરો) જે તે ઉપરથી પ્રભુના નામની વિશેષતા સૂચવાય છે. પરીષહ તેમજ રાગ-દ્વેષરૂપી મને જીતનાર તે મલ્લિ કહેવાય એ ઉપરથી ઓગણસમા તીર્થંકરના નામનો સામાન્ય અર્થ સમજી શકાય છે. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને છએ તુનાં પુષ્પોની માળાની શય્યામાં સુવાનો દેહદ થયે. દેવોએ તેમને આ મરથ પૂર્ણ કર્યો. આ પ્રકારનો ગર્ભને પ્રભાવ જાણીને તેમનું “મદ્વિ” એવું નામ પાડવામાં આવ્યું છે તેની વિશેષતા છે. જગતની ત્રિકાલ અવસ્થાનું મનન કરે તે મુનિ' અને જેનાં તે સુન્દર હેય તે સુવ્રત' કહેવાય એ બે ઉપરથી વીસમા તીર્થંકરના મુનિસુવ્રત નામનો સામાન્ય અર્થે સૂચિત થાય છે. અત્ર વિશેષતા એ છે કે તેમની માતા તેઓ ગર્ભમાં આવ્યા ત્યાર પછી વિશેષતા વ્રતનું પાલન કરવા લાગ્યા. પરીષહ તેમજ ઉપસિગને નમાવી દેનારા નમિ કહેવાય એથી એકવીસમા તીર્થ કરને સામાન્ય અર્થ જોઈ શકાય છે. વિશેષતા તો એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમના પિતાના વૈરી રાજાઓએ તેમના નગરને ઘેરો ઘાલે. આ વખતે તેમના પિતા ભયભીત બની Page #76 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-મીમાંસા, ગયા, પરંતુ તેમની માતાએ કિલ્લા ઉપર ચડીને શત્રુઓ તરફ વાંકી દૃષ્ટિએ જોયું એટલે તેઓ ક્ષોભ પામી ગયા અને તેમને શરણે આવી તેમને પગે લાગ્યા. ધર્મચક્રની નેમિરૂપ હોય તે નેમિ કહેવાય એ ઉપરથી બાવીસમા તીર્થંકરના નામનો સામાન્ય અર્થ સમજી શકાય છે. અત્ર વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ રવમમાં અરિષ્ટ રસનું ચક્ર આકાશમાં ઉછળતું દીઠું. | સર્વ ભાવને જે જાએ તે પાર્થ કહેવાય એ ત્રેવીસમા તીર્થંકરના નામને સામાન્ય અર્થે છે. તેની વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી એક દિવસ રાત્રે અંધારામાં તેમની માતાએ પોતાની પાસે થઈને જતો સર્પ જે. સર્ષના માર્ગમાં પતિને હાથ છે એ જતાં તેણે તેનો હાથ ઊંચકી લીધે. આથી જાગીને તેણે કહ્યું કે હે દેવી! મારો હાથ તમે કેમ ઊંચો કર્યો ત્યારે રાણીએ જવાબ આપ્યો કે અહિંઆ થઈને સર્પ જતો હતો. રાજાએ દી મંગાવી તપાસ કરી તો તે વાત સાચી નીકળી. આથી રાજાએ વિચાર્યું કે આ ગભનો પ્રભાવ છે. જ્ઞાનાદિક ગુણે કરીને વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય એ ચોવીસમા તીર્થકરના નામને સામાન્ય અર્થ છે. વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી તેમને માતપિતાની અદ્ધિની વૃદ્ધિ થઈ. આ પ્રમાણેને ચોવીસે તીર્થકરોનાં નામને સામાન્ય તેમજ વિશેષ અર્થ છે. તેમાં ઉપસંહારરૂપે વિશેષ અર્થ ઉપર પ્રકાશ પાડનારી આવશ્યકસૂત્રની નીચે મુજબની ૧૦૮૦ થી ૧૦૯૧ સુધીની ગાથાઓ અત્ર આપવી અનાવશ્યક નહિ ગણાય. " उरूसु उसभलंछण उसभं सुमिणमि तेण उसभजिणो । अक्खेसु जेण अजिआ जणणी अजिओ जिणो तम्हा ॥ अभिसंभूआ सासत्ति संभवो तेण वुच्चई भयवं । अभिणंदई अभिक्खं सक्को अभिणंदणो जेण ॥ जणणी सव्वत्थ विणिच्छएसु सुमइत्ति तेण सुमइजिणो। पउमसयणमि जणणीइ डोहलो तेण पउमाभो ॥ गब्भगए जं जणणी जाय सुपासा तओ सुपासजिणो । जणणीऍ चंदपियणमि डोहलो तेण चंदाभो । सव्वविहीसु अ कुसला गब्भगए तेण होइ सुविहिजिणो । पिउणो दाहोवसमो गभगए सीयलो तेणं ॥ महरिहसिज्जारुहणंमि डोहलो तेण होई सिजंसो। पूएइ वासवो जं अभिक्खणं तेण वसुपुजो॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ઉપાત. विमलतणुबुद्धि जणणी गन्भगए तेण होइ विमलजिणो । रयणविचित्तमतं दामं सुमिणे तओऽणंतो ॥ गब्भगए जं जणणी जाय सुधम्मत्ति तेण धम्मजिणो । जाओ असिवोवसमो गब्भगए तेण संतिजिणो ॥ थूहं रयणविचित्तं कुंथुं सुमिणमि तेण कुंधुजिणो । सुमिणे अरं महरिहं पासइ जणणी अरो तम्हा ॥ वरसुरहिमल्लसयणंमि डोहलो तेण होइ मल्लिजिणो । जाया जणणी जं सुव्वयत्ति मुणिसुव्यओ तम्हा ॥ पणया पञ्चंतनिव्वा दंसियमित्ते जिणंमि तेण नमी । रिट्ठरयणं च नेमिं उप्पयमाणं तओ नेमी ॥ सप्पं सयणे जणणी तं पासइ तमसि तेण पासजिणो । इ नायकुलंति अ तेण जिणो वद्धमाणुत्ति ॥ " વ્યાકરણ–વિચાર આ ૮૬ પદ્મના કાવ્યમાં કાઇ પણ સ્થળે વ્યાકરણના નિયમ ન સચવાયેા હોય એમ જોવામાં આવતું નથી. જોકે ૬૭ મા પદ્યમાં વાપરેલ વખારાની માં અને ૭૫ મા પધમાં વાપરેલ થનારાન્ત માં ‘ અશની' શબ્દ ઈકારાન્ત હોઇ શકે કે કેમ એ શંકા રહે છે. પરંતુ તે પણ વ્યાકરણ—સિદ્દ છે, કેમકે ‘અશનિ' શબ્દ પુસ્રીલિંગ હાવાથી હરવ ઇકારને દીધું ઈકારમાં લઇ જવાય છે. વિશેષમાં આ કાવ્યમાંના ૭૨ મા પધમાં ‘ આરમ્ભે ’ અને ‘ત્ત્વ'ની સંધિ ‘આરÆચેવ ’ કરવામાં આવી છે તે ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે, કેમકે ધણે ભાગે આવી સંધિના ભાગ્યેજ દર્શન થાય છે. વળી શ્રીરોાભન મુનીશ્વરકૃત સ્તુતિ-વિશતિકાના છઠ્ઠા પદ્યમાં જેમ ‘ વેળવઃ ’ અને ‘ સ્તુવન્તિ ’ની સંધિ કરતાં વિસર્ગના લાપ કર્યો છે, તેમ આ કાવ્યના પ૯ મા પદ્યમાં ‘તાઃ’ અને ‘સ્ત’ની સંધિ કરતાં પણ વિસર્ગના લાપ કર્યો છે. આ વાત વ્યાકરણના નિયમ અનુસાર છે ( જીએ સ્તુતિ-ચતુર્વિશતિકાનું ૩૭ નું પૃષ્ઠ ). શબ્દાલંકાર-સમીક્ષા~~~ આ કાવ્યમાં પાદાન્તમાં અમુક અક્ષરાની સમાનતારૂપી શબ્દાલંકાર પ્રધાન પદ ભગવે છે. તેમાં દ્વિતીય અને ચતુર્થ ચરણાની સમાનતારૂપ અલંકારથી વિભૂષિત પદ્યોની સંખ્યા ૨૮ ની છે ( જુએ પધો ૨૫–૨૮, ૬૯-૯૨). ૫૫મા પદ્મમાં પ્રથમનાં બે ચરણાની અંતમાં આઠ આઠ અક્ષરા સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણેામાં છેવટના સાત સાત અક્ષરા સમાન છે. આવું પદ્ય આ કાવ્યમાં એકજ છે. પાદાંતસમસપ્તાક્ષરપુનરાવૃત્તિરૂપ અલંકારથી શાભતાં પદ્યોની સંખ્યા ચારની છે ( પત્રો પ૭-૬૦). પ્રથમનાં બે Page #78 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-મીમાંસા, ૫૩ ચરણમાં છેવટના સાત અક્ષરો સમાન અને બાકીનાં બે ચરણમાં છેવટના છ અક્ષરો સમાન હોય એવું ફક્ત એક જ ૫૬ મું પદ્ય છે. પાદાન્તસમષડક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભતાં એવાં ચાર પધો છે (પદ્ય ૩૧, ૬૨-૬૪). વળી પ્રથમ બે ચરણ પરત્વે આ વાતને મળતાં આવતાં પરંતુ બાકીનાં બે ચરણમાં તો પાંચ પાંચ અક્ષરોની સમાનતાથી શોભતાં એવાં પોની સંખ્યા પણ ચારની છે (જુઓ ૫ ૧, ૩૮, ૪૦, ૬૭). આથી વિપરીત લક્ષણવાળાં અર્થાત પ્રથમ અને દ્વિતીય ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષર સમાન હોય એવાં અને બાકીનાં બે ચરણમાં છેવટના છ છ અક્ષરો સમાન હોય એવાં ૨૦ માં અને ૨૨ મા એમ બે પડ્યો છે. પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત પદ્યોની સંખ્યા ૧૨ ની છે ( જુઓ પદ્ય ૨, ૪, ૧૭-૧૮, ૨૧,૨૩,૨૯,૩૦,૩૭,૫૪,૬૧ ). પ્રથમ અને દ્વિતીય ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન હોય, જયારે બાકીનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન હોય એવાં સાત પડ્યો છે (જુઓ પઘો ૩,૫,૧૨, ૨૪,૩૨, ૪૯,૬૫). જે પદ્યનાં પ્રથમનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરોની સમાનતા હેય અને બાકીનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરની સમાનતા હોય એવાં ચાર પદ્યો છે (જુઓ પધો ૧૧,૧૩,૩૯,૪૩). પ્રથમનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન હોય અને બાકીનાં બે ચરણમાં ત્રણ ત્રણ અક્ષરો સમાન હોય એવું ફક્ત એક જ ૪૧ મું પદ્ય છે. પાદાન્તસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત પદ્યોની સંખ્યા ૧૪ ની છે (જુઓ પદ્યો ૬-૮, ૧૪-૧૬, ૪૨,૪૪, ૫૦-૫૩,૬૬,૬૮). જે પધનાં પહેલાં બે ચાર માં છેવટના ચાર ચાર અક્ષરો સરખા હોય અને બાકીનાં ચરણોમાં છેવટના ત્રણ ત્રણ અક્ષરો સમાન હોય એવાં નવમા અને દશમા એમ બે પદ્યો છે. આ સિવાયના અન્ય પ્રકારના યમકથી પણ અલંકૃત બીજાં પડ્યો છે. જેમકે ૧૩ માં અને ૩૬ મા પદ્યમાં પ્રત્યેક ચરણમાં બીજા, ત્રીજા અને ચોથા અક્ષરોની, જયારે ૩૪ મા અને ૩પ મા પદ્યમાં પ્રથમ સિવાયના પ્રત્યેક ચરણમાં આ પ્રમાણેની અને પ્રથમ ચરણમાં ત્રીજા, ચેથા અને પાંચમા અક્ષરોની પુનરાવૃત્તિ અને ૯૦થી ૯૬ સુધીનાં ચાર પઘોમાં આનાથી ચડિયાતી પુનરાવૃત્તિ અર્થાત પ્રત્યેક ચરણમાં પ્રથમના બે અક્ષરની અને સાથે છેવટના ત્રણ અક્ષરોની પુનરાવૃત્તિ દૃષ્ટિ-ગોચર થાય છે. આ ઉપરાંત પાદાન્તાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી વિભૂષિત એટલે કે પ્રથમ ચરણના અન્તના અક્ષરોથી દ્વિતીય ચરણને પ્રારંભ અને દ્વિતીય ચરણના અન્તના અક્ષરોથી તૃતીય ચરણનો પ્રારંભ અને તેના અન્તના અક્ષરથી ચોથા ચરણને પ્રારંભ થતો હોય એવાં ચાર પધો છે (જુઓ પધો ૪૫-૪૮). આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે બે ચરણેની સદૃશતારૂપી યમક પ્રધાન પદ ભગવે છે, કેમકે તેનાં પઘોની સંખ્યા ૨૮ ની છે. એવી રીતે પાદાંતામુકાક્ષરપુનરાવૃત્તિરૂ૫ યમકમાં પાદાન્તસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમક વિશેષતઃ દૃષ્ટિ–ગોચર થાય છે, કેમકે તેવાં પઘો બધાં મળીને ચૌદ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત, છંદ સંબંધી વિચાર– કવીશ્વર શ્રીબપ્પભદ્રિસૂરિએ આ ચતુર્વિશતિકારૂપી કાવ્ય વિવિધ પ્રકારના છંદમાં રચીને પિતાનું છંદ શાસ્ત્રનું પ્રાવીણ્ય સિદ્ધ કરી બતાવ્યું છે. આ કાવ્યમાં “વૃત્તી તેમજ જાતિ” એમ બન્ને જાતનાં પઘો જોઈ શકાય છે. ઘણાખરાં પશે તો વૃત્તમાંજ રચાયેલાં છે. આઠ આઠ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી યુક્ત એવા અનુછુ, જેવા નાના વૃત્તથી માંડીને તે સત્તાવીસ અક્ષરવાળા પ્રત્યેક ચરણથી યુક્ત એવા સ્રગ્ધરા જેવા મોટા વૃત્તથી આ કાવ્ય વિશેષ શેભે છે. એકંદર રીતે આ કાવ્યમાં બાર જાતના છેદે છે –(૧) અનુછુપ, (૨) આર્યા–ગીતિ, (૩) ઈન્દ્રવજા, (૪) ઉપજાતિ, (૫) ગીતિ, (૬) કુતલિમ્બિત, (૭) પૃથ્વી, (૮) પ્રમાણિકા, (૯) માલિની, (૧૦) વસંતતિલકા, (૧૧) વૈતાલીય અને (૧૨) સ્ત્રગ્ધરા. આ બધા છેદમાં અનુક્રુપ અને પૃથ્વી વૃત્તિમાં ઘણાં પદ્ય રચાયેલાં છે. આ વાત નીચેના કાષ્ઠક ઉપરથી જોઈ શકાય છે. છંદનું નામ પડ્યાંક સંખ્યા છંદેનુશાસન પ્રમાણે લક્ષણ અનુષ્ટ ૨૫-૨૮, ૪૫-૪૮, ૧૬૯-૭૪, ૭૬ यो ल्गावनुष्टुब् આયંગીતિ ૪૧-૪૪, ૪૯-પર चेऽष्टमे स्कन्धकम् ઇન્દ્રવજા तो जो गाविन्द्रवज्रा ઉપજાતિ जतजा गावुपेन्द्रवज्रा, एतयोःपर __ योश्च सङ्कर उपजातिश्चतुर्दગીતિ ૮૧-૮૪ ક્રિઃ પૂર્વાર્ધ તિઃ [ રાધા દ્રતલિખિત ૫-૮, ૩૩-૩૬, ૭૭-૮૦ नभभ्रा द्रुतविलम्बितम् પૃથ્વી ૯-૧૨, ૨૯-૩૨, ૫૩-૫૬, ૮૯-૯૨ जसजस्यलगाः पृथ्वी जैः પ્રમાણિકા जौ लगौ प्रमाणी માલિની ૩૭-૪૦,૫૭-૬૧,૮૫-૮૮ नौ म्यौ यो मालिनी વિસન્તતિલકા ૧-૪, ૨૧-૨૪, ૬૧-૬૪ भौ जौ गौ वसन्ततिलका વૈતાલીય ૧૬-૨૦ ओजे पण्मात्रा र्लगन्ता युज्यष्टौ न युजि षट् सन्ततं ला न समः परेण गो वैतालीयम् સધરા ૪ પ્રસ્ત બ્રૉ ઍ શિઃ ઘm : ૧-૨ ૪૬ માં પદ્યના પ્રથમ ચરણમાં છઠ્ઠા અને સાતમાં અક્ષરો લઘુ હોવાથી, ૪૮ મા પદ્યના પ્રથમ ચરણમાં પાંચ અક્ષર ગુરૂ હોવાથી, ૬૯ માં પદ્યના તૃતીય ચરણમાં પાંચમો અક્ષર ગુરૂ તથા છઠ્ઠા અને સાતમા અક્ષર લઘુ હોવાથી, ૭૩ માં પદ્યના પ્રથમ ચરણમાં આ પ્રમાણે હકીકત હોવાથી અને તેના વ્રત ચરણમાં પાંચમો અફાર ગુરૂ હોવાથી તેમજ ૭૪ મા પદ્યના તૃતીય ચરણમાં છઠ્ઠા અને સાતમા અક્ષરો લઘુ હોવાથી આ પઘોમાં “અનુષ્ટપુનાં સામાન્ય રીતે અપાતા (જુઓ ૪૬ મું પૃ૪) લક્ષણનો ભંગ થતો જોવાય છે. છતાં પણ તેના વિતાનાદિક બહુ પ્રકારો હોવાથી આ પઘો દૂષિતજ છે એમ કહી શકાય નહિ. . ૩ આ છંદનું બીજું નામ “સ્કક' છે. કે આ ત્રણ ૫ઘો ત્રણ જુદી જુદી જાતના ‘ઉપાતિ' વૃત્તમાં રચાયેલાં છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ કાવ્યમીમાંસો. ચતશતિકાની અન્ય સ્તુતિઓ સાથે સરખામણી– - વીસ તીર્થકરોની સ્તુતિરૂપ અનેક કાવ્યો છે એમ જૈન ગ્રન્થાવલી (પૃ. ૨૭૬–૧૭૭) ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં આ શ્રીબપ્પભક્ટિરિકૃત ચતુર્વશતિકા ઉપરાંત ધર્મઘોષ, સિદ્ધાન્તસાગર, જિનેશ્વર, સેમદેવ, પદ્મવિજય, મેરૂવિજય, હેમવિજય, યશવિજય, શોભન પ્રમુખ મહર્ષિઓએ રચેલી રસુતિઓ સંબંધી ઉલ્લેખ છે. આ બધી સ્તુતિઓના દર્શન કરવાને તે હું ભાગ્યશાળી થયો નથી, પરંતુ આમાંની મેરવિજયજીએ, શોભનમુનિજીએ, 'યશવિજયજીએ તેમજ ધર્મષરિજીએ રચેલી સ્તુતિઓના સદર્શનથી મારા આત્માને હું પવિત્ર કરવા પામ્યો . તેમાં વળી મેરૂવિજયજીકૃત “ચતુર્વિશતિજિનાનન્દરતુતિ' અને શોભનમુનીશ્વરકૃત “સ્તુતિચતુર્વિશતિકાનું તો અધ્યયનાથે ભાષાન્તર કરવાનું સદ્ભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે. અત્ર સમસ્ત રસુતિઓ સંબંધી વિચાર ન કરતાં પ્રરતુતમાં સ્તુતિ-ચતુર્વિશતિકા, ચતુવશતિજિનાનન્દસ્તુતિ અને ચતુર્વશતિકા પર વિચાર કરવામાં આવે છે, કેમકે આ ત્રણ રસ્તુતિઓમાં કથંચિત્ સદૃશતા-વિસદૃશતા દૃષ્ટિ–ગોચર થાય છે. પ્રથમ તો એ સહજ જોઈ શકાય છે કે આ ત્રણે સ્તુતિઓનો વિષય સમાન છે. અર્થાત જેમ રતુતિ–કદમ્બક (ધોઈ-જેડા)માં પ્રથમ રતુતિ અમુક એક તીકરની, બીજી સમસ્ત તીર્થકરોની, ત્રીજી આગમની અને એથી શાસનાનુરાગી દેવ-દેવીની હોય છે તેમ આ ત્રણે રસ્તુતિઓમાં ચોવીસ તુતિ-કદમ્બકે છે. વિશેષમાં આ પ્રત્યેક તુતિમાં મુખ્યતઃ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં થઈ ગયેલા ઋષભસ્વામી પ્રમુખ ચોવીસ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવી છે. બીજું, દરેક રસુતિમાં ૯૬ પડ્યો છે અને તે યમકથી અલંકૃત છે. ત્રીજું આ પ્રત્યેક સ્તુતિ સંરકૃત ભાષામાં રચવામાં આવી છે. હવે આપણે ઉપર્યુકત ત્રણ રસ્તુતિઓમાં જે અરસ્પરસ વિશિષ્ટતા રહેલી છે તે જોઈ લઈએ. પ્રથમ તો ઉપલેક દૃષ્ટિએ વિચાર કરતાં એ જોઈ શકાય છે કે સ્તુતિચતુવંશતિકા અને ચતુર્વિશતિના વિવિધ જાતનાં છંદમાં રચવામાં આવી છે, જ્યારે ચતુર્વિશતિજિનાનસ્તુતિ તે ફક્ત એક જ જાતના વૃત્તમાં રચાયેલી છે. વિશેષમાં ચતુવંશતિજિનાનન્દસ્તુતિમાં ફક્ત ચરણ-સદૃશતારૂપ યમક છે, જયારે બીજી બે તુતિઓમાં આ ઉપરાંત અન્ય પ્રકારના યમકો પણ નજરે પડે છે. ત્રીજી વિશિષ્ટતા એ છે કે સ્તુતિ–ચતુર્વિશતિકામાં બે સ્થળે યોની અને ચતશતિકામાં એક સ્થળે યક્ષની રતુતિ કરી છે, જયારે ચતુર્ઘશતિજિનાનન્દસ્તુતિમાં તે દેવીઓની સ્તુતિ કરેલી છે. ચોથી વિશિષ્ટતા એ છે કે ચતશતિજિનાનદસ્તુતિ પજ્ઞ ટીકાથી અલંકૃત છે, જયારે બાકીની બે સ્તુતિ ચતુશતિકા અને ચતુર્વિશતિકા તેવી નથી. - ૧ એમણે પણ ટીકાથી વિભૂષિત એન્દ્રસ્તુતિ રચી છે. ૨ એન્દ્ર-સ્તુતિ સ્તુતિ-ચતુર્વિશતિકાની પ્રતિકૃતિરૂપ હોવાથી જે બાબત સ્તુતિ-ચતુર્વિશતિકાને માગૂ પડે છે, તે વાત તેને પણ લાગુ પડે છે એ વાત ધ્યાનમાં રાખીને અત્ર ત્રણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાત. આ બાબતેાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી નીચે મુજબની બાબત ધ્યાનમાં આવે છે. (૧)સ્તુતિ-ચતુર્વિશતિકામાં ૧૮ જાતના છંદો છે, જ્યારે ચતુર્થાંવશતિકામાં ૧૨ જાતના છંદે છે અને વિશતિજિનાનન્દસ્તુતિમાં એકજ જાતના ‘વસંતતિલકા' નામના છંદ છે. (૨) શેાભનસ્તુતિમાં ચરણુ–સદૃશતારૂપી ચમક પ્રધાન પદ ભાગવે છે (જ્યારે ચતુવિંશતિજિનાનન્દસ્તુતિમાં તે એજ યમક છે). ત્યાં આ યમક ઉપરાંત બીજા બે પ્રકારના યમંકા પણ દૃષ્ટિગાચર થાય છે (જીએ પધો ૧૭–૨૦, ૮૯-૯૨). ચતુર્વંશતિકામાં અમુક અક્ષરાની પુનરાવૃત્તિ અને કેટલીક વાર ચરણાની સદૃશતારૂપી યમક વિશેષતઃ જોવામાં આવે છે. આ યમક ઉપરાંત અન્ય પ્રકારના ચમકા પણ ત્યાં નજરે પડે છે ( જુએ પો ૪૫–૪૮, ૯૩–૯૬). ખાસ કરીને ૪૫ માથી તે ૪૮ મા સુધીનાં પોમાં જે યમક વિશેષ છે તે આ સિવાયની બીજી બે સ્તુતિઓમાં જોવામાં આવતા નથી. (૩) સ્તુતિ-ચતુર્વિશતિકામાં તેમજ ચતુર્થાંશતિકામાં પ્રથમ સ્તુતિ-કદમ્બકમાં શ્રુત–દેવતાની સ્તુતિ કરવામાં આવી છે, જ્યારે આ વાત મે વિજયકૃત સ્તુતિને લાગૂ પડતી નથી. વિશેષમાં શાભનમુનીશ્વરે એકની એક દેવીની બે વાર (જેમકે રાહિણી, કાલી અને અંબા દેવીની) અને અપ્પભટ્ટિસૂરિજીએ શ્રુત--દેવતાની ત્રણ વાર અને વળી કાલી, મહાકાલી અને અંબા, દેવીએની બબ્બે વાર સ્તુતિ કરી છે, જ્યારે મેરૂવિજયજીએ તે ફક્ત કાલી દેવીની બીજી વાર રસ્તુતિ કરી છે. વળી શાભન મુનીશ્વરે તેમજ અપ્પટ્ટિ આચાર્યે માટે ભાગે વિધા-દેવીઓની તુતિ કરી છે, જ્યારે મેવિજયજીએ શાસન–દેવીએની સ્તુતિ કરી છે. વિશેષમાં, સ્તુતિ ચતુર્થાંશતિકા સિવાયની એ સ્તુતિમાં દેવીએની સ્તુતિ કરવામાં જે ક્રમ સાચવ્યેા છે તે પ્રાય: સકારણ છે એમ સહેજ સમજી શકાય છે, જ્યારે સ્તુતિ-ચતુર્થાંવાતિકામાં કયા નિયમ અનુસાર એ કાર્ય કરવામાં આવ્યું છે તે વાત ધ્યાનમાં આવતી નથી. ૫૬ આ પ્રમાણેના વિવેચન ઉપરથી આ કાવ્યના સંબંધમાં પાઠક મહાશયે અમુક પ્રકારના અભિપ્રાય બાંધ્યા હશે. તે અભિપ્રાય અનુસાર જો તેને આ કાવ્ય–મન્દિરમાં પ્રવેશ કરવાની તીત્ર ઉત્કંઠા થઇ ઢાય તે તેને રખલિત કરવી યોગ્ય નહિ ગણાય એમ માની હું અહીંથી તેની રા લઉં છું એટલે હવે આ કાવ્ય–મન્દિરની સમીપ રહેલી વિષય-સૂચીરૂપી વાર્ટિઢામાં થઇને કાવ્ય-મન્દિરમાં સુખેથી પ્રવેશ કરવામાં તેને વિલંબ થશે નહિ. ભગતવાડી, ભુલેશ્વર, મુંબઇ) વીર સંવત ૨૪૫ર હીરાલાલ રસિકદાસ કાપડિયા, માત્ર શુક્લ સપ્તમી. ૧ આ કવીશ્વરે સોળ વિદ્યા-દેવીઓમાંથી પંદર વિદ્યા-દેવીઓની સ્તુતિ કરી છે, આ સંબંધમાં વધારે વિચારણીય હકીકત તો એ છે કે કાલી અને મહાકાલી નામની વિદ્યા-દેવીઓની ( તેમજ આ કાવ્યના આઠમા પદ્યમાં ધરણેન્દ્રની અગ્ર મહિષીથી વેરેટ્યા સમજવામાં આવે તો તેની પણ ) બબ્બે વાર સ્તુતિ કરી, પરંતુ સર્વાસા મહાજ્વાલા વિદ્યા-દેવીની તો એક વાર પણ તેમણે સ્તુતિ કરી નહિ તેનું શું કારણ હશે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ વિષય-સૂચી. - ૧૯ ૨૧ , છે જ વિષય પઘાં. વિષય પાક. શ્રીનાભિનન્દનની સ્તુતિ - જિન-વાણીને પ્રણામ [ પદ્યમીમાંસા, પદ્ય-ચમકાર.] વજશૃંખલા દેવીની સ્તુતિ २० જિનેશ્વરને પ્રાર્થના [પદ્ય-ચમત્કાર, વજશૃંખલા દેવીનું સ્વરૂપ ] [ સાંવત્સરિક દાન, સુવર્ણનો સિક્કો, પદ્ય-ચમત્કાર.] શ્રીપદ્મપ્રભની સ્તુતિ જૈન સિદ્ધાન્તની પ્રશંસા. [ પદ્ય-ચમત્કાર ] [ પદ્ય-ચમત્કાર ] સમસ્ત જિનેશ્વરોની સ્તુતિ શ્રત-દેવતાની સ્તુતિ ૪ [ પદ્ય-ચમકાર ] [પદ્ય-ચમત્કાર, શ્રુત-દેવતાનું સ્વરૂ૫] | જિન-મતનો વિચાર શ્રી અજિતનાથની સ્તુતિ | [ પદ્ય-ચમત્કાર ]. [ પદ્ય-મીમાંસા ] વજાંકુશી દેવીની સ્તુતિ જિનેશ્વરોની સ્તુતિ [ પદ્ય-ચમત્કાર, વજાંકુશી દેવીનું સ્વરૂપ ] [પા–ચમત્કાર, શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રી પાર્થ , શ્રી સુપાર્શ્વનાથનું સંકીર્તન ૨૫ - જિનસ્તેત્ર તેમજ તેનું ભાષાન્તર.] [ પા–મીમાંસા ] જિન-વાણીની પ્રશંસા જિનેશ્વરોનું કીર્તન ધરણેન્દ્રની પટ્ટરાણીની સ્તુતિ જિન-વાણીનો વિચાર [ ધરણેન્દ્ર] અપ્રતિચકા દેવીને પ્રાર્થના શ્રી શંભવનાથની સ્તુતિ [ અપ્રતિચકા દેવીનું સ્વરૂપ ] [પદ્ય-મીમાંસા, પદ્ય-ચમત્કાર ] શ્રીચન્દ્રપ્રભની સ્તુતિ સકલ જિનેશ્વરોને જન્માભિષેક ( [ જિનેશ્વરનાં પ્રાતિહાર્યો ] શ્રીસિદ્ધાન્તનો પરિચય જિનેશ્વરોનું સ્વરૂપ [ પધ-ચમતકાર ]. રોહિણી દેવીની સ્તુતિ [ પર્ષદા-વિચાર.] [ પદ્ય-ચમત્કાર, શ્રી રોહિણીનું સ્વરૂપ, જિનાગમનું સ્મરણ સોળ વિદ્યા–દેવીઓનાં નામ.] [ પદ્ય-ચમત્કાર ] છે કાલી દેવીની સ્તુતિ શ્રીઅભિનદનનાથની સ્તુતિ. [ પદ્ય-મીમાંસા ] [પદ્ય-ચમત્કાર, કાલી દેવીનું સ્વરૂપ ]. તીર્થકરોની સ્તુતિ શ્રીસુવિધિનાથને પ્રણામ [ પદ્ય-ચમત્કાર ] [ શબ્દાલંકાર-વિચાર] જિનવાણીની મનમોહકતા જિનેશ્વરોને વિજ્ઞપ્તિ પ્રજ્ઞપ્તિ દેવીની સ્તુતિ ૧૬ [ પદ્ય-ચમત્કાર, તીર્થંકરનાં દેહગત લક્ષણે, [ પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂપ ] કંદર્પ-મર્દન ] શ્રીસુમતિનાથની સ્તુતિ ૧૭ જિન-મતને પ્રણામ [ પદ્ય-ચમત્કાર ] માનવી દેવીની સ્તુતિ જિન-સમુદાયને પ્રાર્થના ૧૮] [ પદ્ય-ચમત્કાર, માનવી દેવીનું સ્વરૂ૫] 33 Page #83 -------------------------------------------------------------------------- ________________ વિષય-સૂચી. વિષય પઘાંક, વિષય પઘાંક. શ્રી શીતલનાથની સ્તુતિ ૩૭ જિનેશ્વરોનો વિજય [ પદ્ય-મીમાંસા, રાગ-રહિતથી શું સમજવું, [ પદ્ય-ચમત્કાર, શ્રત-જ્ઞાન, શ્રત-જ્ઞાનને કોપ–કદર્થના, મદ-વિડંબના ] | મહિમા, જિનેશ્વરના દેહનું વર્ણન ] જિનેશ્વરોની સેવા. ૩૮ જિન-વાણીનું પ્રાધાન્ય [પદ્ય-ચમત્કાર [ પદ્ય-ચમત્કાર ] સિદ્ધાન્તની સ્તુતિ ૩. માનસી દેવીની સ્તુતિ [ પદ્ય-ચમકાર] I ! [પદ્ય-ચમત્કાર, માનસી દેવીનું સ્વરૂપ ] પુરૂષદત્તા દેવીની સ્તુતિ. ૪૦ | શ્રીધર્મનાથની સ્તુતિ [ પદ્ય-ચમત્કાર, પુરૂષદત્તા દેવીનું સ્વરૂપ ]. [ પદ્ય-ચમત્કાર ] શ્રીશ્રેયાંસનાથને વન્દન જિનેશ્વરોને વિજ્ઞપ્તિ [પદ્ય-વિચાર, પદ્ય-ચમત્કાર ] જિન-વચનની પ્રશંસા જિન–પતિઓને પ્રણામ મહામાની દેવીની સ્તુતિ [ પદ્ય-ચમત્કાર ] [ મહામાનસી દેવીનું સ્વરૂપ ] જિન–વાણીને નમન શ્રીશાન્તિનાથને નમસ્કાર [ પદ્ય-ચમત્કાર ] [પદ્ય-ચમત્કાર ) જિનોનો ઉત્કર્ષ મહાકાલી દેવીની સ્તુતિ [ મહાકાલી દેવીનું સ્વરૂપ, વાહન-વિચાર, [પદ્ય-ચમકાર ] પદ્ય-ચમત્કાર ]. જૈન વચનની પ્રધાનતા કાલી દેવીની પ્રાર્થના શ્રીવાસુપૂજ્યનો મહિમા [ કાલી દેવીની સ્તુતિ પરત્વે વિચાર ] [પદ્ય-ચમત્કાર, ઉપાધ્યાયશ્રીયશોવિજયકૃત શ્રીકળ્યુનાથની સ્તુતિ શ્રી આદિનાથ-તવન, ઉપાધ્યાશ્રીવિનયવિજય- | રચિત શ્રીવૃષભ-સ્તવન તથા તેનાં ભાષાંતરો] જિનેશ્વરના દર્શનનો પ્રભાવ { [ પદ્ય-મીમાંસા, પદ્ય-ચમકાર] તીર્થકરોને વિનતિ ૪ [ પદ્ય-મીમાંસા ] [ પધ-ચમત્કાર ] જિન-વાણીનું માહાત્મ્ય જેિન–ન્દ્રાણી સંબંધી વિચાર ૭ [ પદ્ય-મીમાંસા, પદ્ય-ચમત્કાર ] [પદ્ય-ચમત્કાર, શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રી પાર્શ્વ ! મહાકાલી દેવીની સ્તુતિ જિનસ્તોત્ર તથા તેનો અનુવાદ ] [પદ્ય-મીમાંસા, પદ્ય-ચમકાર, ઉપાતિના ગૌરી દેવીની સ્તુતિ ૪૮. ચૌદ પ્રકારો] [પદ્ય-ચમત્કાર, ગૌરી દેવીનું સ્વરૂપ ] શ્રઅરનાથની સ્તુતિ શ્રીવિમલનાથનું સંસ્તવન [ પદ્ય-ચમત્કાર ] [ પદ્ય-ચમત્કાર ] જિન-સમુદાયની સ્તુતિ જિનસેવા ૫૦ જિન-વાણીની સ્તુતિ [પદ્ય-ચમત્કાર] વિરોધ્યા દેવીની સ્તુતિ જિન-વાણીની સ્તુતિ | [ વિરોધ્યા દેવીનું સ્વરૂ૫] ગાન્ધારી દેવીની સ્તુતિ પર શ્રીમલિનાથની સ્તુતિ [ ગાધારી દેવીનું સ્વરૂપ ] જિનેશ્વરોનો જન્મ-મહિમા શ્રીઅનન્તનાથની સ્તુતિ ૫૩. જિન-વાણીનો સ્વીકાર [ તીર્થંકરના નામ સંબંધી વિચારી [ પદ્ય-વિચાર ] ૪૫ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પઘાંક. ૮૬ 29 ૮૮ ৬৬ વિષય મૃતદેવતાની સ્તુતિ [મૃતદેવતાની સ્તુતિ સંબંધી વિચાર ]. શ્રી મુનિસુવ્રતનાથની સ્તુતિ સમગ્ર જિનેશ્વરોની સ્તુતિ જિન–મતની પ્રશંસા [મત–વિચાર ] શ્રુતદેવતાની સ્તુતિ શ્રી નમિનાથની સ્તુતિ [પદ્ય-મીમાંસા ]. જિનેશ્વરને પ્રાર્થના [ ચર્મ અને અસ્થિથી રહિત એટલે શું? મહાદેવનું સ્વરૂપ ] જિનશાસનને વિજય [ભા અને પ્રભામાં તફાવત ] અધુમા દેવીની સ્તુતિ [ અછુતા દેવીનું સ્વરૂપ ] શ્રીનેમિનાથને પ્રાર્થના વિષય-સૂચી. પઘાંક. વિષય ૭૬ જિનેશ્વરોની રતુતિ જિન-સિદ્ધાન્તનું મરણ અમ્બા દેવીની સ્તુતિ [ અખા દેવીની સ્તુતિ પરત્વે વિચાર, અરબા દેવીનું સ્વરૂપ, અમ્બિકાદેવીક૯૫ તેની છાયા તથા અનુવાદ ] ૮૦ શ્રી પાર્શ્વનાથને પ્રણામ ૮૧ જિનપતિઓને પ્રાર્થના જૈન સિદ્ધાન્તનું સ્વરૂપ ૮૨ યક્ષરાજની સ્તુતિ [ યક્ષરાજનું સ્વરૂપ ] [. શ્રીવીરપ્રભુની સ્તુતિ ૮૩ પદ્ય-મીમાંસા, મલિન જ્ઞાન ] જિનેશ્વરોની સ્તુતિ ૮૪ જિન-વચનને વિચાર અમ્બા દેવીની સ્તુતિ ૮૫ [મનુષ્યોનું વર્ગીકરણ ] જિનાઃ માત્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ Asos Saya NA AVITE C Page #86 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीनाभेयस्य स्तुतिः - श्रीबप्पभट्टिसूरिविरचिता ॥ चतुर्विंशतिका ॥ १ श्री ऋषभजिनस्तुतयः नम्रन्द्रमौलिगलितोत्तमपारिजातमालाचितक्रम ! भवन्तमपारिजात ! | 'नाभेय !' नौमि भुवनत्रिकपापवर्गदायिन् ! जिनास्तमदनादिकपापवर्ग ! ॥ १ ॥ - वसन्ततिलका जिनवराणां प्रार्थना जैन सिद्धान्त प्रशंसा दारिद्र्यमद्रिसमविग्रहतापनीय राशि प्रदानविधिना महताऽपनीय । यैर्दुःखशत्रुरिह जन्मवतामघानि निमन्तु ते जिनवरा भवतामघानि ॥ २ ॥ - वसन्त० यह दोपदारुदहनेषु रतः कृशानुः स्यादापदुर्व्यपि हि यत् स्मरतः कृशा नुः । यद् वृष्टिरेव परिदाहिषु मेघजालं जैनं मतं हरतु तद् गुरु मेघजालम् ॥ ३ ॥ चसन्त० श्रुतदेवतासंकीर्तनम् - यां द्राग् भवन्ति सुरमन्त्रिसमा नमन्तः सन्त्यज्य मोहमधियोऽप्यसमानमन्तः । Page #87 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिका. वाग्देवता हतकुवादिकुला भवर्णात् सा पातु कुन्दविकसन्मुकुलाभवर्णा ॥ ४॥ १॥-वसन्त ० २ श्रीअजितजिनस्तुतयः अथ श्रीअजितनाथस्य स्तुतिः कुसुमबाणचमूभिरपीडित स्त्रिभिरतीव जगद्भिरपीडितः । सकललोकमवन् वृजिनाजितः शमयताद् दुरितानि जि'नाजितः ॥१॥ -द्रुतविलम्बितम् जिनेश्वराणां नुतिः कृतवतोऽसुमतां शरणान्वयं - सकलतीर्थकृतां चरणान् वयम् । सुरकृताम्बुजगर्भनिशान्तकान् - रविसमान् प्रणुमोऽघनिशान्तकान् ॥२॥-द्रुत० जिनवाणीप्रशंसा कृतसमस्तजगच्छभवस्तुता जितकुवादिगणाऽस्तभवस्तुता । अवतु वः परिपूर्णनभा रती मस्ते ददती जिनभारती ॥ ३ ॥-टुन ० धरणपट्टमहिलायाः स्तुतिः सुफणरत्नसरीसृपराजितां ..रिपुबलप्रहतावपराजिताम् । स्मरत तां धरणाग्रिमयोषितं जिनगृहेषु ययाऽश्रमयोषितम् ॥ ४॥२॥-द्रुत० १ तृतीयतुरीयचरणयोः पूर्वापरीभावोऽप्युपलभ्यते। २'चरणा.' इत्यपि पाठः । Page #88 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीशम्भवनाथस्य स्तुतिः - श्रीपट्टिसूरिकृतम् . ३ श्रीशम्भवजिनस्तुतयः नमो भुवनशेखरं दधति ! देवि! ते वन्दितामितिस्तुतिपराऽगमत् त्रिदशपावली वन्दिता । यदीयजननीं प्रति प्रणुत तं जिनेशं भवं 'निहन्तुमनसः सदाऽनुपमवैभवं ' शम्भवम् ' ॥ १ ॥ - पृथ्वी (८,९ ) सकल जिनेश्वराणां जन्माभिषेकः सुमेरु गिरिमूर्धनि ध्वनदनेकदिव्यानके श्रीसिद्धान्तपरिचयः - सुरैः कृतमवेक्ष्य यं मुमुदिरेऽतिभव्या न के | जगत्रितयपावनो जिनवराभिषेको मलं सदा सविधुनोतु नोऽशुभमयं घनाको मलम् ॥ २ ॥ - पृथ्वी अपेतनिधनं धनं बुधजनस्य शान्तापदं प्रमाणनयसङ्कुलं भृशमसदृशां तापदम् । जना ! जिनवरागमं भजत तं महासम्पदं यदीप्सथ सुखात्मकं विगतकामहासं पदम् ॥ ३ ॥ - पृथ्वी रोहिणीदेव्याः स्तुतिः -- शराक्षधनु शङ्खभृन्निजयशोवलक्षा मता कृताखिलजगज्जनाहितमहाबलक्षामता । विनीतजनताविपद्विपसमृद्ध्यभिद्रोहिणी ममास्तु सुरभिस्थिता रिपुमहीभिद् ' रोहिणी ॥४॥३॥ - पृथ्वी 竑 汝 竑 1 संबोधनार्थे वा । २ 'समस्तजगतां कृताऽहित०' इत्यपि पाठः । ३ 竑 Page #89 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिका. ४ श्रीअभिनन्दनजिनस्तुतयः अथ श्रीअभिनन्दननाथस्य स्तुतिः अभयीकृतभीतिमजनः __सुरपकृतातुलभूतिमजनः। यो भव्यमनोऽभिनन्दनः शिवदः सोऽस्तु जिनोऽभिनन्दनः ॥ १॥ -वैतालीयम तीर्थपतीनां नुतिः रक्षन्त्यचरं त्रसं च ये कृतचरणाः शतपत्रसञ्चये। अपवर्गोपायशोधनाः ते वः पान्तु जिना यशोधनाः ॥ २॥-वैता. जिनवाणीविलासः व्याप्ताखिलविष्टपत्रया पदचम्वा नयपुष्टपत्रया। या मुनिभिरभाजि नो दिता - सा वागस्तु मुदे जिनोदिता ॥ ३ ॥-वैता० प्रज्ञप्तिदेव्याः स्तुतिः तन्वाऽब्जमहादलाभया सह शक्त्याऽतुलमोदलाभया । मम भवतु महाशिखण्डिका 'प्रज्ञप्ती' रिपुराशिखण्डिका ॥ ४ ॥ ४ ॥-वैता० Page #90 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीसुमतिनाथस्य स्तुतिः - कुर्वन्तमुरुप्रभं जनं जिनसमूहस्य प्रार्थना नम्रमनङ्गतरुप्रभञ्जनम् । भक्त्या नुत सन्महोदयं 'सुमति' जिनं विकसन्महोदयम् ॥ १ ॥ श्रीबप्पभट्टिसूरिकृता. ५ श्रीसुमतिजिनस्तुतयः पोतत्वं वै भवोदधौ पततां यो गुरुवैभवो दधौ । वितरतु सोऽतामसं वरं जिनवाण्यै प्रणामः - निवहस्तीर्थकृतामसंवरम् ॥ २ ॥ - वैता० वज्रशृङ्खलादेव्याः स्तुतिः - संस्मरत रतां कुशेशये केनकच्छविं दुरिताङ्कुशे शये । छिन्त्ते भववासदाम या जिनवाक् साऽतिशिवा सदा मया । विनताऽभ्यधिकामसङ्गतां यच्छतु च च्युतकामसङ्गताम् ॥ ३ ॥ - चैता० जेई १ 'कनकरुचि' इत्यपि पाठः । ९ अहिताद्रिवज्रशृङ्खलां धरमाणामिह वज्रशृङ्खलाम् ॥ ४ ॥ ५ ॥ वैता० ॐ * - वैतालीयम् आई Page #91 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. ६ श्रीपद्मप्रभजिनस्तुतयः →or- - अथ श्रीपद्मप्रभनाथस्य स्तुतिः वर्णेन तुल्यरुचिसम्पदि विद्रुमाणां पुष्पोत्करैः सुरगणेन दिवि द्रुमाणाम् । अभ्यर्चिते प्रमदगर्भमजे यशस्ये 'पद्मप्रभे' कुरुत भक्तिमजेयशस्ये ॥१॥ -वसन्ततिलका समस्त जिनेश्वराणां स्तुतिः ये मजनोदकपवित्रितमन्दरागा स्तोषेण यानलमुपासत मन्दरागाः। .. धर्मोदयाब्धिपतने वनराजिनाव स्ते पान्तु नन्दितसदेवनरा जिना वः॥ २॥-वसन्त० जिनमतविचारः शच्यादिदिव्यवनितौघधवस्तुत ! त्व___ मव्याहतोदितयथाविधवस्तुतत्त्व!। स्थानं जिनेन्द्रमत ! नित्यमकम्प्रदेहि जन्माद्यनन्तविपदां शमकं प्रदेहि ॥३॥-वसम्त० षज्राङ्कुशीदेव्याः स्तुतिः अध्यास्त या कनकरुक् सितवारणेशं ____ 'वज्राङ्कुशी' पटुतराऽहितवारणे शम् । न ह्येकधैव विजये बहुधा तु सारं वज्राङ्कुशं धृतवती विदधातु साऽरम् ॥ ४ ॥६॥-वसन्स० Page #92 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पभट्टिसरिकृता. ७ श्रीसुपार्श्वजिनस्तुतयः अथ श्रीसुपार्श्वनाथस्य संकीर्तनम् आशास्ते यः स्तवै युष्मा-नित्यसौ ख्यातिभाजनः । श्री सुपार्श्व!' भवत्येव, नित्यसौख्यातिभा जनः ॥१॥ -अनुष्टुप जिनकदम्बककीर्तनम् जिनांही नौमि यौ जुष्टा-वानतामरसंसदा । आरूढौ दिव्यसौवर्णा-वानतामरसं सदा ॥२॥-अनु० जिनवाणीविचार: यशो धत्ते न जातारि-शमना विलसन् न या। साऽऽर्हती भारती दत्तां, शमनाविलसन्नया ॥३॥-अनु० अप्रतिचक्रादेव्याः प्रार्थना आरूढा गरुडं हेमा-भाऽसमा नाशितारिभिः । पाया'दप्रतिचक्रा' वो, भासमाना शितारिभिः ॥४॥७॥-अनु० ८ श्रीचन्द्रप्रभस्तुतयः अथ श्रीचन्द्रप्रभस्य स्तुतिः भवोद्भवतृषां भृशं कृतशिवप्रपं चामरैः ___ सहर्षमुपवीजितं वरवपुःप्रपञ्चामरैः। प्रभावलयकान्ततापहसितोरुचन्द्रप्रभं प्रणौमि परमेश्वरं विनयचारु 'चन्द्रप्रभम् ॥ १॥ ___-पृथ्वी (८, ९) जिनस्वरूपम् अवन्तु भवतो भवात् कलुषवासकादर्पकाः सुखातिशयसम्पदा भुवनभासकादर्पकाः । Page #93 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. विलीनमलकेवलातुलविकासभारा जिना मुदं विदधतः सदा सुवचसा सभाराजिना ॥२॥-पृथ्वी जिनागमस्मरणम् समस्तभुवनत्रयप्रथनसज्जनानापदः प्रमोचयति यः स्मृतः सपदि सज्जनानापदः । समुल्लसितभङ्गाकं तममलं भजै नागमं स्फुरन्नयनिवारितासदुपलम्भजैनागमम् ॥ ३ ॥-पृथ्वी कालीदेव्याः स्तुतिः अशिश्रियत' याऽम्बुजं धृतगदाक्षमालाऽघवान् यया बत विपूयते भयशमक्षमाऽलाघवा। घनाञ्जनसमप्रभा विहतघोतकालीहितं ममातुलमसौ सदा प्रविदधातु 'काली' हितम् ४॥८॥-पृथ्वी ९ श्रीसुविधिजिनस्तुतयः ---- momenअथ श्रीसुविधिनाथाय प्रणामः विमलकोमलकोकनदच्छद___ च्छविहराविह राजभिरामरैः । सततनूततनू 'सुविधेः' क्रमौ नमत हेऽमतहेठनलालसाः! ॥१॥ -द्रुतविलम्बितम् जिनेश्वरेभ्यो विज्ञप्तिः कलशकुन्तशकुन्तवराङ्कित कमतला मतलाभकरा नृणाम् । विगतरागतरा वितरन्तु नो हितमनन्तमनङ्गजितो जिनाः ॥२॥-दुत० . काशभारा' इत्यपि पाठः । २ 'धातुकाली०' इत्यपि पादः । Page #94 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पभट्टिसूरिकृता. जिनमताय प्रणामः अवमसन्तमसं ततमानयत् प्रलयमालयमागमरोचिषाम् । भुवनपावनपालनमर्कवज जिनमतं नम तन्नयवन्नहो! ॥३॥-त० मानवीदेव्याः स्तुतिः जयति सायतिसामकृदन्विता सुतरुणा तरुणाब्जसमद्युतिः। कजगता जगता समुदा नुता नतिमताऽतिमता भुवि 'मानवी' ॥४॥९॥-दुत० Excccccco ccom १० श्रीशीतलजिनस्तुतयः अथ श्रीशीतलनाथस्य स्तुतिः विहरति भुवि यस्मिन् देवलोकोपमानः समजनि नरलोकः 'शीतलो'कोपमानः । ऋजिमसलिलधाराधौतमायापरागः स भवतु भवभीतेः संशमायापरागः ॥१॥ -मालिनी (८, ७) जिनवराणामुपासना यमभिनवितुमुच्चैर्दिव्यराजीववार स्थितचरणसरोजं भव्यराजी ववार । जिनवरविसरं तं पापविध्वंसदक्षं शरणमित विदन्तो मा स्म विद्ध्वं सदक्षम् ॥२॥-मालिनी सिद्धान्तस्य स्तुतिः पटुररितिमिरौघव्याहतावर्यमेव प्रवितरति जनेभ्यो यः सदा वर्यमेव । Page #95 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. स हि बहुविधजन्मवातजैनः कृतान्तः कृतकुमतविघातः पातु जैनः कृतान्तः ॥ ३ ॥-मालिनी पुरुषदत्तादेव्याः स्तुतिः भ्रमति भुवि महिष्या याऽऽमहासिन्धु नाना कृतजिनगृहमालासन्महाऽसिं धुनाना। कनकनिभवपुःश्रीरञ्जसा साधिताया रुजतु 'पुरुषदत्ता'ऽस्मासु सा साधितायाः॥४॥१०॥-मालिनी ११ श्रीश्रेयांसजिनस्तुतयः अथ श्रीश्रेयांसनाथाय वन्दनम् विमलितबहुतमसमलं स्फुरत्प्रभामण्डलास्तसन्तमसमलम् । सकलश्रीश्रेयांसं प्रणमत भक्त्या जिनेश्वरं 'श्रेयांसम् ॥१॥ -आर्यागीतिः (स्कन्धकम्) जिनपतिभ्यः प्रणामः आनन्दितभव्यजनं घनाघघर्तिशिशिरशुभव्यजनम् । अभिवन्दे जिनदेव क्रमयुगलं सद्गुणैः सदाऽजिनदेव ॥२॥-आर्या जिनवाण्यै नमः जैनमुपमानरहितं वचो जगत्राणकारि नो पुनरहितम् । प्रणमत सन्महिमकरं भव्यमहाकुमुदबोधजन्महिमकरम् ॥ ३॥-आर्या० Page #96 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पटिसूरिकृता. महाकालीदेव्याः स्तुतिः या द्युतिविजिततमाला पविफलघण्टाक्षभृल्लसत्ततमाला । नृस्था सुषमं तनुता दसौ 'महाकाल्य'मर्त्यसामन्तनुता ॥ ४ ॥ ११ ॥-आर्या० १२ श्रीवासुपूज्यजिनस्तुतयः अथ श्रीवासुपूज्यस्य महिमा श्रीमते 'वासुपूज्याय', ज्यायसे जगतां नमन् । न मन्दोऽपि क्षणादेव, देवपूज्यो न जायते? ॥१॥ -अनुष्टुब् तीर्थकराणामभ्यर्थना ये नापिताः सुरुचितै-रुचितैर्दानवारिभिः। वारिभिर्वितते मेरौ, ते मे रौद्रं हरन्त्वघम् ॥ २ ॥-अनुष्टुब् जिनवाणीविचारः अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा। मतिप्रदानमादेया-ऽनमा देयाजिनेन्द्रवाक् ॥३॥-अनुष्टुब् गौरीदेव्याः स्तुतिः सौवर्णपट्टा श्रीगौरी, श्री गौरी' पद्महस्तिका । हस्तिकाया महागोधा-ऽऽगोधामध्वस्तयेऽस्तु वः ॥ ४ ॥१२॥-अनुष्टुब् १३ श्रीविमलजिनस्तुतयः अथ श्रीविमलनाथस्य संस्तवनम् - निजमहिमविजितकमलं प्रमदभरानम्रदेवपूजितकमलम् । Page #97 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. विमलस्य धामयुगलं__घनीयगुणसम्पदभिनुत क्रमयुगलम् ॥१॥ -आर्यागीतिः जिनसेवा शमिताखिलरुजि नानां भोजोदरलालितेऽतिचारु जिनानाम् । चरणयुगे दिविजनते __भक्तिं कुरु दुर्लभे भुवि जनते! ॥२॥-आर्या० जिनवाणीस्तुतिः विजितवती सुरवं द्या___ मापूरितवन्तमम्बुदं सुरवन्द्या। वीरस्य भवादवताद् वाणी केनापि न विजिता वादवता ॥३॥ -आर्य० गान्धारीदेव्याः स्तुतिः पविमुशलकरा लाभं शुभं क्रियादधिवसन्त्यतिकरालाभम् । कमलं रागान्धारी रणकृन्नीलप्रभोत्करा 'गान्धारी' ॥ ४ ॥ १३ ॥-आर्या० १४ श्रीअनन्तजिनस्तुतयः अथ श्रीअनन्तनाथस्य स्तुतिः निरेति गदवल्लरीगुपिलजन्मकान्तारतः प्रणम्य यमनीप्सितोपनतदिव्यकान्तारतः। अनन्तजिदसौ जयत्यभिमतायदो घस्मरः समस्तजगदंहसां हतकृतापदोघस्मरः ॥१॥ -पृथ्वी (८,९) Page #98 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पष्टिसूरिकता. जिनानां विजयः भवन्ति न यदानता वरविधावलीकाननाः श्रुतज्वलनभस्मसात्कृतभवावलीकाननाः । प्रपञ्चितजगढ़हदुरितकूपतारा जिना जयन्ति वपुषेह तेऽनुपमरूपताराजिना ॥२॥-पृथ्वी जिनवाण्याः प्राधान्यम् अवन्त्यखिलविष्टपाश्रितसभाजनासूनृता जयत्यमरयोगिभिः कृतसभाजना सूनृता । जिनेन्द्रगदिता नयादिवसुपाऽत्र गीर्वाणता मिता रिपुविभेदने कृतसुपात्रगीर्वाणता ॥ ३ ॥-पृथ्वी मानसीदेव्याः स्तुतिः निजाङ्गलतयोज्वला विशदवन्धुजीवाभया सिताङ्गविहगा हतानमदवन्धुजीवाऽभया । ज्वलज्ज्वलनहेतिका हरतु 'मानसी' तापदं शुभातिशयधान्यवृद्ध्यनुपमानसीता पदम् ॥४॥१४॥-पृथ्वी - १५ श्रीधर्मजिनस्तुतयः ।। अथ श्रीधर्मनाथस्य स्तुतिः समवसरणभूमौ सज्जितार्होदयायां नियतमभिदधौ यः सजिता! दयायाम् । जनयतु मुदमुद्यद्रागसौधर्मनामार्चितह रिपरिपूज्यो द्रागसौ 'धर्म'नामा ॥१॥ -मालिनी (८, ७) जिनवराणां विज्ञप्तिः यदुदयसधिगम्य मापदानन्दसत्र जगलुफरतहिंसं उमाप्र दानं दमं च । 10 Page #99 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिका. ददतु पदमुरुश्रीतेजि नानाशयं तु प्रतिभयमिह नोऽघं ते जिना नाशयन्तु ॥ २॥-मालिनी जिनवचनप्रशंसा परसमयरिपूणां संसदो दारहेतौ विहितविततमोहासं सदोदारहेतौ। जिनवचसि रता स्तापद्धतौ सत्यनीतौ दिविजमनुजलक्ष्मीपद्धती सत्यनीतौ ॥३॥-मालिनी महामानसीदेव्याः स्तुतिः असिफलकमणिश्रीकुण्डिकाहस्तिकाऽलं _प्रबलरिपुवनानां कुण्डिका हस्तिकालम् । मृगपतिमधिरूढा सा 'महामानसी' मा मवतु सुतडिदाभाऽसामहा मानसीमा॥४॥१५॥-मालिनी १६ श्रीशान्तिजिनस्तुतयः अथ श्रीशान्तिनाथाय नमः भव्यैः कथञ्चिदतिदुःखगभीरवापे___ सत्तारको जगति सम्यगभीरवापे । यस्तं नमामि विहितावमहानिशान्तं 'शान्ति' जिनं परमशान्तिमहानिशान्तम् ॥१॥ -वसन्ततिलका जिनानामुत्कर्षः यद्वाहवो वरपुरीपरमार्गलाभाः प्राप्ता यतश्च जगता परमार्गलाभाः। नत्वा च यांस्तुलितवैबुधराजि नाऽऽस्ते सिद्धौ जयन्त्यघदवाम्बुधरा जिनास्ते ॥२॥-बसन्त० Page #100 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पभट्टिसूरिकता. जैनवचसः प्रधानता यच्छृण्वतोऽत्र जगतोऽपि समाऽधिकारं बुद्धिर्भवत्यनुपतापि समाधिकारम् । तत् पावकं जयति जैनवचो रसादि भोगातिलोलकरणानवचोरसादि ॥ ३ ॥-वसन्त० कालीदेव्याः प्रार्थना धत्ते गदाक्षमिह दृक्पतिताञ्जनस्य __ कान्तिं च या गतवती पतितां जनस्य । आमोदलोलमुखरोपरिपातुकाली पद्मो यदासनमसौ परिपातु 'काली' ॥४॥१६॥-वसन्त० १७ श्रीकुन्थुजिनस्तुतयः अथ श्रीकुन्थुनाथस्य स्तुतिः हन्तुं महामोहतमोऽक्षमाणा मोजो नृणां योऽकृत मोक्षमाणा। यं चातिकृच्छ्राजनताऽऽप देवः स्थाप्यात् स 'कुन्थुः' शिवतापदे वः ॥ १ ॥ -इन्द्रवत्रा जिनदर्शनस्य प्रभावः संसाररूपः सुबृहन्नुदन्वा नलचि पीडानिवहं नुदन् वा । यदर्शनात् प्रापि जनेन नाकः स्तूयाजिनांस्तान् भुवने न ना कः? ॥ २ ॥-उपजातिः जिनवाणीमाहात्म्यम् वज्राशनी दुष्कृतपर्वतानां निर्वाणदानात् कृतपर्वतानाम् । Page #101 -------------------------------------------------------------------------- ________________ १६ चतुर्विंशतिकाः जिनेन्द्रवाणीमवदातनिष्ठां समाश्रयध्वं स्ववदातनिष्ठाम् ॥ ३ ॥-उप० महाकालीदेव्याः स्तुतिः घण्टेन्द्रशस्त्रं सफलाक्षमालं नृस्था वहन्ती विमला क्षमाऽलम् । वरेषु वः पातु तमालकान्ता देवी 'महाकाल्य'समालकान्ता ॥ ४ ॥ १७ ॥-उप० १८ श्रीअरजिनस्तुतयः अथ श्रीअरनाथस्य स्तुतिः स्तुत तं येन निर्वृत्या-मरञ्जि नवरञ्जनाः । विहाय लक्ष्मीर्जगता-'मरं' जिनवरं जनाः! ॥१॥ -अनुष्टुप जिनकदम्बकस्य स्तुतिः-- त्रिलोकीं फलयन् पातु, सद्मनःपादपां स वः। जिनौघो यस्य वन्द्याः श्री-सद्मनः पादपांसवः ॥२॥-अनुष्टुप् जिनवाक्रतुतिः जैन्यव्याद् वाक् सतां दत्त-माननन्दा न वादिभिः। जय्या स्तुता च नीतीना-माननं दानवादिभिः॥३॥-अनुष्टुप् वैरोठ्यादेव्याः स्तुतिः श्यामा नागास्त्रपत्रा वो, 'वैरोट्या'ऽरं भयेऽवतु। शान्तोऽरातिर्ययाऽत्युग्र-वैरोऽट्यारम्भयेव तु॥४॥१८॥-अनुष्टुप् Page #102 -------------------------------------------------------------------------- ________________ in श्रीवप्पट्टिसूरिकृता. १९ श्रीमल्लिजिनस्तुतयः अथ श्रीमल्लिनाथस्य स्तुतिः करोतु नो 'मल्लि'जिनः, प्रियं गुरु चिरं हतिम् । द्विषां च तन्यात् सिद्धेश्च, प्रियङ्गुरुचिरंहतिम् ॥१॥ -अनुष्टुप् जिनजन्ममहिमा-- जैनं जन्म श्रियं वर्ग-समग्रामं दधातु नः। क्षणदं मेरुशिरसः, समग्रामन्दधातुनः ॥२॥-अनुष्टुप् जिनवाण्याः स्वीकारः जिनस्य भारती तमो-वनागसङ्घनाशनीम् । उपेत हेतुमुन्नता-वनागसं घनाशनीम् ॥ ३ ॥-प्रमाणिका श्रुतदेवतायाः स्तुतिः वाग्देवी वरदीभूत-पुस्तिकाऽऽपद्मलक्षितौ । आपोऽव्याद् विभ्रती हस्तौ, पुस्तिकापद्मलक्षितौ।४।१९-अनुष्टुप् २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः श्रीमुनिसुव्रतनाथस्य स्तुतिः जयसि 'सुव्रत !' भव्यशिखण्डिना___मरहितापघनाञ्जननीलताम् । दधदलं फलयंश्च समं भुवाऽमरहितापघनां जननीलताम् ॥ १॥ __-दुतविलम्बितम् समग्रजिनवराणां स्तुतिः प्रतिजिनं क्रमवारिरुहाणि नः सुखचितानि हितानिः नवानि सम्।। Page #103 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिका. दधति रान्तु पदानि नखप्रभा सुखचितानि हि तानि नवानिशम् ॥ २॥-द्रुत० जिनमतप्रशंसा जयति तत् समुदायमयं दृशा मतिकवी रमते परमे धने । महति यत्र विशालबलप्रभा मतिकवीरमते परमेधने ॥३॥-द्वत० श्रुतदेवतायाः स्तुतिः श्रुतनिधीशिनि ! बुद्धिवनावली दवमनुत्तमसारचिता पदम् । भवभियां मम देवि ! हरादरा दवमनुत् तमसा रचितापदम् ॥ ४ ॥ २० ॥-द्रुत० ___२१ श्रीनमिजिनस्तुतयः अथ श्रीनमिनाथस्य स्तुतिः विपदां शमनं शरणं ___ यामि 'नर्मि' दूयमानमनुजनतम् । सुखकुमुदौघविकाशे यामिनमिन्दूयमानमनुजनतम् ॥ १॥ -गीतिः जिनेश्वराणां प्रार्थना यैर्भव्यजनं त्रातुं येते भवतोऽजिनास्थिरहिता ये। ईशा निदधतु सुस्था ये ते भवतो जिना स्थिरहिताये ॥ २ ॥ -गीतिः Page #104 -------------------------------------------------------------------------- ________________ ११ श्रीबप्पट्टिसरिकृता. जिनशासनस्य विजयः जिनशासनं विजयते विशदप्रतिभानवप्रभगमवत् । त्रिजगद् भवकान्तारं विशदप्रतिभानवप्रभं गमवत् ॥ ३॥-गीतिः अच्छुप्तादेव्याः स्तुतिः साऽच्छता'ऽव्याद् गौरी ह वाजिना याति या नमस्यन्ती। द्वैषमसिकार्मुकजिताऽऽहवा जिनायातियानमस्यन्ती ॥ ४ ॥ २१ ॥-गीतिः 5000000000 -मालिनी २२ श्रीनेमिजिनस्तुतयः अथ श्रीनेमिनाथायाभ्यर्थना चिरपरिचितलक्ष्मी प्रोज्झ्य सिद्धौ रतारा दमरसदृशमांवर्जितां देहि 'नेमे!'। भवजलधिनिमज्जजन्तुनिर्व्याजबन्धो ! दमरसदृशमया॑ वर्जितां देहिने मे ॥ १॥ जिनवराणां स्तुतिः विदधदिह यदाज्ञां निवृतौ शंमणीनां सुखनिरतनुतानोऽनुत्तमास्तेऽमहान्तः । ददतु विपुलभद्रां द्राग् जिनेन्द्राः श्रियं खः सुखनिरतनुता नोऽनुत्तमास्ते महान्तः ॥ २॥ -मालिनी जिनसिद्धान्तस्मरणम् कृतसुमतिबलर्द्धिध्वस्तरुग्मृत्युदोषं परममृतसमानं मानसं पातकान्तम् । Page #105 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. प्रति दृढरुचि कृत्वा शासनं जैनचन्द्र परममृतसमानं मानसं पात कान्तम् ॥३॥-मालिनी अम्बादेव्याः स्तुतिः जिनवचसि कृतास्था संश्रिता कम्रमानं समुदितसुमनस्कं दिव्यसौदामनीरुक् । दिशतु सतत मम्बा' भूतिपुष्पात्मकं नः समुदितसुमनस्कं दिव्यसौ दाम नीरुक् ॥४॥२२॥-मालिनी २३ श्रीपार्श्वजिनस्तुतयः अथ श्रीपार्श्वनाथाय प्रणामः-- नमामि जिन पार्श्व'! ते शमितविग्रहं विग्रह - महानिघनमेरुके वरद ! शान्त ! कृत्स्नापितम् । शुभैस्त्रिभुवनश्रियाः सुरवरैरनीचैस्तरा महानिघनमेरुकेऽवरदशान्तकृत् ! स्नापितम् ॥ १॥ -पृथ्वी जिनपतिभ्यः प्रार्थना मुखौघजलमण्डपां दुरितधर्मभृद्भ्यो हितां शुभव्यजनकामिताङ्कुशलसत्पताकारिणः । जिनेन्द्रचरणेन्दवः प्रवितरन्तु लक्ष्मी सदाऽऽ शु भव्यजनकामितां कुशलसत्पताकारिणः ॥ २ ॥-पृथ्वी जिनमतस्वरूपम् अशक्यनुतिकं हरेरपि भवादिनिर्दारणे स्वरूपममलनं मनसि किन्नरैरश्चितम् । नयर्जिनपतेर्मतं जन ! शिवस्पृहश्चेदिति स्वरूपममलं घनं मनसि किं न रैरै चितम् ? ॥३॥-पृथ्वी Page #106 -------------------------------------------------------------------------- ________________ यक्षराजस्य स्तुति: - श्रीपट्टिसूरिकृता. ई 11 जिनार्चनरतः श्रितो मदकलं न सुल्यस्यर्द द्विपं न मनसा धनै रतिसमानयक्षीजनः । जयत्यखिलयक्षराट् प्रथितकीर्तिरत्युन्नमद् विपन्नमनसाधनैरतिसमानयक्षीजनः ॥ ४ ॥ २३ ॥ - पृथ्वी और 3 २४ श्रीवीर जिनस्तुतयः ← अथ श्रीवीरनाथस्य स्तुतिः - नवा नवाऽपवर्गप्रगुणगुरुगुणत्रातमुद्भूतमुद् भूहोरोभवानां भवति घनभयाभोगदानां गदानाम् । नन्ताऽनन्ताज्ञमेवं वदति यमनघं भासुराणां सुराणां डोई पाता पातात् स ' वीरः' कृतततमलिनज्ञानितान्तं नितान्तम् ॥ १ ॥ - स्रग्धरा (७, ७, ७ ) २१ जिनेश्वराणां स्तुति: येऽमेये मेरुमूर्धन्यतुलफलविधासत्तरूपात्तरूपाः सतुः सनुत्यजीर्यपदि सुरजलैः प्रास्तमोहास्तमोहाः । जातौ जातौजसस्ते द्युतिचितिजितसत्कुन्ददन्ता ददन्तामध्यामध्यानगम्याः प्रशममिह जिनाः पापदानां पदानाम् ॥ ग्० जिनवचनविचारः दोषो दोषोरुसिन्धुप्रतरणविधिषु न्यायास्या यशस्याः प्रादुः प्रादुष्कृतार्थाः कृतनतिषु जयं सम्पराये परा ये । ते शान्तेशां नखांशुच्छुरितसुरशिरोराजिनाना जिनानामारामा राद्धिलक्ष्म्या वचनविधिलवा वो दिशन्तां दिशं ताम् ॥३॥ -स्रग्० Page #107 -------------------------------------------------------------------------- ________________ २५ चतुर्विंशतिका. अम्बादेव्याः स्तुति: सिंहे सिं लयाऽलं जयति खरनखैर्वीतनिष्ठेऽतनिष्ठे शुक्ले शुक्क्लेशनाशं दिशति शुभकृतौ पण्डितेऽखण्डिते खम् । याते या तेजसाऽऽढ्या तडिदिव जलदे भाति धीराऽतिधीरापत्याऽऽपत्यापनीयान्मुदितसमपरायधमं बाध' मम्बा' ||४||२४|| ॥ इति चतुर्विंशतिका समाप्ता ॥ -स्रग्० Page #108 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीवप्पभट्टिसूरिविरचिता ॥ ॥ चतुर्विंशतिका ॥ ( सटीका) assassinasan १ श्रीऋषभजिनस्तुतयः ।। REPRESERVERTERSTAR अथ श्रीनाभेयस्य स्तुतिः नमेन्द्रमौलिगलितोत्तमपारिजात____ मालार्चितक्रम ! भवन्तमपारिजात !। 'नाभेय' ! नौमि भुवनत्रिकपापवर्गदायिन् ! जिनास्तमदनादिकपापवर्ग! ॥ १॥ -वसन्ततिलका (८, ६) टीका पारिजाताः-कल्पगुमास्तेषां मालास्ताभिरर्चितौ क्रमौ यस्य तस्य संबोधनं हे पा० । अपगतमरिजातं यस्य तस्यामन्त्रणे । भुवनत्रिकं पातीति "क्वचित् डः" (सिद्ध-हेमे० अ० ५, पा० १, सू० १७१ ) "डित्यन्त्यस्वरादेः" ( सिद्ध० अ० २, पा० १, सू० ११४) इत्यनेनान्त्यस्य लोपः तस्यामन्त्रणम् । हे मोक्षदायिन् ! अस्तः कन्दादिकः पापवर्गो येन तस्यामन्त्रणे ॥१॥ अन्वयः नम्र-इन्द्र-मौलि-गलित-उत्तम-पारिजात-माला-अर्चित-क्रम! अप-अरि-जास! भुवनत्रिक-प! अपवर्ग-दायिन् ! जिन ! अस्त-मदन-आदिक-पाप-वर्ग ! 'नामेय'! भपस्तं मौमि। Page #109 -------------------------------------------------------------------------- ________________ મ ચતુર્વિંશતિકા. શબ્દાર્થ મન્ન“નમસ્કાર કરનારા, ફ્==સુરપતિ, ઇન્દ્ર મૌહિ=(૧) મસ્તક ; (૨) મુકુટ. હિત (૫૦ ૫૦ૢ)=પડેલી. ઉત્તમ=શ્રેષ્ઠ. પરજ્ઞાત=પારિાતક, કલ્પવૃક્ષ. માહા=માળા. ચિત (ધા॰ ( )=પૂજાયેલાં. મ=ચરણ. नम्रेन्द्र मौलिगलितोत्तमपारिजातमालाचितक्रम != હું નમસ્કાર કરનારા ઇન્દ્રોના મસ્તક (અથવા મુકુટ) ઉપરથી પડેલી શ્રેષ્ઠ પારિજાતકની માલાઓ વડે પૂજાયેલાં છે ચરણો જેનાં એવા! (સં૰) મવન્ત (મૂ॰ મત )=તમને, આપ સાહેબને Zq=વાચક અવ્યય. અરિશત્રુ, દુશ્મન. નામય ! (મૂ॰ સામેય )=હે નાભિ (નરેશ)ના નન્દન, હું ઋષભદેવ! નામ (ધા॰ સુ)=હું સ્તવું છું. મુવન=લોક, જગત્. ત્રિવ=ત્રણનો સમુદાય. [ ૧ શ્રીઋષભ પા=રક્ષણ કરવું. મુવનત્રિપ !=ડે. ત્રૈલોક્યના રક્ષક ! લવ =મોક્ષ, નિર્વાણ, ટ્રા=આપવું. લવમૅચિન !=હે મોક્ષના દાતાર ! ને ! (મૂ॰ બિન)=હે વીતરાગ, હૈ જિનેશ્વર ! સત્ત (ધા॰ ગમ્ )=ફેંકી દીધેલ, પરાસ્ત કરેલ. મન=મદન, કામદેવ. સાહિ=શરૂઆત. q=પાપ. યા=સમુદાય. નાત=સમૂહ. અરિજ્ઞાત ! દૂર થયો છે શત્રુ-સમૂહ જેનો સત્તમના પાપવર્ષ !=પરાસ્ત કર્યો છે કામદેવાદિક પાપ-સમુદાયને જેણે એવા! (સં) એવા! (સં૰) ( શ્લાકાર્થ શ્રીનાભિનન્દનની સ્તુતિ— “ નમરકાર કરનારા ઇન્દ્રોના મતક (અથવા મુકુટ ) ઉપરથી પડેલી એવી ઉત્તમ પારિજાતક (નામનાં પુષ્પા)ની માલા વડે પૂજાયેલાં છે ચરણા જેનાં એવા હે (નાથ) ! નષ્ટ થયા છે શત્રુ-સમૂહ જેનેા એવા હે (ઈશ)! હૈ ( વર્ગ, મર્ત્ય અને પાતાળરૂપી અથવા અધેલાક, તિર્થંગ્—લાક અને ઊર્ધ્વ-લોકરૂપી) ત્રણ ભુવનના પાલક! હું સેક્ષના દાતાર! હૈ વીતરાગ ! પરારત કર્યો છે કામદેવાદિક પાપ-સમુદાયને જેણે એવા હું (પરમેશ્વર)! હૈ'નાભિ(નરેશ )ના નન્દન ( અર્થાત્ ઋષભદેવ)! હું આપને તવું છું.”—૧ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા છન્દુઃશાસ્ત્રમાં પદ્ય' શબ્દથી ચાર ‘પદ્મ' યાને ‘ચરણ’વાળો છન્દ સમજવામાં આવે છે. આ પદ્યના વર્ણ અને માત્રાના ભેદને ધ્યાનમાં લઈને વૃત્ત અને જાતિ એમ બે પ્રકારો પાડેલા ૧ જૈન શાસ્ત્રમાં સૌધર્મપ્રમુખ ૬૪ ઇન્દ્રો માનવામાં આવ્યા છે. આની માહિતી સારૂં જીઓ શ્રીશાભનમુનીશ્વરકૃત સ્તુતિ--ચતુર્વિશતિકા (પૃ૦ ૩૧ ). ૨ કામદેવના સ્વરૂપ સારૂ બ્રુઓ ઉપર્યુક્ત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૨૪–૨૫ ). ૩–૪ નાભિ નરેશ અને તેમના પુત્ર શ્રીઋષભદેવ ઉપર સ્તુતિ-ચતુર્વિંશતિકાનું વિવેચન (પૃ૦ ૮, ૯) પ્રકાશ પાડે છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયા] चतुर्विशतिका. છે. અર્થાત્ જે પદ્યનાં ચરણે “વર્ણના નિયમને અનુસરીને રચાયાં હોય, તેને “વૃત્ત કહેવામાં આવે છે, જ્યારે જેનાં ચરણે “માત્રાને ધ્યાનમાં લઈને રચવામાં આવ્યાં હોય, તેને “જાતિ” કહેવામાં આવે છે. આ વાતના ઉપર નીચેનો શ્લોક પ્રકાશ પાડે છે – “ જંતુ છો, ત૬ દ્વિધા પરિવર્તતમા માત્રથા નાથને કાંતિ તો વૃત્તાંશવમ્ ” -અનુષુમ્. વિશેષમાં વૃત્તના ત્રણ પ્રકારે છે–(૧) સમવૃત્ત, (૨) અર્ધસમવૃત્ત અને (૩) વિષમવૃત્ત. તેમાં “સમવૃત્તનું લક્ષણ એ છે કે– "अङ्कयो यस्य चत्वारस्तुल्यलक्षणलक्षिताः।। તદઃરાહ્મતરીતે, સમવૃત્ત' પ્રવક્ષતે ” -વૃત્તરવાકર, શ્લોકાંક ૧૪. અર્થાત્ જે વૃત્તનાં ચારે ચરણે સમાન લક્ષણવાળાં હોય (અર્થાત્ જેનાં ચારે ચરણેને એકજ નિયમ લાગુ પડતો હોય), તેને છન્દ શાસ્ત્રના જાણકારો “સમવૃત્ત' કહે છે. “અર્ધસમવૃત્તનું લક્ષણ નીચે મુજબ છે – "प्रथमाडिसमो यस्य, तृतीयश्चरणो भवेत्। द्वितीयस्तुर्यवद् वृत्तं, तदर्धसम'मुच्यते ॥" -વૃત્ત લો. ૧૫. એટલે કે જે વૃત્તનાં પ્રથમ અને તૃતીય ચરણે સમાન હોય તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણો પણ સમાન લક્ષણથી લક્ષિત હોય, તે વૃત્ત “અર્ધસમવૃત્ત” કહેવાય છે. વિષમવૃત્તના સંબંધમાં સમજવું કે– “यस्य पादचतुष्केऽपि, लक्ष्म भिन्नं परस्परम् । તવાદુપિમ વૃત્ત, છાશાસ્ત્રવિરાવા ” -વૃત્ત શ્લોક ૧૬. અર્થાત્ જેનાં ચારે ચરણોનાં લક્ષણે એક બીજાથી ભિન્ન હોય, તે વૃત્તને છન્દ શાસ્ત્રમાં પ્રવીણ પુરૂ વિષમવૃત્ત' કહે છે. હવે પ્રથમ તો આપણે આ કાવ્યનું પ્રાથમિક પદ્ય “વૃત્ત છે કે “જાતિ' છે તેને નિર્ણય કરવો જોઈએ અને તે માટે “વર્ણ” અને “માત્રા પર વિચાર કરવો જોઈએ. તેમાં વર્ણના હસ્વ અને દીર્ઘ એમ બે પ્રકાશે છે. ( હસ્વ વર્ણની એક માત્રા અને ગુરૂ વર્ણની બે માત્રા ગણવામાં આવે છે.) વિશેષમાં અ, ઈ, , ત્રણ અને લ એ હસ્વ અક્ષરો યાને વણે છે, જ્યારે બાકીના આ, ઈ ઊ, *, એ, એ, ઓ અને ઔ એ સ્વરોને દીર્ઘ વણે કહેવામાં આવે છે. આ ઉપરાંત હસ્વ સ્વર પછી જોડાક્ષર કે અનુસ્વાર કે વિસર્ગ હોય, તો તે દીર્ધ ગણાય છે. વળી પાદને અને જે હસ્વ સ્વર હોય તો તેને વિકલ્પ દીર્ધ ગણવામાં આવે છે. આ વાતની નિમ્નલિખિત શ્લોક પણ સાક્ષી પૂરે છે. "सानुस्वारो विसर्गान्तो, दी? युक्तपरश्च सः। वा पादान्ते त्वसौ ग्वको, शेयोऽन्यो मात्रिको लघुः॥" -વૃત્ત ૦ ૯. Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્તુર્વિંતિકા. અર્થાત્ અનુસ્વાર સહિતનો વર્ણ તેમજ જેના અન્તમાં વિસર્ગ હોય તે, તથા કીધું તેમજ વળી જેની પાછળ સંયુક્ત વ્યંજન હોય, તે વર્ષે ‘ગુરૂ' જાણવો. પાક્રાન્તાત્મક વર્ણ માત્રામાં વિકલ્પે શુરૂ ગણાય અને સ્થાપનામાં વધુ સ્થપાય, જ્યારે બાકીનો એક માત્રિક વર્ણ લઘુ તેમજ સરલ ગણાય. ક્વિંચતા ગુરૂ વહુ લઘુ પણ ગણાય છે અને તે માટે નૃત્તરનાકરમાં કહ્યું પણ છે કે~ “વર્ટાવિદ વર્ષ, સંયોગઃ મસંશTM; / ચિતેન તેના વાદ્, લઘુતાપિ વિદ્ નુત્તેઃ ।' -વૃત્ત શ્લો૦ ૧૦. અર્થાત્——ચરણની આદિમાં રહેલા વર્ણનો સંયોગ ક્રમ-સંજ્ઞક છે અને તે વર્ણ આગળ રહેતાં પાછળનો વર્ણ ગુરૂ અને છે તોપણ તેને ક્વિચત્ લઘુ ગણાય. હવે ત્રણ વર્ણોના સમૂહને ગણ' કહેવામાં આવે છે અને વર્ણની ુસ્વતા અને દીર્ઘતાનો વિચાર કરતાં તેના જે આઠ પ્રકારો પડે છે, તે તરફ દષ્ટિપાત કરીએ, જે ગણમાં ત્રણે વણોં દીર્ઘ હોય, તેને મ (SS) ગણુ કહેવામાં આવે છે; જેનો પ્રથમ વર્ણ લઘુ યાને હસ્ત્ર અને બાકીના બે ગુરૂ યાને દીર્ધ હોય, તે ય (ISS) ગણુ કહેવાય છે; જેનો એકલો મધ્ય વર્ણજ હસ્વ હોય, તે ૪ (55) ગણ છે; જેનો ખાલી છેવટનોજ વર્લ્ડ ગુરૂ હોય, તે સ (US) ગણુ છે; જેનો છેવટનોજ વહુ લઘુ હોય તે ત (કડા) ગણુ છે; જેનો મધ્યમજ વણું ગુરૂ હોય, તે જ્ઞ (ડા) ગણુ છે; જેનો આદ્ય વર્ણ એકલોજ ગુરૂ હોય, તે મ (ડા) ગણુ છે; અને જેના ત્રણે વર્ણો લઘુ હોય, તે 7 (1) ગણુ છે. આ હકીકત નીચેના શ્લોક ઉપરથી જોઇ શકાય છે: “સર્વર્ડમાં મુલાન્તો, યાવન્તાહો તો । मध्याद्यैौ ज्भौ त्रिलो नोऽष्टौ भवन्त्यत्र गणास्त्रिकाः ॥" આ ઉપરથી તાત્પર્ય એ નીકળે છે કે એમ આઠ ગણો છે. વિશેષમાં અમુક વર્ણ અથવા તો ‘’ ‘” (અથવા [કવવા -વ્રુત્ત શ્ર્લો ૭. બધું મળીને મ, ૫, ૬, સ, ત, જ્ઞ, મ અને 1 હસ્વ છે કે દીર્ઘ છે તે દર્શાવવા ૪ અને ૧ એમ અક્ષરોનો ~' ‘-') ચિહ્નોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ વાત પણ સાથોસાથ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે દરેક છંદમાં ‘યતિ' એટલે વિશ્રામ-સ્થાન હોય છે, અર્થાત્ અમુક અક્ષરો સાથે બોલ્યા આદ વિરામ લઈ શાય છે. આ વિવેચન ઉપરથી જોઇ શકાય છે કે આ કાવ્યનું પ્રથમ પદ્ય સમવૃત્ત’માં રચાયેલું છે અને તેમાં એકંદર ૧૪ વર્ષાં છે. વળી તેમાં ત, મ, જ્ઞ અને ૬ એમ ચાર ગણો છે અને પહેલા આઠ અક્ષરો ખોલ્યા પછી તેમજ ત્યાર પછીના ખીજા છ અક્ષરો ઉચ્ચાર્યા બાદ અટકવાનું આવે છે. અર્થાત્ આ વૃત્તમાં એ યતિ' છે. આથી વૃત્તરનાકરમાં આપેલા— “કુત્તા ‘વસંતતિહા' તમના નો શ” છેલ્લા બે વર્ણો ગુરુ છે. (આટલું ઉમેરીને વાંચવું) Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ! રાશિ, –લક્ષણ મુજબ આ વૃત્ત વસંતતિલકા સિદ્ધ થાય છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ પાદ વિચારીએ. नम् रेन्द्र र । मौ लिंग। लि तोत् त । में पारि । जा त त भ ज ज ग ल આ પદ્યમાં પાદાન્ત અક્ષર જે કે હસ્વ છે, છતાં ઉપર્યુક્ત નિયમાનુસાર તેને દીર્ધ ગણી શકાય છે અને એથી કરીને વસંતતિલકાના ઉપર બાંધેલા લક્ષણ સાથે વિરોધ આવતો નથી. કેટલાકને ગણના આધારે બાંધવામાં આવેલાં લક્ષણ ઝટ ગળે ઉતરતાં નથી, તો તેમને સારૂ “નામ તેવું કામ એ વાક્યને ચરિતાર્થ કરનારા શ્રુતબોધ નામના છન્દ શાસ્ત્રને આધારે, આ તેમજ ત્યાર પછીના પોનાં લક્ષણે વિચારવામાં આવે છે. તેમાં વસંતતિલકાના સંબંધમાં કહ્યું છે કે "आयं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ __ यत्राष्टमं च दशमान्त्यमुपान्त्यमन्त्यम् । अष्टाभिरिन्दुवदने ! विरतिश्च पद्भिः વાજો ! “દત્તતિ' રિઢ ત થના " -મુત૦ લો૩૬. અર્થાત્ હે ચન્દ્રમુખી (ચતુરા) ! જે પદ્યમાં પહેલા, બીજા, ચોથા, આઠમા, અગ્યારમા, તેરમા તેમજ ચૌદમા અક્ષરો યાને વણે દીર્ઘ હોય અને જ્યાં આઠમે અને છ અક્ષરે વિરામ લેવાતો હોય, તેને હે કાન્તા ! (પડિતો) ખચિત “વસન્તતિલકા' કહે છે. આ પદ્ય-મીમાંસાનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે આ વસંતતિલકાનાં અન્ય નામે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. આ નામ તે બીજાં કોઈ નહિ પણ સિંહેદતા, ઉદ્ધર્ષિણ, મધુમાધવી તેમજ ઇન્દુવદના છે. પદ્ય-ચમત્કાર– શ્રીબ૫-ભદિસૂરિએ વિવિધ જાતના શબ્દાલંકારથી યુક્ત પદ્ય રચેલાં છે. તેમાં આ પ્રથમ પદ્ય યમક-વિશેષથી શોભી રહ્યું છે. આ પદ્ધ તરફ દષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે પ્રથમ અને દ્વિતીય ચરણના છેવટના છ અક્ષરો અને તૃતીય અને ચતુર્થ ચરણના છેવટના ૧ આ ચન્ય મહાકવિ કાલિદાસે રચ્યો છે એમ કહેવામાં આવે છે. એમાં ઇન્દોનાં લક્ષણો એટલાં સરસ આપ્યાં છે કે શ્રવણમાત્રથી તેનો બોધ થઈ જાય. વિશેષમાં આ ગ્રંથ શૃંગાર રસને પુષ્ટ કરે છે, કેમકે દરેક છંદનું લક્ષણ કાલિદાસે પોતાની પ્રિયાને ઉદ્દેશીને બાંધ્યું છે. ૨ “ામ રક્ષિતમમતાને!” તિ કાન્તર ૩ સરખાવો-“11 “ક્ષત્તિસિસ્ટા' તમr si Ti 'सिंहोद्धते'यमुदिता मुमिकाश्यपेन । 'उद्धर्षिणी'ति गदिता मुनिसैतधेन श्रीपिङ्गलेन फथिता 'मधुमाधवी'ति॥" - સમપ્રકર. Page #113 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [१ श्रीशिपપાંચ અક્ષરો સમાન છે. આ ઉપરથી આ પદ્ય પદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી અલંકૃત છે એમ કહેવું સર્વથા ખોટું નહિ ગણાય. जिनवराणां प्रार्थना दारिद्यमद्रिसमविग्रहतापनीय राशिप्रदानविधिना महताऽपनीय । यैर्दुःखशत्रुरिह जन्मवतामघानि निघ्नन्तु ते जिनवरा भवतामघानि ॥ २ ॥ -वसन्त० टीका यैर्जिनवरैरियं अपनीय-तिरस्कृत्य दुःखशत्रुरिह लोके अघानि-हतः। केन? अद्रिसमो विग्रहो-देहो यस्य तापनीयराशेस्तस्य प्रदानविधिस्तेन । किंविशिष्टेन ? महता वषेप्रमाणेन ॥२॥ अन्वयः __ यैः महता अद्रि-सम-विग्रह-तापनीय-राशि-प्रदान-विधिमा जन्मवतांदारियं अपनीय दुःखशत्रुः इह अघानि, ते जिन-वराः भवतां अघानि निघ्नन्तु । શબ્દાર્થ दारिध्धं (मू० दारिद्य )-हरिद्रता, गरीमा | दुःख-५, पी. अद्रि-पर्वत. शत्रु-दुश्मन, वैश. सम-समान. दुःखशत्रु: ३५ हुश्मन. विग्रह-हेड, शरी२. इह-मागतम. तापनीय-सुवर्ण, सोनु. जन्मवतां (मू० जन्मवत् )-प्राशीमोना. राशि-सो. अघानि (धा. हन्)-न्ट थतो वो. प्रदान-त्याग, हान. निघ्नन्तु(धा. हन्)-नाशरो. विधि-विधान, ४२j ते. ते (मू. तद् )-ते. अद्रिसमविग्रहतापनीयराशिप्रदान विधिना-पर्वत- जिन-पात२।१. समान छैनो सेवा सोनाना पसार्नु हानांवर-श्रेष्ठ. हेवा वडे. जिनवराः (मू० जिनवर )मिनेश्वरी, तीर्थरी. महता (मू० महत्)-विशाण. भवतां (मू० भवत् )-तभा. यैः (मू० यद्)-7 43. अघानि (मू० अघ)-पो. ૧ જિનવર’ શબ્દના અર્થ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૪). Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ 3 चतुर्विंशतिका. શ્લોકાર્થ જિનેશ્વરને પ્રાર્થના “પર્વતના સમાન શરીર છે જેનું એવા સુવર્ણના રાશિનું વિરતીર્ણ (અર્થાત એક વર્ષ પર્યત) દાન દેવા વડે કરીને જેમણે પ્રાણીઓના 'દારિને દૂર કરીને તેમના (તે) દુઃખરૂપ દુશમનને આ જગતમાં નાશ કર્યો, તે જિનેશ્વરે (હે ભો!) તમારાં પાપને સુતરાં નષ્ટ કરો.”—૨ સ્પષ્ટીકરણ સાંવત્સરિક દાન દરેક તીર્થકર દીક્ષા લે તે પૂર્વે અર્થાત ગૃહ-વાસને ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યત દાન દે છે. આ દાન કરતાં એવી ઉદ્દઘોષણ કરાવવામાં આવે છે કે જે જેનો અર્થી હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. આ પ્રમાણેની ઉદ્દઘોષણાનું શ્રવણ કર્યા બાદ યાચકો પ્રભુ પાસે દાન લેવા આવે છે. ઈન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જમ્ભક દેવતાઓ ઘણા સમયથી ભ્રષ્ટ થયેલું, સમશાનાદિક ગૂઢ સ્થલમાં રહેલું, માલિકી વિનાનું એવું રૂપ્ય (રૂપું), સુવણે, રન્નાદિક દ્રવ્ય અનેક સ્થલેથી લાવીને પ્રભુ સમક્ષ હાજર કરે છે. પ્રભુ બરોબર એક વર્ષ સુધી સૂર્યોદયથી માંડીને તે ભોજનના સમય સુધી દાન દે છે અને તેમાં પણ યાચકની પ્રાર્થનાનુસાર તેને દાન દેવામાં આવે છે. છતાં પણ એ ધ્યાનમાં રાખવું કે પ્રભુના અતિશયને લીધે કોઈ પણ યાચક અસંભવિત વસ્તુની કે અમર્યાદિત દાનની યાચના કરી શકતો નથી. દિન-પ્રતિદિન એક ક્રોડ અને આઠ લાખ સુવર્ણનું દાન દેવામાં આવે છે. આ પ્રમાણે ૩૬૦ દિવસ લેખે વર્ષ ગણતાં એક વર્ષમાં તીર્થંકર દીક્ષા લે તે પૂર્વે તે ત્રણસે અધ્યાસી કોડ અને એંસી લાખ (૩૮૮,૮૦૦૦૦૦૦) સુવર્ણનું દાન દે છે. ૧ દારિઘ અને તેનાથી થતી અવનતિ એ સંબંધમાં જુઓ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્કૃતિના ૧૨ મા પદ્ય ઉપરનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૫-૨૬). ૨ ભવ્યના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૪-૫). ૩-૪ કુબેર અને જુમ્ભક સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૨). ૫ “સુવર્ણ એ સેનાનો સિક્કો છે. (જુઓ મૃચ્છકટિક) વિશેષમાં આશરે ૧૭૫ ગ્રેઈન (ટ્ર) જેટલા સેનાના વજનનું નામ પણ “સુવર્ણ છે. અભિધાન-ચિતામણિ (કા. ૩, ૦ ૫૪૮) માં પણ કહ્યું છે કે “u rN, પરમો નિયતે સમુafa gવળતર પદ્ધ વસ્તુર્મિક્ષ u” -આર્યા. અર્થાત ૮૦ રત્તી યાને ૧૬ માષ અથવા ૧ કર્ષ જેટલા સોનાના વજનને “સુવર્ણ' કહેવામાં આવે છે. આ ઉપરથી એમ પણ માની શકાય કે સુવર્ણ નામના સિકકાનું વજન પણ ઉપર જણાવ્યા મુજબ હોય. વળી એચ. એચ. વિલ્સન (H. H. Wilson)ની ૧૧મી કૃતિ (vol.)ના ૪૭માં પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે કે આ સિક્કાની કીંમત ઓછામાં ઓછી આશરે ૯ રૂપિયા જેટલી હોવી જોઈએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ તવિંશતિકા. [१ श्रीस ५५-यमदार આ પદ્યનાં ચારે ચરણોના છેવટના પાંચ અક્ષરો સમાન છે. આથી કરીને આ પથ પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ ચમકથી અલંકૃત છે એમ જઈ શકાય છે. सैनसिद्धान्तप्रशंसा यद् दोषदारुदहनेषु रतः कृशानुः __ स्यादापदुर्व्यपि हि यत् स्मरतः कृशा नुः। यद् वृष्टिरेव परिदाहिषु मेघजाऽलं जैनं मतं हरतु तद् गुरु मेघजालम् ॥ ३॥ -वसन्त० टीका यम्मतं दोपदारुदहनेषु रतः कृशानुः स्यात्-भवेत् । नुः-पुरुषस्य । किंविशिष्टस्य ? स्मरतः । किं ? यत् उर्वी अपि आपत् कृशा-तन्वी भवति । यन्मतं वृष्टिरेव परिदहनशीलेषु । किंभूता ? मेघजाऽलं, तन्मतं, गुरु-विस्तीर्ण, मे-मम ॥ ३ ॥ अन्वयः यद् दोष-दारु-दहनेषु रतः कृशानुः, यद् स्मरतः नुः उर्वी अपि आपत् हि कृशा स्यात्, यद् परिवाहिषु अलं मेघ-मा वृष्टिः एव तद् जैनं मतं मे गुरु अघ-जालं हरतु । શબ્દાર્થ यद् (भू. या ) . कृशानुः (मू० कृशानु )-मलि. दोष-होष, पण. स्थात् (धा० अस् ) याय. दारु-१४, मा. आपद-आपत्ति, विपत्ति. दहन-भागते. उर्वी (मू० उरु)-मोटी. दोषदारदहमेपु-६५३पी ४ने मायाम. अपि-५२. रतः (मू• रत)-अनु२, मासस. | हि-निश्चयात्म अव्यय. ૧ આ પ્રકારના ચમકથી વિભૂષિત કાવ્ય જેવું હોય, તે સ્તોત્ર-રત્રાકરના દ્વિતીય ભાગના પત્રક 4ઢ-તરફ દ્રષ્ટિપાત કરો. ત્યાં જે વિહરમાણ-વિંશતિ-જિનસ્તવ નામનું કાવ્ય આપેલું છે, તેનું ફક્ત પ્રથમ પદ્ધ અત્ર ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. "सीमंधराधीश ! महाविदेह क्षोणीवतंसः सुमहा विदेह !। भवाम् भवसाविष! वै नतेऽव भीदोऽस्तु मे सग्विषदेचतेष!" - ति. Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] યમ્ (મૂ॰ ચટ્ )=જેને. ભરતઃ (મૂ॰ રમરત )=યાદ કરનારા. રજ્ઞા (મૂ॰ રૃા )=૧. સુઃ (મૂ॰ ? )=મનુષ્યની, સૃષ્ટિ (મૂ॰ વૃષ્ટિ )=વૃષ્ટિ, વરસાદ, =જ. પરિવાદિપુ (મૂ॰ પરિવાહિન)=સંતાને વિષે. મેઘ-મેઘ, જળનું વાદળું, નન્=ઉત્પન્ન થવું. મેઘજ્ઞા=મેઘથી ઉત્પન્ન થનારી, चतुर्विंशतिका. श्रुतदेवता-संकीर्तनम् - અરું=અત્યંત. જૈન (મૂ॰ જૈન )=જૈન, જિન-વિષયક, મતં ( મૂ॰ રત )=મત, દર્શન, સિદ્ધાન્ત. દરતુ ( ધા॰ ૬ )=હરો, નાશ કરો. đર્ (મૂ॰ તપ્ )=તે. મુદ્દ=વિસ્તીર્ણ. મૈં (મૂ॰ સર્ )=મારા, અન્ય-પાય. જ્ઞાહ-સમૂહ. લવનારું=પાપના સમૂહને. બ્લેકાર્થ જૈન સિદ્ધાન્તની પ્રશંસા “ જે (સિન્ફ્રાન્ત ) દૂષણરૂપ કાને બાળી નાંખવામાં અનુરક્ત અગ્નિના સમાન હાય, તેમજ જેનું મરણુ કરનારા માનવની ચાટી આપત્તિએ પણ ખચ્ચિત અલ્પ થઇ જાય ( અર્થાત્ તેને! અંત આવે) તથા જે ( સંસારના સંતાપથી) દગ્ધ થયેલાઓને વિષે શાંતિ અર્પણ કરવામાં) મેઘથી ઉત્પન્ન થયેલી અત્યંત વૃષ્ટિજ છે, તે જૈન શાસન મારા વિરતીર્ણ પાપ-સમૂહનો નાશ કરો. ''3 સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યનાં ચરણો તરફ દષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે તેનાં પ્રથમ અને દ્વિતીય થરણોના છેવટના પાંચ અક્ષરો અને બાકીનાં એ ચરણોના છેવટના ચાર અક્ષરો સમાન છે. 缺 દ यां द्राग् भवन्ति सुरमन्त्रिसमा नमन्तः संत्यज्य मोहमधियोऽप्यसमानमन्तः । वाग्देवता हतकुवादिकुला भवर्णात् સા પાતુ યુવિજ્ઞમુજીત્ઝામવાં ॥ 2 ॥ ? ॥ -વૃસત્ત टीका सा वाग्देवता भवर्णात् पातु । यां अधियोऽपि जना नमन्तः सुरमन्त्रिसमा મવન્તિ । મોઢું-અજ્ઞાન સંત્સગ્ય વિવિશિષ્ટ ? બલમાન, બસ-મધ્યતિનં ૬ પુર્• विकसन्मुकुलानां आभा - छाया यस्य वर्णस्य एवंविधो वर्णो यस्याः सा ॥ ४ ॥ २ Page #117 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ ૧ શ્રી ઋષભअन्वयः -સમાર્નમત મો સવંયા ચાં નમરતઃ 1-fધઃ વિ જુ-મ[િ1]-સમા મતિ તા --ધારિ-કુઢા, યુ-વિરજૂ-મુ-કામ-વળ વાજૂ-વતા મા-બTI (g) શબ્દાર્થ જાં (જૂ થ૬)=જેને. | =અનિષ્ટવાચક શબ્દ. =સત્વર, ઝટ. વારિકવાદી. અપરિગ્સ (પા. ૫)= થાય છે. ૬૪=સમૂહ, સમુદાય. H=દેવતા. તપુઢિા =નાશ કર્યો છે 'કવાદીના સમુદાયને [1]=પ્રધાન. જેણે એવી. =દેવગુરૂ(બહસ્પતિ)ના સમાન. મ=સંસાર. નમનઃ (પૂનમ)=નમસ્કાર કરનારા. ==ઋણ, દેવું, કરજ. સંયુજ (ધા. ત્યર)ત્યાગ કરીને, ત્યજી દઈને. માત=સંસારરૂપી કરજમાંથી. મોટું (પૂ. મોદ)=મેહને, અજ્ઞાનને. =બુદ્ધિ, મતિ. રા (મૂળ તત્)=. ત્તિ =અવિદ્યમાન છે બુદ્ધિ જેને વિષે એવા, જડ. urg (ધા • TI)=રક્ષણ કરો, બચાવો. સમાન તુલ્ય. કુકમોગરાનું ફૂલ. અત્તમ=નિરૂપમ, અસાધારણ વિસત (ધ. ફૂ )=વિકાસ પામતી, ખીલતી. અત્તર-મધ્યવર્તી, આન્તરિક. મુદકળી, કલિકા. થરૂકવાણી. ૩મા છાયા, કાતિ. જેવા -દેવતા. વ=વર્ણ, રંગ, વાતા =સરસ્વતી, કૃત-દેવતા. સુવિકરમુકુઢામેવ-કુન્દની વિકસ્વર થતી દૂત (કા )=નષ્ટ કરેલ. કલિકાની છાયા જેવો વર્ણ છે જેનો એવી. ફ્લેકાર્થ બુત-દેવતાની સ્તુતિ “અસાધારણ તેમજ આન્તરિક એવા અજ્ઞાનને ત્યજી દઈને, જેને નમસ્કાર કરનારા જડ (મનુષ્યો) પણ બૃહસ્પતિસમાન બને છે, તે શ્રુત-દેવતા કે જેણે કુવાદીઓના કુલને સંહાર કર્યો છે તેમજ વળી જેને વર્ણ કુન્દ(કુસુમ)ની વિકસ્વર થતી કલિકાની કાંતિને જે છે, તે સરસ્વતી (હે ભવ્ય જન ! તમને) ભવરૂપી કરજમાંથી બચાવો.”–૪ સ્પષ્ટીકરણ પધ-ચમત્કાર આ પદનાં ચારે ચરણેને છેવટના પાંચ અક્ષરો સમાન છે. આથી કરીને આ પદ્ય પણ દ્વિતીય પરની માફક પાદાંતસમપંચાક્ષર પુનરાવૃત્તિરૂપ યમકથી અલંકૃત છે. ૧ ખોટા તર્ક ઉઠાવનાર. ૨ આ કાવ્યના ૭૬મા તેમજ ૮મા શ્લોકમાં પણ શ્રુત-દેવતાની સ્તુતિ કરવામાં આવી છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તતયઃ ] चतुर्विंशतिका. શ્રુત-દેવતાનું સ્વરૂપ શ્રત-દેવતાના સંબંધમાં એવો ઉલ્લેખ છે કે તે શ્રતની અધિષ્ઠાયિકા છે. વળી તેનો વર્ણ ચન્દ્ર, ક્ષીર, હિમ ઈત્યાદિના જેવો ધવલ છે અને તે કમલના ઉપર આરૂઢ થાય છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ પુસ્તક અને માલા વડે અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ વણ અને કમલથી વિભૂષિત છે. આ દેવીના સંબંધમાં નીચેનો શ્લોક પણ વિચારવા જેવો છે. "प्रकटपाणितले जपमालिका कमलपुस्तकवेणुवराधरा। धवलहंससमा श्रुतवाहिनी gg કુરિવં મુવિ માતા ” -હૂતવિલમ્બિત. Page #119 -------------------------------------------------------------------------- ________________ ehsanasarannas 5 २ श्रीअजितजिनस्तुतयः । Brezsensensuur अथ श्रीअजितनाथस्य स्तुतिः कुसुमबाणचमूभिरपीडित स्त्रिभिरतीव जगद्भिरपीडितः । सकललोकमवन् वृजिनाजितः शमयताद् दुरितानि जिनाजितः ॥ ५॥ -द्रुतविलम्बितम् टीका जिनश्चासावजितश्च स जिनाजितो दुरितानि शमयतात् । किं० १ कुसुमबाणस्यकन्दर्पस्य चम्बः शब्दाद्यास्ताभिः अपीडितः । त्रिजगद्भिः ईडितः-स्तुतः। किं कुर्वन् ? अवन्-रक्षन् , (कं?) सकललोकं, (कस्मात् ?) वृजिनं-पापं तदेवाजिः-संग्रामस्ततः॥५॥ अन्वयः ___ कुसुम-पाण-चमूभिः अ-पीडितः, त्रिभिः जगद्भिः अपि अतीव ईडितः, वृजिन-आजि-तः सकल-लोकं अवन् जिन-अजितः' दुरितानि शमयतात् । શબ્દાર્થ कुसुम-५०५, . सकल-समस्त. पाण-माए. लोक-1, दुनिया, विश्व कुसुमधाण-५०५ छ मानेन ते, महेच. सकललोकं-समरत भगतने. चमू-१२४२, सेना, शेन. अवन् (मू० अवत् )-पाना२१, २६ ४२ना। कुसुमबाणचमूभिः अभवनी सेनाको ५. वृजिन=५. पीडित (धा० पीड्)-:मी थये. आजि-संयाभ, सा. अपीडिता नलि पीयेस. वृजिनाजितः-पा५३५ संग्रामथी. त्रिमिः (मू.नि)-त्रए पहे. शमयतात् (धा० शम्)-शांत ७२, नए री. अतीव-अत्यंत. दुरितानि (मू• दुरित)-पापोन. जगद्भिः (मु० जगत् )-सतो पो. अजित-पतिनाथ, मीन तीर्थ २. ईडितः (मू० ईडित)-स्तुति ४२रायेस. | जिनाजितःमति निन. Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયઃ ] चतुर्विंशतिका. લેકાર્થ શ્રી અજિતનાથની સ્તુતિ– કંદર્પના સૈન્ય વડે નહિ પીડાયેલા એવા, તથા ત્રણે જગત વડે પણ અત્યંત રસ્તુતિ કરાયેલા, તેમજ પાપરૂપ સંચામથી સમસ્ત વિશ્વનું રક્ષણ કરનારા એવા અજિત જિનેશ્વર (હે ભવ્ય--જન! તમારાં) પાપને નષ્ટ કરો.”—૫ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– પદ્ય-ચમત્કારમાં આ કાવ્યમાંના તૃતીય પદ્યને મળતું આવતું આ પદ્ય (તેમજ ત્યાર પછીનાં ત્રણ પો) દ્વતવિલંબિત છંદમાં રચાયેલ છે. આ છંદનું લક્ષણ એ છે કે “अयि कृशोदरि! यत्र चतुर्थकं गुरु व सप्तमके दशमं तथा। विरतिजं च तथैव विचक्षणढुंतविलम्बितमित्युपदिश्यते ॥" -શ્રુત૦ ૦ ૩૦. અર્થાત હે સૂક્ષમ અંગવાળી! જે સમવૃત્તના ચેથા, સાતમા, દશમા અને અંત્ય અર્થાત્ બારમા અક્ષરો દીર્ઘ હોય છે, તે વૃત્તને પરિડતો “દુતલિખિત કહે છે. આ વૃત્તમાં ૪, ૫, મ અને એમ ચાર ગણે છે. આથી કરીને એનું લક્ષણ એમ પણ બાંધવામાં આવે છે કે “द्रुतविलम्बितमाह नभौ भरौं" આ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ પ્રતિ દષ્ટિ–પાત કરીએ, - ममिपी तिः जिनेश्वराणां नुति: कृतवतोऽसुमतां शरणान्वयं सकलतीर्थकृतां चरणान् वयम् । सुरकृताम्बुजगर्भनिशान्तकान् रविसमान् प्रणुमोऽघनिशान्तकान् ॥ ६ ॥ -તૃત ૦ -૧ આ દ્વિતીય જિનેશ્વર અજિતનાથના ચરિત્રનું દિગ-દર્શન કરવું હોય, તો સ્તુતિ-ચતુર્વિશતિકા (પ૦ ૩૪) તરફ દૃષ્ટિપાત કરો. Page #121 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિંશતિકા. टीका सकलतीर्थकृतां चरणान् वयं प्रणुमः । किंविधान् ? कृतवतः । किं ! शरणान्वयंशरणप्रवाह असुमतां । सुरकृताम्बुजगर्भमेव निशान्तं गृहं येषां ते सुर० । “ शेषाद्विभाषा (a)” (સિદ્ધ૦ ૪૦ ૭, ૧૪૦ ૩, સૂ૦ ૭) કૃતિ (T) પ્રત્યયઃરવિસમાન-સૂર્યસમાન્ । અતઃ અપનેવ નિશા તથા અન્તા-વિન રાજાઃ || ૬ | વ્ય: ૪ વયં સાજી-તીર્થરતા નુ-મતાં રાજા-અન્વયં ધૃતવત:, જી<-ત-ક્ષમ્યુન-૧ર્મ-નિરાન્તાજૂ, ધિ-સમાન, અધ-નિરાા-અતષ્ઠાન ચરળાનૢ પ્રભુમાં | શબ્દાર્થ મૃતવતઃ (મૂ॰ તથ7)=કરેલા. અનુ=પ્રાણ, અન્નુમતાં (મૂ॰ અનુમ1 )=પ્રાણીઓના. રા=શરણ, અચાવ. અન્વય=સંતતિ, પ્રવાહ. ગળાવયં=શરણની સંતતિને તીર્થં=(૧) ચતુર્વિધ સંઘ; (૨) દ્વાદશાંગી; (૩) પ્ર મ ગણધર. કરનાર. તીર્થંકૃત-તીર્થંકર, તીર્થપતિ. સાતીથતાં-સર્વ તીર્થંકરોના. ચળાવ્ (મૂ॰ ચરળ )=પાદેને, ચરણોને. વયં (મૂ॰ ગમતૂ )=અમે. ( [ ૨ શ્રીઅજિત કૃત (ધા॰ )=કરેલ, રચેલ. અવુ-જલ. અનુન=જલમાં ઉત્પન્ન થાય તે, કમલ. ગમ=મધ્ય ભાગ. નિશાત=ગૃહ. સુતાયુનામનિરાન્તદાન-દેવ-રચિત ક્રમલોનો મધ્ય ભાગ છે ગૃહ જેનું એવા. વિ=સૂર્ય, સૂરજ. વિસમા=સૂર્યસમાન. પ્રશુક્ષ્મ (ધા૦ ૩ )=સ્તુતિ કરીએ છીએ. નિશ=રાત્રિ, રાત. બન્ત=અન્ત આણનારા, વિનાશ કરનારા. નિશાતાન=પાપરૂપી રાત્રિનો અંત આણુનારા, ફ્લેકાર્થ જિતેશ્વરાની સ્તુતિ— “ પ્રાણીઓના શરણની સંતતિને કરેલાં (અર્થાત્ અનેક ભવ્ય જીવા વડે આશ્રય લેવાયેલાં) એવાં, તથા દેવ-રચિત કમલને મધ્ય ભાગ છે ગૃહ જેનું એવાં, વળી સૂર્યસમાન અને ( અતએવ) પાપક્ષી રાત્રિના અંત આણનારાં એવાં 'સમરત તીર્થપતિએનાં ચરણાને અમે રતવીએ છીએ.'' દ્ ૧ જિનેશ્વરનાં ચરણોની નીચે દેવતાઓ કમલ સ્થાપે છે એ અત્ર સૂચવવામાં આવ્યું છે. આ વા તની ભક્તામર-સ્તાત્ર (શ્લો॰ ૩૨) પણ સાક્ષી પૂરે છે. આ હકીકત ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૦૨ ) પણ પ્રકાશ પાડે છે. ૨ સમસ્ત તીર્થપતિઓથી ગત ચોવીસીના ચોવીસ તીર્થંકરો સમજવા એ તો દેખીતી વાત છે. છતાં પણ આ સંબંધમાં વિશેષ માહિતી જોઇતી હોય તો સ્તુતિ-ચતુર્વિશતિકાના પૃ૦ ૩૭-૩૯ તરફ દૃષ્ટિપાત કરો. Page #122 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ તેમજ ત્યાર પછીનાં બે પદ્ય પણ પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભે છે, કેમકે તેનાં ચારે ચરણોમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન છે. ૧ આ પ્રકારના યમકથી વિભૂષિત એવું એક આઠ પદ્યનું શ્રી પાર્શ્વજિન-સ્તોત્ર શ્રીજિનપ્રભસૂરિએ રચેલું છે. તે નીચે મુજબ છે – * શ્રા! ઘાતજારns! प्रोत्सर्पदेमःकफमागराज!। सतां हृतासत्परिणामरागं રય સંતુનઃ સ્થTMામ ” in 1 -ઉપજાતિ. હે શ્રીપાર્થ! જેનાં ચરણને પ્રણામ કર્યો છે નાગરાજે (ધરણે) એવા હે નાથ! વધતા જતા એવા પાપરૂપી કફ પ્રતિ (તેનો વિનાશ કરવામાં) સુંઠ સમાન ! હે જન્મ-રહિત (જિનેશ્વર )! નાશ કર્યો છે સજજનોના દુષ્ટ પરિણતિવાળા રાગને જેણે એવા તથા સ્થિરતારૂપી ગુણમાં મેરૂસમાન એવા તને અમે સ્તવીએ છીએ.” "ये मर्यदेवासुरमाननीय पश्यन्ति ते श्रीभरमाननीयम् । सद्यस्त्रिलोकीतिलकामितानि સ્થિતિ તેમદ મિતન” ૨ -ઈન્દ્રવજી. હે રૈલોક્યને વિષે તિલકસમાન (તીશ્વર )! માનવ, દેવ અને દાનવને માનનીય એવું તેમજ વળી શોભાથી ભરપૂર એવા તારા મુખને જેઓ જુએ છે, તેમના અપરિમિત મનોરથો અત્ર સત્વર ફલીભૂત થાય છે.”—૨ "शोर्द्वयं पद्मदलानुकारं नाशिधयत् ते कमलानुकारम् ? । कुतोऽन्यथा स्वन्नतिदीक्षितेषु રવિ પ્રેમ તgિ ?” -ઉપજાતિ. પદ્યના પત્રનું અનુકરણ કરનારા એવા તારા નેત્ર-યુગલ શું લક્ષ્મીનું અનુકરણ નથી કરતા ? એમ નહિ હોય તો તારા પ્રણામને વિષે દીક્ષિત તેમજ તારા નેત્ર-યુગલ વડે જેવાએલા (અર્થાત્ તારા કુપાપાત્ર) એવા (મનુષ્યો) ને વિષે સમસ્ત સંપત્તિને પ્રેમ ક્યાંથી (હોય) – ૩ અમ્યુતિં મથવસ્થાનાં हर्षप्रकर्षाल्लसदम्बकानाम् । सेवन्ति ये स्वां विधिवल्लभन्ते નિયં સુવેજીમ તે” ૨ -ઇન્દ્રવજા. હર્ષના પ્રકર્ષને લઈને દેદીપ્યમાન છે નેત્રો જેનાં એવા ભવ્ય–સમુદાયોને પૂજ્ય (તેમજ પડિતોને પ્રિય) એવા તને જેઓ વિધિપૂર્વક ભજે છે, તેઓ પણ્ડિતોને પ્રિય એવું મોક્ષનું સુખ પામે છે.”—૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૨ શ્રી અજિત ચતુર્વિશતિકા, ઝિનવાળી – – कृतसमस्तजगच्छुभवस्तुता जितकुवादिगणाऽस्तभवस्तुता । अवतु वः परिपूर्णनभा रती नृमरुते ददती जिनभारती ॥७॥ -ત૦. "रतेरहंकृत्यपनायिकाभि वपुःश्रिया ते सुरनायिकाभिः । नाक्षोभि चेतः परभावलीन મણિવિસ્તાર માવજીન” ! -ઉપજાતિ. “ ( કંદર્પની પની) રતિના ગર્વને દૂર કરનારી એવી સુરાંગનાઓ પોતાના દેહની સંપત્તિદ્વારા, ઉત્તમ ભાવને વિષે લીન એવા, તેમજ અચિત્ય, વિસ્તીર્ણ અને શુભ એવી શ્રેણિઓના સ્વામી એવા તારા ચિત્તને ચલિત કરી શકી નહિ.”—પ "प्रभो! तवास्तस्मरराजमाने नखांशुजालेन विराजमाने । क्रमाम्बुजे लक्ष्मिगृहे रसेन માર્ચના ! તુમટે ન” -ઉપજાતિ. હે નાથ ! હે પૃથ્વી–પતિઓના તેમજ ઈન્દ્રોના પૂજ્ય ! લમીના મંદિરરૂપ એવાં, વળી નખનાં કિરશોના સમૂહ વડે શોભતાં, તેમજ વળી દળી નાંખ્યો છે કંદર્પરાજના ગર્વને જેણે એવાં તારાં ચરણોની અમે પ્રેમપૂર્વક સ્તુતિ કરીએ છીએ.”—૬ "भाकाजिसा बहुविधं जनताभिरामा स्पृष्टा महोदयपुरी ध्रुवताभिरामा । अप्यध्वरश्रुतितपःसवनारते न jડડજે નિર! તવ નવનrદતેન? ” છે - વસન્તતિલકા. “ લોકો વડે બહુ પ્રકારે આકાંક્ષા (ઇછા) રખાયેલી એવી, વ્યાધિ વડે નહિ સ્પર્શ કરાયેલી (અ. ર્થાત અવ્યાબાધ) એવી, તેમજ નિશ્ચયતા વડે મનોહર એવી મહોદય-નગરી (મુક્તિ-પુરી) ને (પણ) ચ, કૃતિ, તપ અને સ્નાન કર્યા વિના પણ હે વીતરાગ ! તારા સ્તવનને વિષે આદરવાળો મનુષ્ય શું પામતું નથી કે!”—૭ " इत्थं फणीन्द्रसततश्रितपार्श्व ! नाऽथ स्त्री वा स्तवं पठति यस्तव पार्श्वनाथ !। तस्मै स्पृहामवृजिनप्रभवाय ! नव्या રુવિમર્ત સુમન:સમવાયના ' ૮-વસન્તતિલકા. “હું નાગેન્દ્ર વડે નિરંતર આશ્રય લેવાયેલો છે જેની બાજુનો એવા હે (નાથ) ! હે પારો ! પુરુષની ઉત્પત્તિનો લાભ છે જેના દ્વારા એવા હે (ઈશ્વર) ! જે નર કે નારી તારા (આ) સ્તોત્રનું પઠન કરે છે, તેવાની, નવીન (અર્થાત તરૂણ ) એવી તેમજ દેવોના સમુદાયને નવ્ય (સ્તુતિ કરવા લાયક) એવી લક્ષમી ઈચ્છા રાખે છે.”—૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જિનસ્તુતઃ] चतुर्विशतिका. टीका जिनभारती-वाग् अवतु । वा-युष्मान् । शुभवस्तूनां भावः शुभवस्तुता, कृता समस्तजगतः शुभवस्तुता यया सा तथाविधा । जितः कुवादिगणो यया सा। अस्तो-विक्षिप्तो भवः-संसारो यैः एतावता साधवस्तैः स्तुता इत्यर्थः। गाम्भीर्यशब्देन परिपूर्ण नभो थया। नरश्च मरुतश्च नृमरुत् तस्मै नृमरुते । रतीः-सुखानि । ददती-प्रयच्छन्ती । या वाग् ॥७॥ अन्वयः તિ-સમસ્ત--જુમ-વસ્તુતા, જિત-કુ-ઘારિ-, અસ્ત-માં-સુતા, રિપૂર્ણ મા, नृ-मरते रतीः ददती जिन-भारती वः अवतु । શબ્દાર્થ પત્તિ અખિલ, સંપૂર્ણ. (સ )=બચાવ, રક્ષણ કરો. TH=દુનિયા. વઃ (૦ ) તમને. મ-શુલ, રિપૂર્ણ (ધા )=પૂરી દીધેલ. વસ્તુ- પદાર્થ. નમ=આકાશ, ગગન. ઇતિમત્તાશ્મરતુતઃકર્યું છે અખિલ વિશ્વને gfપૂનમ =પૂરી નાંખ્યું છે ગગન જેણે એવી. શુભ વસ્તુના ભાવવાળું જેણે એવી. તિત (પ૦ )=જીતેલા, પરાજિત કરેલા. તા: (કૂ તિ)=સુખને. T=સમુદાય, સમૂહ. કૃમનુષ્ય, માનવ. કિતવાદ્ધિવાળા=પરાજય કર્યો છે કુવાદીઓના મહટૂ-દેવ, અમર. સમુદાયને જેણે એવી. ઝૂમ=માનવ અને અમરને. સુત (પ૦ સુ)=સ્તુતિ કરાયેલ. તt (ધા )=આપનારી. વાર્તામવાતા=પરાસ્ત કર્યો છે સંસાર જેમણે એવા મતt=વાણી, દેશના. વડે સ્તુતિ કરાયેલી. | નિમાતા-જિન-વાણી, જિનેશ્વરની દેશના. કલેકાર્થ જિન-વાણીની પ્રશંસા કર્યું છે. અખિલ વિશ્વને શુભ વસ્તુના ભાવમય જેણે એવી, તેમજ જ છે કવાદીઓના સમુદાયને જેણે એવી, તથા વળી નષ્ટ કર્યો છે (ચોર્યાસી લાખ નિરૂપ) સંસાર જેણે એવા (મુનિવરે) વડે સ્તુતિ કરાયેલી, અને વળી (ગાંભીર્યાદિક ગુણ કરીને) પૂરી નાખ્યું છે ગગન જેણે એવી, તેમજ માનવ તથા દેવને સુખ અર્પણ કરનારી એવી જિન-વાણું (તે ભવ્યો!) તમારું રક્ષણ કરો.”—૭ ૧ આ સંબંધમાં જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૩૦૧-૩૦૨). Page #125 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [२ श्रीअनित धरणपट्टमहिलायाः स्तुतिः-- सुफणरत्नसरीसृपराजितां रिपुषलप्रहतावपराजिताम् । स्मरत तां धरणाग्रिमयोषितं जिनगृहेषु ययाऽश्रमयोषितम् ॥ ८॥ -द्रुत० टीका धरणानिमयोषितं-पट्टमहिलां स्मरत । किंभूतां ? सुफणेषु रत्नानि येषां ते तथा विधाः सरीसृपाः-सास्तै राजिताम् । रिपुवलपहतो अपराजिताम् । जिनालयेषु यया श्रमरहितया उषितं-निवसितम् ॥ ८॥ अन्वयः यया अ-श्रमया जिन-गृहेषु उषितं, तां सु-फण-रन-सरीसृप-राजिता, रिपु-घल-प्रदती अ-पराजितां (अथवा अपर-अजितां) 'धरण'-अग्रिम-योषितं स्मरत । શબ્દાર્થ सु-श्रेष्ठतावाय४ २५०यय. | अपराजिता=(१) नलितायेसी; (२) अन्य ) फण-३९. नहि सतायेसी. रन-२ल, भलि. स्मरत (धा० स्मृ)-तभे २५२११ ४२. सरीसृप-सर्प, सा५. तां (मू. तद् ) तेने. राजित (धा० राज्)-शोभायमान, सुशोभित. धरण-५२ऐन्द्र, नाग-पति. सुफणरत्नसरीसृपराजितांनी सारी इयो भारत अग्रिम-प्रथम, भुण्य. છે એવા સર્પો વડે સુશોભિત. योपित्-स्त्री, पनी. धरणानिमयोषितं-धरणेन्द्रनी ५४ीने. रिपु-शत्रु, हुश्मन. बल-सैन्य. गृह-५२. जिनगृहेषु-जिनालयोन विधे. प्रहति-नाश. यया (मू० यदुना . रिपुबलप्रहतौ शत्रुना सन्यनी नाश ५२वामा. श्रम-परिश्रम, था. पराजित (धा० जि)हरी गये. अश्रमया-भविद्यमान छ परिश्रम २ विष सेवी, अपर-सत्य. था-२हित. अजित-नल तायेस. | उषितं (था. वस्)=२वायुं, निवास ५२।यो. શ્લોકાર્ચ ધરણેન્દ્રની પટ્ટરાણીની સ્તુતિ અવિદ્યમાન છે પરિશ્રમ જેને વિષે એવા જેનાથી જિનાલેમાં નિવાસ કરો, Page #126 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. તે, રત છે જેની સારી ફેણમાં એવા સર્પો વડે સુશોભિત એવી, તેમજ વળી શત્રુ ઓના સૈન્યને સંહાર કરવામાં કોઇથી પણ ગાંજી ન જાય એવી (તે) ધરણેન્દ્રની અ-મહિષીને (હે મુમુક્ષુ જનો!) તમે રમશે.”—૮ સ્પષ્ટીકરણ ધરણેન્દ્ર– જૈન શાસ્ત્રમાં દેવોના (૧) ભુવનપતિ, (૨) વ્યંતર, (૩) જતિષ્ક અને (૪) માનિક એમ ચાર પ્રકારે બતાવ્યા છે. તેમાં વળી ભવનપતિના (૧) અસુર-કુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્ય-કુમાર, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિ-કુમાર, (૬) વાયુ-કુમાર, (૭) મેઘ (૮) ઉદધિ-કુમાર, (૯) દીપ-કુમાર અને (૧૦) દિક-કમાર એમ દશ ભેદે છે. આ ભેદમાંના નાગકુમાર દેવોના બે ઇન્દ્રો છે અને તેમને ધરણ અને ભૂતાનંદના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ધરણેન્દ્ર એ નાગકુમાર દેવોના ઈન્દ્રનું નામ છે. આ ઈન્દ્ર દક્ષિણ દિશાનો સ્વામી છે. આ ઈન્દ્રને છ અગ્ર-મહિષીઓ છે. તેનાં નામના સંબંધમાં સ્થાનાંગ-સૂત્ર (પત્રાંક ૩૬૧)માં કહ્યું છે કે– ___"धरणस्स णं नागकुमारिदस्स नागकुमाररनो छ अग्गम हिसीओ पं० तं०-(१) अला, (૨) , (૨) તેરા, (૪) સતામળા, (૬) દં, (૬) ધાવિયા” અથત નાગકુમારના ઇન્દ્ર ધરણેન્દ્રની (૧) અલા, (૨) શકા(૩) સતેરા, (૪) સદામિની, (૫) ઇન્દ્રા અને (૬) ઘનવિદ્યુતા એમ છ પટ્ટરાણીઓ છે. ૧ “ાળા રાજકુમારે નામરરની પર અમરિકા માયા–(૧) અણા, (૨) , (૧) જા, () વામન, (૫) રજા, () ઘનgિar". Page #127 -------------------------------------------------------------------------- ________________ PARASTamastraamay ३ श्रीशंभवजिनस्तुतयः अथ श्रीशंभवनाथस्य स्तुतिः नमो भुवनशेखरं दधति! देवि! ते वन्दिता मितिस्तुतिपराऽगमत् त्रिदशपावली वन्दिता। यदीयजननी प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तुमनसः सदाऽनुपमवैभवं 'शंभवम् ॥ ९ ॥ -पृथ्वी (८,९) टीका यदीयजननी प्रति त्रिदशपावली-इन्द्रावली बन्देर्भावो-वन्दिता तां वन्दितां अगमत्-गतवती इतिस्तुतिपरा सती हे भुवनमुकुटं पुत्रं दधति-धारयमाणे! हे देवि ! ते-सुभ्यं नमोऽस्तु । इन्द्रावली किंभूता? वन्दिता । कैः ? देवादिभिः इति गम्यते । ते जिनेशं भवं निहन्तुमनसः सन्तः प्रणुत यूयं निरुपमभूतिम् ॥ ९ ॥ अन्वयः (हे) भुवन-शेखरं दधति ! देवि ! ते नमः इति-स्तुति-परा, वन्दिता त्रिदश-प-आवली यदीयजननी प्रति घन्दितां अगमत्, तं अनुपम-धैभवं जिन-शं 'शंभष' भवं निहन्तु-मनसः प्रणुत । શબ્દાર્થ नमस्न म४१२ न. स्तुति-स्तुति, स्तवन. शेखर भुट. पर-तत्५२. भुवनशेखरं-सोयना भुटसमानने. इतिस्तुतिपरां से प्रभागेनी स्तुतिमा तत्५२. दधति! (मू० दधती)-डे घा२१ ४२नारी! अगमत् (धा. गम् )आत थती वी. देवि! (मू• देवी )=डे हवी! त्रिदश-देव, सु२. ते (मू० युष्मद् )-तने. त्रिदशप-वेन्द्र, सुरपति. वन्दितां (मू० बन्दिता)-मन्दीपणाने. आवली-श्रेलि. इति- प्रभारी. त्रिदशपावली-सुरेन्द्रनी श्रेलि. १ संबोधनार्थे वा। Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય ] નિતા ( પા૦ વર્ )=વન્દન કરાયેલી. યદ્રીયોની. સમની=માતા. દીયજ્ઞનની=જેની માતાને. પ્રતિ=ને. પ્રભુત (ધા॰ ૩)=તમે સ્તુતિ કરો. × (મૂ॰ તx)=તેને, ફેરા=સ્વામી પ્રભુ. સિનેરાં=તીર્થપતિને, જિનેશ્વરને, चतुर्विंशतिका. મË (મૂ॰ મળ )=સંસારને. નિર્મ્યું (ધા॰ન)=નાશ કરવાને. મન=મન. નિર્દેન્દુમનલ=નાશ કરવાના મનવાળાં. સવા=સર્વદા, હંમેશાં. અનુપમ=અસાધારણ, નિરૂપમ. વૈમ=સંપત્તિ. અનુપમયૈમર્થ=નિરૂપમ છે સંપત્તિ જેની એવાને, રામવું (મૂ॰ હંમ )=શંભવ(નાથ)ને. શ્લોકાથ શ્રીશંભવનાથની સ્તુતિ- * “ ૬ હૈ બૈલેાક્યના મુકુટ( સમાન પુત્ર )ને ( કુક્ષિમાં) ધારણ કરનારી દેવી ! તને નમરકાર હાજો” એવી સ્તુતિ કરવામાં તપર એવી, તેમજ (દેવ અને દાનવ વડે) વન્દન કરાયેલી એવી સુરપતિની શ્રેણિ જેની માતા પ્રતિ મન્દિ-ભાવને ધારણ કરતી હવી, તે અસાધારણ સંપત્તિવાળા (તૃતીય) જિનેશ્વર ‘શંભવ(નાથ )ની ( ઢું ભવ્ય-જના !) સંસારને નાશ કરવાના મનવાળા (થયા થકા) તમે સ્તુતિ કરી.'—૯ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા~ આ કાવ્યની પદ્ધતિ-અનુસાર આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્દો પણ ‘પૃથ્વી' નામના સમવૃત્તમાં રચવામાં આવ્યાં છે. એનું લક્ષણ નીચે મુજબ છેઃ— " द्वितीयमलिकुन्तले ! यदि पडष्टमं द्वादशं चतुर्दशमथ प्रिये ! गुरु गभीरनाभिहदे ! | पञ्चदशमान्तिकं तदनु यत्र कान्ते । यतिfiીન્દ્રįિ ટુર્મતિ પુન્નુ! ‘પૃથ્વી’ દિ સા ॥’ -શ્રુત૦ શ્ર્લો ૪૦. કેશવાળી (કામિની ) ! જે વૃત્તનો તથા ચૌદમા અક્ષરો પણ દીર્ઘ આ ઉપરાંત જેના પંદરમા અને કાન્તા ! જે વૃત્તમાં આઠમા અને કહેવાનું તાત્પર્ય એ છે કે હું ભ્રમરના સમાન (કૃષ્ણ) ખીને અક્ષર તેમજ હે પ્રિયા! જેના છઠ્ઠા, આઠમા, ખારમા હોય અને વળી હે ઊંડી નાભિરૂપ હદવાળી (લલના)! છેવટના અર્થાત્ સત્તરમા અક્ષરો પણ દીર્ઘ હોય અને હે ત્યાર પછીના નવ અક્ષરો બાદ વિરામ-સ્થાન હોય, તે વૃત્ત હે સુશ્રુ! પૃથ્વી' છે. ૧ આ સત્તર અક્ષરના વૃત્તમાં જ્ઞ, સ, જ્ઞ, સ અને ય એમ પાંચ ગણો છે, જ્યારે છેવટના બે અક્ષરો અનુક્રમે દુસ્વ અને દીર્ઘ છે. આ વાત લક્ષ્યમાં આવે એટલા માટે આ પધના પ્રથમ પાદ પ્રતિ નજર કરીએ. ૧ શ્રીશંભવનાથનું ટુંકુ ચરિત્ર સ્તુતિ ચાસ્તિકા (પૃ× ૪૮-૪૯) ઉપરથી જોઇ શકાશે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ર यतुर्विंशतिम. न शेख रं द । ध ति दे । विते बन् । दिता स ज स य लग આથી કરીને તો ‘પૃથ્વી' નું નીચે મુજબનું લક્ષણ ચરિતાર્થ થાય છે—” 'जसौ जसयला वसुग्रहयतिश्च पृथ्वी गुरुः' 66 "" नमो भु। ज पद्य-यभार આ પદ્યનાં ચારે ચરણોમાં છેવટના ત્રણ ત્રણ અક્ષરો સમાન છે (કેમકે યમકમય પદ્યમાં બકાર અને વકાર એક ગણાય છે!). આ પછીનું પદ્ય પણ આવી જાતના યમથી વિભૂષિત છે. उर्दू उडेक सकलजिनेश्वराणां जन्माभिषेकः सुमेरुगिरिमूर्धनि ध्वनदनेकदिव्यान के सुरैः कृतमवेक्ष्य यं मुमुदिरेऽतिभव्या न के । जगत्रितयपावनो जिनवराभिषेको मलं * सुमेरु = भे३. गिरि= पर्वत. मूर्धन-टीय, शिमर. टीका ध्वनन्तः-शब्दयन्तः अनेक ( के ) दिव्यानका - दिव्यपटहा यस्मिन् । अतीव भव्याः के न प्रमुदिताः ? । नः - अस्माकं मलं - अष्टप्रकारं कर्म विधुनोतु - अपनयतु । घनं च तत् अकोमलं च कठिनमित्यर्थः ॥ १० ॥ सदा सविधुनोतु नोऽशुभमयं घनाकोमलम् ॥ १० ॥ - पृथ्वी अन्वयः ध्वनत्- अनेक दिव्य-आनके सुमेरु-गिरि-मूर्धनि सुरैः कृतं यं ( जिन-अभिषेक) अवेक्ष्य के अति भव्याः न मुमुदिरे ? सः जगत्-त्रितय-पावनः जिन-वर-अभिषेकः नः अ-शुभ-मयं, घनअ- कोमलं मलं सदा विधुनोतु । શબ્દાર્થ सुमेरुगिरिमूर्धनि = भे३ पर्वतनी टोय (५२. ध्वनत् (धा० ध्वन् ) = शब्दायमान. १ सरमावो [ 3 श्रीशंभव 3775=2475. दिव्य = हिव्य, स्वर्गीय. आनक - हुहुलि, वाघ-विशेष. ध्वनदनेकदिव्यानके= वागी रही छे अने हिव्य દુભિઓ જ્યાં એવા. "रलयोर्डलयोश्चैव, शसयोर्बवयोस्तथा । वदन्येषां च सावर्ण्य-मलङ्कारविदो जनाः ॥ " Page #130 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] चतुर्विशतिका. સુરે (મૂળ પુર) દેવ વડે. કત્રિતપાવનાત્રણે લોકોને પવિત્ર કરનારા. તં (મૂ૦ d)Fકરેલ. જિ -અભિષેક ( પ૦ ફુક્ષ)=જોઈને. નિમિ=જિનેશ્વરોને અભિષેક. સં (કૂ૦ ચઢ઼)=જેને. મરું ( મ)=મલને. અતિરે (ધા કુટુ)=હર્ષિત થયા, હર્ષ પામ્યા. ૨ (મૂળ તત્ ) . તિ=અતિશય. મm=ભવ્ય, મોક્ષે જનાર. વિધુનોતુ (ધા પૂ)=નષ્ટ કરો, દૂર કરો. સિમળા =અતિશય ભવ્ય, અપસંસારી. મા=પ્રચુરતાવાચક શબ્દ, તદ્ધિતાનો પ્રત્યય. જ નહિ. મમયં (કૂ૦ અશુમમા ) અશુચિથી ભરપૂર. દે (મૂ૦ સિમ્)=કોણ. વન-નિબિડ, ગહન. ત્રિત ત્રણનો સમુદાય. મરુ=મૃદુ, કોમળ. પવિન પવિત્ર કરનાર. અનાજોનારું નિબિડ તેમજ કઠણ. બ્લેકાર્થ સકલ જિનેશ્વરનો જન્માભિષેક વાગી રહી છે અને દિવ્ય દુંદુભિઓ જયાં એવા મેરૂ ગિરિરાજના શિખર ઉપર દેવતાઓ દ્વારા કરાયેલ છે (અભિષેક)ને જોઈને ક્યા સુભગ્ય ખુશી ન થયા? (અર્થત સર્વ પ્રમુદિત થયા) તે ઐક્યને પવિત્ર કરનાર જિનેશ્વરને અભિષેક આપણા અશુચિથી ભરપૂર, ગહન તેમજ કઠણ એવા (અષ્ટ કર્મરૂપી) મલને સદા નાશ કરે.”—૧૦ श्रीसिद्धान्तपरिचयः अपेतनिधनं धनं बुधजनस्य शान्तापदं प्रमाणनयसंकुलं भृशमसदृशां तापदम् । जना ! जिनवरागमं भजत तं महासम्पदं यदीप्सथ सुखात्मकं विगतकामहासं पदम् ॥ ११ ॥ -पृथ्वी ૧ મેરૂ પર્વતની માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૩૩). ૨ જન્મ-અભિષેક એ તીર્થકરના પાંચ કલ્યાણકો પૈકી “જન્મ-કલ્યાણક” સાથે સંબંધ ધરાવે છે. એની સ્થલ રૂપરેખા સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૦-૩૩). ૩ કર્મનું યત્કિંચિત્ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૬-૭) માં આલેખેલું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ ૩ શ્રીસંભવ टीका जिनवरागमं भजत यूयम् । अपेतं-गतं निधनं-पर्यन्तो यस्य । शान्ता आपदो येन तम् । प्रमाणानि-प्रत्यक्षादीनि नया-नैगमादयः तैः संकुलम् । असत्यः-अशोभना दृष्टयो येषां ते तथाविधानां तापदम् । महत्यः सम्पदो यस्मिन्नागमे तम् । यदि ईप्सथ सुखरूपं पदम् । किंभूतं ? विगतः कामहासो यस्मिन् पदे तत् ॥११॥ अन्वयः () ના ! રવિ સુ-આતમાં વિત-મ-દરં પરં લઇ, (હિં) ઉત્ત-નિજ, સુના પાં, શાન્ત-પૂર્વ પ્રમ--૪, રજૂ-શાં મુ તા-૨, મત-પષે જિજા-મં મતા શબ્દાર્થ ૩૪ત (ધા૬)-દૂર થયેલ, નષ્ટ થયેલ. | =આપવું. નિધન અંત, નાશ. તાપ (મૂળ (પ)=સંતાપ કરનારા. તિનિધનં દુર થયો છે અંત જેનો એવા. ના ! (મૂ૦ જન)=હે મનુષ્યો ! ધનં (મૂળ ધર)=ધન, દોલત. ઉમ=સિદ્ધાન્ત. સુધ=ડાહ્યો માણસ, પડિત. વિનવામં જિનેશ્વરના સિદ્ધાન્તને. વન લીક. મકર (ધામન)=ભજો. કુલનચ=પડિત પુરૂષોના. wદ મહા, ઘણું. શreત (ધા શમ્)=શત થયેલ, નાશ પામેલ. v=સંપત્તિ, સંપદા. માર્કષ્ટ. Higવં=મહાસંપત્તિ છે જેને વિષે એવા. તાપ-શાન્ત થઈ છે આપત્તિઓ જે દ્વારા એવા, પતિ=જે. નષ્ટ થયાં છે કછો જેથી એવા. (પ૦ આપ) તમે મેળવવા ઈચ્છે છો. માણ=પ્રમાણ, યથાર્થ જ્ઞાન. | g =સુખ. Teખરેખરો અભિપ્રાય, નય. મામ7=આત્મા, સ્વરૂપ. R =મિશ્રિત, વ્યાપ્ત. મ=સુખરૂપ. નાનજસદુ=પ્રમાણ અને નો વડે વ્યાપ્ત. વિગત (ધા જP)=નષ્ટ થયેલ. મૃઅત્યત. શ્રમિકદઉં, કામદેવ, અનંગ૩ર=દુષ્ટ. =હાસ્ય. દૃષ્ટિ. વિતામસિં=નષ્ટ થયાં છે કામ અને હાસ્ય =મિથ્યા-દ્રષ્ટિઓના. જ્યાં એવા. ત=સંતાપ. પર્વ (મૂ૦ )=સ્થાનને. શ્લોકાઈ શ્રીસિદ્ધાન્તનો પરિચય– હે માનવ ! જો તમે સુખરૂપ તેમજ વિશેષતઃ ગયેલાં છે અનંગ અને હાસ્ય જયાંથી એવા (અર્થાત વિષયવાસના અને હાસ્યથી વિમુખ એવા) (મેક્ષરૂપી) Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] चतुर्विंशतिका. ૨૫ પદની અભિલાષા રાખતા છે, તો તો નષ્ટ થાય છે નાશ જેને (અર્થાત અવિનાશી) એવા, વળી પણ્ડિત પુરૂષોના ધનરૂપ, તથા વળી શાન્ત થઈ છે આપત્તિઓ જે દ્વારા એવા, તેમજ (પ્રત્યક્ષાદિક) 'પ્રમાણે અને (નૈગમાદિ) વડે વ્યાપ્ત એવા, તેમજ વળી મિથ્યાદૃષ્ટિઓને અત્યંત સંતાપ-કારક અને સમ્યગ્દષ્ટિઓને મહાસંપત્તિરૂપ એવા તે જિનેશ્વરના સિદ્ધાન્તને તમે ભજે.”—૧૧ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાંના છેવટના ચાર ચાર અક્ષરો સમાન છે, જ્યારે બાકીના બે ચરણમાં તો છેવટના પાંચ પાંચ અક્ષ સમાન છે. તેરમું પદ્ય પણ આવા પ્રકારના ચમકથી વિભૂષિત છે, પરંતુ અત્ર વિશેષતા એ છે કે આ પદ્યનાં ચારે ચરણમાં છેવટના બે બે અક્ષરો સમાન છે. रोहिणीदेव्याः स्तुतिः शराक्षधनुशङ्खभृन्निजयशोवलक्षा मता __ कृताखिलजगजनाहितमहाबलक्षामता । विनीतजनताविपद्विपसमृद्ध्यभिद्रोहिणी ममास्तु सुरभिस्थिता रिपुमहीध्रभिद् 'रोहिणी' ॥१२॥३॥ –વૃથ્વી टीका सुरभिस्थिता रोहिणी देवता रिपुपर्वतविदारिका ममास्तु । किंविशिष्टा ? शराक्षं धनुशब्द उकारान्तोऽप्यस्ति । शङ्खान विभर्तीति । निजयश इव वलक्षा । मता-अभीष्टा । समस्तजगतां अहिता-वैरिणः तेषां महाबलानि तेषां कृता क्षामता यया सा । विनीतजनताया विपद एव हस्तिनस्तेषां समृद्धिघातका ॥ १२ ॥ अन्वयः T-૩-ધન-ર-મૃત, જિજ્ઞ-યરાન્-વફા , માતા, ---1ન- તमहत्-वल-क्षामता, विनीत-जनता-विपद्-द्विप-समृद्धि-अभिद्रोहिणी सुरभि-स्थिता 'रोहिणी' मम रिपु-महीध्र-भिद् अस्तु ।। ૧ પ્રમાણ સંબંધી સ્થવ માહિતી ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજીકૃત ન્યાકુસુમાંજલિને તૃતીય સ્તબકમાંથી મળી શકશે. ૨ આ નયના ટુંક સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૮-૨૨). - ૩ મિથ્યા-દ્રષ્ટિઓના ભવ્ય અને ભવ્ય એમ બે મુખ્ય ભેદો છે. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ તવાર્થાધિગમસૂત્રના ૩૨ મા સૂવ ઉપરની ટીકા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ ૩ શ્રીશૈભવશબ્દાર્થ વિનાતકવિનયયુક્ત. '=જ ૫-માલા. 1નતા=જન-- સમૂહ. ધનુ=ધનુષ્ય. વિવિપત્તિ, આપત્તિ. રાત્રિ-શંખ. fv=કુંજર, હાથી. મૃ=ધારણ કરવું. સમૃદ્ધિ અત્યંત સંપત્તિ. રાધનુષબાણ, જપ-માલા, ધનુષ્ય અને મિત્રો ( 2 મિદિન) દ્રોહ કરનારી, ક્ષય શંખને ધારણ કરનારી. કરનારી. નિર=પોતાની. વિનતનતવિપઢિપણfમોળિr=વિનયચ =કીર્તિ. શીલ જન-સમૂહની વિપત્તિનો ક્ષય કરનારી. વર=ધવલ, શ્વેતવણ. જમ (મૂળ કામ )=મારા. જિનવા પોતાની કીર્તિના જેવી ધવલ. 1(T[૦ યસ )= થાઓ. મતા (કૂમત)=અભીષ્ટ. પુરમ-ગાય. હs=સમસ્ત. શિતા (મૂળ સ્થિત) બેઠેલી. સદિત શત્રુ, વરી. gfમળતા ગાય ઉપર બેઠેલી. સામત ક્ષીણપણું, દુર્બલતા. મદમ=મહીધર, પર્વત. સrબ્રિજાનાતિમહૃક્ષમતા=સમસ્ત ! મિ=ભાંગવું, તોડી નાંખવું. જગતના મનુષ્યના શત્રુઓના મહાસંન્યને ક્ષીણ રિપુમહીમદ્ શત્રુરૂપી પર્વતને ભેદનારી. કર્યું છે જેણે એવી. * ળિ-રોહિણી (દેવી). શ્લેકાર્થ રહિણી દેવીની સ્તુતિ– બાણ, જપમાલા, ધનુષ્ય અને શંખને ધારણ કરનારી, પોતાની કીર્તિના જેવી ધવલ, વળી દુર્બલ બનાવ્યું છે સમરત વિશ્વના માનવોના મહાસૈન્યને જેણે એવી, તથા વળી વિનયશીલ જન–સમૂહના કષ્ટરૂપી કુંજરની અત્યંત સંપત્તિનો ક્ષય કરનારી, તેમજ ગાય ઉપર આરૂઢ થયેલી એવી રોહિણી (દેવી) મારા દુશ્મનરૂપી પર્વતને ભેદનારી થાઓ.”—૧૨ પધ-ચમત્કાર– સ્પષ્ટીકરણ આ પદ્યના પદ્ય-ચમત્કારના સંબંધમાં એટલોજ ઉલ્લેખ કરવો બસ થશે કે તે ત્રીજા અને પાંચમા પદ્યને મળતું આવે છે. પરંતુ તેમ માનવામાં વકાર અને બકારને એક ગણવા પડે છે તેનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે કહેવાનું કે આ વાત તો આપણે નવમા પદ્યના સ્પષ્ટીકરણ (પૃ. ૨૨ )માં વિચારી ગયા છીએ. છતાં પણ એમ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે “यमकश्लेपचित्रेषु, बवयोर्डलयोन भित्." એ વાત સ્તુતિ ચતુવિંશતિકા (૫૦ ૯૧) માં પણ વિચારવામાં આવી છે. ૧. શત્રુઓના (આટલું ઉમેરીને વાંચવું) Page #134 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. શ્રીરહિણીનું સ્વરૂપ પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રે હિણી એ રોહિણી શબ્દનો વ્યુત્પત્તિ–અર્થ છે. હિણી દેવી એ સોળ 'વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપમાલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શોભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઇત્યાદિકના જેવી શ્વેતવર્ણ છે અને ગાય એ એનું વાહન છે. આ હકીકત નિર્વાણ-કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – "तत्राद्यां रोहिणीं धवलवर्णा सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रवाणान्वितदक्षिणपाणिं शङ्खधनुयुः સવમviળ રેસિ.” આ વાતની નિમ્ન-લિખિત શ્લેક પણ સાક્ષી પૂરે છે – “રાદ્ધક્ષમારા વપરાત્રિ चतुष्करा कुन्दतुषारगौरा। गोगामिनी गीतवरप्रभावा શ્રી"રોળિ' સિદ્ધિમિમાં વાસુ” –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ ૧ જે દેવીમાં વિદ્યાની પ્રધાનતા હોય તેને વિદ્યાદેવી કહેવામાં આવે છે. આવી વિદ્યાદેવીઓ એકદર સોળ છે–(૧) રહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વ શી , (૫) ચક્રેશ્વરી, (૬) નદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) મહાવાલા, (૧૨) માનવી, (૧૩) વિરેણ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી. Page #135 -------------------------------------------------------------------------- ________________ MSTERRORSRISHdsexISTARRESS ४ श्रीअभिनन्दनजिनस्तुतयः Mensexsunsensersas अथ श्रीअभिनन्दननाथस्य स्तुतिः अभयीकृतभीतिमजनः सुरपकृतातुलभूतिमजनः। यो भव्यमनोऽभिनन्दनः शिवदः सोऽस्तु जिनो ऽभिनन्दनः ॥ १३ ॥ -वैतालीयम् टीका अभयीकृतो भीतिमजनो येन सः । सुरपैः-इन्द्रः कृतं अतुलभूत्या मजनं यस्य स तथाविधः ॥१३॥ अन्वयः यः भव्य-मनस्-अभिनन्दनः, सः अभयीकृत-भीतिमत्-जनः, सुर-प-कृत-अतुल-भूति-मजनः 'अभिनन्दनः' जिनः शिव-दः अस्तु । શબ્દાર્થ भय-मी. | सुरपकृतातुलभूतिमञ्जना-सुरपतिमो यो अभयीकृत-निर्भय उरेल. અસાધારણ સંપત્તિ પૂર્વક જલાભિષેક જેને એવા. भीति-क्षय. यः (मू० यद् ). भीतिमत्भयभीत, मीधेय. अभिनन्दनम्मान यापना२. अभयीकृतभीतिमजनःनिर्भय ४ा छ लयीत भव्यमनोऽभिनन्दनः भव्य (1) चित्तने रंजन મનુષ્યોને જેણે એવા. २नारा. सुरप-सु२५ति, छन्द्र. शिव-(१) मुक्ति, निशु; (२) ४८या, सुभ. शिवदः (१) भुति मापना। (२) स्यारी. अतुल-मनु५भ. जिनः (मू० जिन) तीर्थ:२. भूति-संपत्ति. अभिनन्दनः (मु० अभिनन्दन) असिनन (नाथ), मजन-नयासिषसान ચતુર્થ તીર્થંકર Page #136 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ક્લેકાર્થ શ્રીઅભિનન્દનનાથની સ્તુતિ જે ભવ્ય (જીવ)ના ચિત્તને આનંદ આપનારા છે, તે અભિનન્દન જિન કે જેણે ભયભીત મનુષ્યને નિર્ભય કર્યા છે, તેમજ જેન, સુરપતિઓએ અપૂર્વ સંપત્તિપૂર્વક જલાભિષેક કર્યો હતો, તે (જિનેશ્વર) મોક્ષદાયક [ અથવા સુખકારી) થાઓ.”—૧૩ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પદ્ય-ચમત્કારમાં ૧૧મા પદ્યને મળતું આવતું તેમજ ચારે ચરણના અંત્ય અક્ષરની સમાનતારૂપ વિશિષ્ટતાથી યુક્ત આ પદ્ય (તેમજ ત્યાર પછીનાં સાત પડ્યો પણ) વૈતાલીય નામના છંદમાં રચાયેલ છે. આ છંદનું લક્ષણ વૃત્તરનાકરમાં નીચે મુજબ આપ્યું છે – ___"षद् विषमेऽप्टौ समे कलास्ताश्च समे स्युर्नो निरन्तराः। न समाऽत्र पराश्रिता कला वैतालीयेऽन्ते रलौ गुरुः ॥" । અર્થાત્ જે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણોમાં છ છ માત્રા હોવા ઉપરાંત ત્યાર પછી રગણું અને ત્યાર પછીના બે અક્ષરો અનુક્રમે હસ્વ અને દીર્ઘ હોય અને બાકીનાં બે ચરણમાં આઠ આઠ માત્રા હોવા ઉપરાંત ઉપર કહ્યા મુજબ રગણુ અને હસ્વ અને દીર્ઘ એવા ઉપન્ય અને અન્ય અક્ષરો હોય, તે પદ્ય “વૈતાલીય” છંદમાં રચાયેલું સમજવું. વિશેષમાં દ્વિતીય અને ચતુર્થ ચરણમાં સમસ્ત અક્ષરો લઘુ હોવા ન જોઈએ તેમજ સમ સંખ્યાવાળી એટલે બીજી, ચોથી, છઠ્ઠી અને આઠમી કલા ત્રીજી, પાંચમી અને સાતમીની સાથે મળેલ ન જોઈએ. વૈતાલીય છંદનું લક્ષણ યથાર્થ રીતે સમજાય તેટલા માટે આ પઘનાં પ્રથમ અને દ્વિતીય ચરણ તરફ દષ્ટિ–પાત કરીએ. ! ! ! ! ! - - - - - પ્રથમ ચરણ. ૪ મે થી શુ ત ા મ ત મ7 1 _| | | s \ \ - - - - - દ્વિતીય ચરણ. ફુ તા ૪ ઢાં મૂ તિ મન્ ! = =ઃ १११ १२ ११ र ल ग तीर्थपतीनां नुतिः रक्षन्त्यचरं त्रसं च ये कृतचरणाः शतपत्रसञ्चये । अपवर्गोपायशोधनाः ते वः पान्तु जिना यशोधनाः ॥ १४ ॥ વૈતા ૧ આ ચતુર્થ તીર્થંકર અભિનન્દનનાથના ચરિત્ર ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૬૪) છેડે ઘણે અંશે પ્રકાશ પાડે છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૪ શ્રીઅભિનન્દન टीका ये जिना रक्षन्ति । अचरं-स्थावरं त्रसं च प्राणिनम् । कमलसञ्चये कृताश्चरणा यैस्ते तथाविधाः । मोक्षोपायशोधनाः। यश एव धनं येषां ते यशोधनाः ॥ १४ ॥ अन्वयः ये अ-चरं त्रसं च रक्षन्ति, ते शत-पत्र-सञ्चये कृत-चरणाः, अपवर्ग-उपाय-शोधना, શરા-ધન જિનાઃ ૩ પાલુ શબ્દાર્થ ક્ષતિ (પાસ)=રક્ષણ કરે છે. રાતપત્ર=સો પાંખડીવાળું કમળ, શતપત્ર, ==હાલતું ચાલતું. =સમૂહ. અat (દૂ યર)=સ્થાવર, એકેન્દ્રિય. તપત્ર શતપત્રના સમૂહ ઉપર. (મૂળ ત્રણ)==સ, હાલી ચાલી શકે તે દ્વીન્દ્રિ સુપર સાધન. યાદિક. રાધન=શોધ કરનાર. ==અને, તથા. girષના =મોક્ષનાં સાધનની શોધ કરનાર, જે (મૂ૦ ચન્દુ) જેઓ. વાણ=પાદ, પગ. પાતુ (ધા ૦ ઘr)=રક્ષણ કરી, બચાવો. ત =સ્થાપન કર્યા છે ચરણેને જેમણે એવા. જિના (મૂ૦ ઝિન)-તીર્થંકરો. ઉત્તલ્સો. ધન=પે. v==પત્ર, પાંખડી. વરોધના =કીતિ છે ધન જેમનું એવા. બ્લેકાર્થ તીર્થકરોની સ્તુતિ – જેઓ 'થાવર તેમજ ત્રસ (છ)ની રક્ષા કરે છે, તે, શતપત્રના સમૂહ ઉપર ચરણને રથા૫ન કરનારા, મોક્ષ (માર્ચ)નાં સાધનની શોધ કરનારા તેમજ કીર્તિરૂપી ધનવાળા એવા તીર્થકરે (હે ભવ્ય–લેક !) તમારું પરિપાલન કરે.”—૧૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમકાર આ તેમજ ત્યાર પછીનાં બે પદ્ય પણ છટ્રા, સાતમા અને આઠમા પદ્યની માફક પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભે છે. ૧-૨ એકલી સ્પર્શન ઈન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવને ‘સ્થાવર' કહેવામાં આવે છે, જ્યારે બેથી પાંચ ઈન્દ્રિયવાળા જીવોને “સ' સંબોધવામાં આવે છે. આ સંબંધમાં વિચારો ન્યાયકસમાંજલિને પંચમ સ્તબડ, Page #138 -------------------------------------------------------------------------- ________________ निनस्तुतयः] चतुर्विंशतिका. जिनवाणीविलासः व्याप्ताखिलविष्टपत्रया पदचम्वा नयपुष्टपत्रया। या मुनिभिरभाजि नो दिता सा वागस्तु मुदे जिनोदिता ॥ १५॥ -वैता. टीका या यतिभिः अभाजि-सेविता । किंभूता ? व्याप्त अखिलं विष्टपत्रयं यया सा तथाभूता । कया व्याप्तं ? पदचम्वा । किंभूतया ? नया एव पुष्टानि पत्राणि-वाहनानि यस्याः सा तया । नो दिता-अखण्डिता ॥ १५ ॥ अन्वयः नय-पुष्ट-पत्रया पद-चम्या व्याप्त-अखिल-विष्टप-प्रया या मुनिभिः अभाजि, सा जिन-उदिता नो दिता वार मुदे अस्तु । શબ્દાર્થ व्याप्त (धा० आप्)=०यालु, पूर्ण. | या (मू० यद् )-रे. विष्टप:भुवन. मुनिभिः (मू० मुनि)=भुनियो 43. प्रयत्राशना सभूल. | अभाजि (धा० भज् ) सेवाती थी. व्याप्ताखिल विष्टपत्रया व्यास समस्त त्रै લોક્યને જેણે એવા. दिता (मूदित )[एित. पद:५६, वायनो मे भाग. पदचम्बा होना सैन्य पहे. वाग (मू० वाच् )=ी . पुष्ट (धा. पुष् )-पोषयु. मुदे (मू० मुद्)पने भाटे. पत्र-पाईन. उदित (धा० वद् )=३३, प्यारेल. नयपुष्टपत्रया-नयो३पी पुष्ट पाडनो छ मा मेवा. जिनोदिता-निनेश्वरे ५३पेसी. શ્લેકાર્થ જિન-વાણીની મનોહકતા નયરૂપી પુછ વાહન છે જેમાં એવાં પદેના સૈન્ય વડે વ્યાપ્ત કર્યું છે. સમસ્ત योयने २२ मेवी २ ( fort-4 ) भुनिया 43 (५९१) सेवाती वी (अर्थात् જેનો મુનિવરોએ પણ આશ્રય લીધે), તે જિનેશ્વરે ઉચ્ચારેલી તેમજ અખંડિત એવી पाए ( स०५-न! तमा२१) पने भाटे या."-१५ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચતુર્વિશતિકા. [४ श्रीअभिनन्दनप्रज्ञप्तिदेव्याः स्तुतिः तन्वाऽब्जमहादलाभया सह शक्त्याऽतुलमोदलाभया । मम भवतु महाशिखण्डिका 'प्रज्ञप्ती' रिपुराशिखण्डिका ॥ १६ ॥ ४ ॥ -वैता० टीका प्रज्ञप्तिदेवता मम रिपुराशिखण्डिका भवतु । किंविधा ? तन्वा-शरीरेणोपलक्षिता । किंविशिष्टया? अब्जस्य महच्च तद् दलं च तद्वत् आभा छाया यस्याः सा तया । तथा सह शत्या-सायुधेन । कीदृशा शक्त्या? अतुलमोदस्य लाभो यस्याः सकाशात् सा तया । महान् शिखण्डी-मयूरो वाहनं यस्याः सा ॥१६॥ अन्वयः अब्ज-महत्-दल-आभया तन्वा, अतुल-मोद-लाभया (च) शक्त्या सह (उपलक्षिता) महत्शिखण्डिका 'प्रक्षप्तिः' मम रिपु-राशि-खण्डिका भवतु । શબ્દાર્થ तन्वा (मू० तनु)-हे . | लाभ-सान, यहो. अप-1. अतुलमोदलाभया=अनुपम पनो वाम छ रे अब्जयम उत्पन्न थाय ते, मय. द्वारा सेवा. दल%D4. भवतु (धा० भू )=था-मो. अब्जमहादलाभया-भवना भडापत्र वा ति छ छ शिखण्डिन्-मयूर, भोर. જેની એવા. सह-सहित. महाशिखण्डिका-मोटो भोर छ (वाहन) रेनु मेवी. शत्तया (मू० शक्ति ) ति(मायुध-विशेष) 43, प्रज्ञप्तिः ( मू० प्रज्ञप्ति )= शसि (वी). એક જાતના અન્નથી. खण्डिका= न ७२नारी, नाश ४२नारी. मोद-वर्ष. | रिपुराशिखण्डिका-शत्रु-सभूलनो नाश ४२नारी. બ્લેકાર્થ પ્રજ્ઞપ્તિ દેવીની સ્તુતિ– કમલના મહાપત્રના જેવી કાંતિ છે જેની એવા દેહ વડે તેમજ અનુપમ હર્ષને લાભ છે જે દ્વારા એવા શક્તિ (નામના અસ્ર) વડે ઉપલક્ષિત તથા વળી મહાન મયૂર छ (वाहन) रेनु सेवी प्रति (1) भा२१ वैश्-वनि विनाश नारी था."-१६ Page #140 -------------------------------------------------------------------------- ________________ જિનÚતયઃ ] चतुर्षिशतिका. સ્પષ્ટીકરણ પ્રજ્ઞપ્તિ રવીનું સ્વરૂપ પ્રકૃણ છે જ્ઞાન જેને વિષે તે પ્રજ્ઞપ્તિ એમ પ્રજ્ઞસિ શબ્દ ઉપરથી જોઈ શકાય છે. આ પ્રજ્ઞપ્તિ પણ એક વિદ્યા–દેવી છે. તેને બે હાથ છે. તે એક હાથમાં શક્તિ નામનું આયુધ રાખે છે, જ્યારે બીજા હાથમાં તે કમલ રાખે છે. એની કાંતિ પણ કમલ–સમાન છે. વિશેષમાં એને મોરનું વાહન છે. વિચારો આ હકીકતને સારૂ નીચેનો શ્લેક "शक्तिसरोरुहहस्ता, मयूरकृतयानलीलया कलिता। પ્રશર્વિત્તિ, જળોતુ નઃ માત્રામા ” –આર્યા –આચા૨૦ પત્રાંક ૧૬૧. નિર્વાણ-કલિકામાં તો આ દેવીને ચાર હાથવાળી વર્ણવી છે. એને લગતો ઉખ નીચે મુજબ છે – _ "तथा प्राप्ति श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति" ' અર્થાત-અજ્ઞપ્તિ દેવીનો વર્ણ શ્વેત છે અને મોર એ એનું વાહન છે. વળી એને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ બીજોરા અને શક્તિથી અલંકૃત છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ५ श्रीमुमतिजिनस्तुतयः PARENTSERSEARSEATSERRIERSERSE: अथ श्रीसुमतिनाथस्य स्तुतिः कुर्वन्तमुरुप्रभं जनं नम्रमनङ्गतरुपभञ्जनम् । भक्त्या नुत सन्महोदयं 'सुमति जिनं विकसन्महोदयम् ॥ १७॥ -वैता टीका भक्त्या नुत-स्तुत सुमतिजिनम् । किंविधं ? कुर्वन्तं जनं उरुप्रभं नम्र सन्तम् । जिनं किंविधं ? अनङ्गतरोः प्रभञ्जन-समीरम् , सत्यौ-शोभने महश्च पूजा दया च महोदये यस्य तं सन्महोदयम् , विकसन् महान् उदयः-प्रादुर्भावो यस्य तम् ॥ १७ ॥ अन्वयः ननं जनं उरु-प्रभं कुर्वन्तं, अनङ्ग-तरु-प्रभञ्जनं, सत्-महस्-दयं, विकसत्-महत्-उदयं 'सुमति'-जिनं भक्त्या नुत । શબ્દાર્થ कुर्वन्तं (मू० कुर्वत्)-४२११२।. नुत (धा० नु)=त स्तुति 3. उरु-विस्तीर्ण, विशाण. सत्-शोभनीय, प्रशंसनीय. प्रभा-न्ति, . महस्पून, अन. उरुप्रभ-महातपस्वी. द्या-या, ४३७. जनं (मू० जन)मनुष्यने. ननं (मू० नम्र )-प्रणामशीस. सन्महोदयं प्रशंसनीय छ पूरी सन यानी भवा. अनङ्गमय, ७६५. सुमति-सुमतिनाथ, पंयम तीर्थ४२. तरु-वृक्ष, . सुमतिजिन-सुमति सिनने. प्रभञ्जन-पवन. उदय- य. अनङ्गतरुप्रभञ्जनं ६५३५ १६ प्रति पवन (समान). विकसन्महोदयं-विास पामतो छ महान्य भक्या (भू. भक्ति)मति 43, श्रद्धापूर्व.. જેનો એવા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. બ્લેકાર્થ શ્રી સુમતિનાથની સ્તુતિ “નમનશીલ નરને મહાતેજસ્વી કરનારા એવા, વળી પ્રશંસનીય છે પૂજા અને દયા જેની એવા, તેમજ વિકાસ પામતો છે મહદય જેને એવા 'સુમતિ જિનને (હે ભલે!) તમે ભક્તિપૂર્વક સ્ત.”—૧૭ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ તેમજ ત્યાર પછીનાં બે પદ્યો પણ દ્વિતીય પઘની માફક પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી અલંકૃત છે. जिनसमूहस्य प्रार्थना पोतत्वं वै भवोदधौ पततां यो गुरुवैभवो दधौ । वितरतु सोऽतामसं वरं निवहस्तीर्थकृतामसंवरम् ॥ १८॥ -વૈતા. दीका यो निवहः । वै पूरणे । भवोदधौ पततां-निमजता पोतत्वं दधौ-धृतवान् । गुरुबृहत्प्रमाणं वैभवं यस्य सः। स निवहः अतामसं-अज्ञानाभावं वरं असंवरं-निष्प्रमाणं વિતરતુ છે ૨૮ છે ગુરુ-વૈભવ મવ- પતતાં તત્ત્વ વૈર, રા તીર્થ છતાં નિવા -તામહં વાં. - संवरं पितरतु । શબ્દાર્થ નકા, હોડી. વિતરતુ (ધા )=અર્પણ કરે. તત્વ ( પતરવ) નૌકાપણાને. 1 તામસ અજ્ઞાનવિષયક. શૈ=(૧) નિશ્ચયવાચક અવ્યય; (૨) પાદપૂાંતની ૩તાલંઅજ્ઞાનના અભાવરૂપ. અર્થમાં. sધ-સમુદ્ર. વર(મૂ૦ વર)=વરદાન. મ =સંસારરૂપી સમુદ્રને વિષે. | નિવ: (મુ. નિવ)=સમુદાય. તતાં (મૂ૦ પતz)=પડતા. તથતાં (કૂ૦ તીર્થન)=તીર્થકરોનો. trમા =વિસ્તીર્ણ છે સંપત્તિ જેની એવા. સંવા=રોકાણુ, અટકાયત. થો (પાપા) ધારણ કર્યું. સંવ રોકાણ વિના, અવિચ્છિન્નપણે. ૧ આ પંચમ તીર્થંકર સુમતિનાથના ચરિત્ર પર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૭૮)માં વિહં ગાવલોકન કરાવવામાં આવ્યું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [५ श्रीसुमति શ્લોકાર્થ Crन-समुदायने प्रार्थना જે મહાવૈભવશાળી (સમુદાયે) સંસાર–સમુદ્રમાં પડતા (અર્થાત ડૂબી મરતા જી)ના નૌકાપણને ખચિત ધારણ કર્યું ( અર્થાત તેમનું રક્ષણ કરવામાં નૌકાની ગરજ સારી), તે તીર્થકરોને સમુદાય (હે ભ! તમને) અજ્ઞાનના અભાવરૂપ અભીષ્ટને अविछिन्नपणे अर्को."-१८ जिन-वाण्यै प्रणामः छिन्ते भववासदाम या जिनवाक् साऽतिशिवा सदा मया । विनताऽभ्यधिकामसङ्गातां यच्छतु च च्युतकामसङ्गताम् ॥ १९ ॥ -वैता० टीका भवः-संसारस्तस्मिन् वसनं-वासः स एव दाम-बन्धनं छिन्ते-छिनत्ति या वाणी सा सर्वदा मया विनम्यतामिति क्रियाशंसायां "भूतवञ्चेत्याशंसायां" (भूतवञ्चाशंस्ये वा) (सिद्ध० अ० ५, पा० ४, सू० २) निष्ठाप्रत्ययः। न केवलं मया विनम्यतां, किन्तु यच्छतु च-ददातु च असङ्गता-निःसङ्गत्वम् । सा वाक् किंभूता ? अतीव शिवा। किंविधामसङ्गतां ? अभ्यधिकाम्-अत्यनर्गलाम् । पुनः किं० ? च्युता-क्षीणा कामस्य सङ्गता-समेकीभावता यस्याः सा ताम् ॥१९॥ अन्वयः या भव-पास-दाम छिन्ते, सा अति-शिवा जिन-वाक् मया सदा विनता अभि-अधिकां च्युत-काम-सङ्गतां असङ्गतां च यच्छतु । શબ્દાર્થ छिन्ते (धा० छिद् )= छ, छेदी नामेछ. विनता (मू० विनत )=पन्हित. वास-निवास, २ . अभ्यधिकां (मू. अभ्यविका)-संपूर्ण, साय. दामन्-२९. असङ्गतां (मू० असजता)-नि:संगपणाने. भववासदाम-संसार-वास३ १२४ने. यच्छतु (धा. दा)-समो. जिनवाक्-नि-पाली. च्युत (धा० च्यु)-क्षी ४२. शिव-यारी, भांगडि. समता-सोरत, अत्रित, संगति. अतिशिवा-अतिशय स्यारी. च्यतकामसक्तांनट पनी संगतिभा मया (मू० अस्मद् भा। 3. मेवी. Page #144 -------------------------------------------------------------------------- ________________ ३७ मिनस्तुतयः] चतुर्विशतिका. શ્લેકાર્થ नि-पान प्राम "२ (जिन-वाशी) संसार-पास३५ ४।२ने छही नाणे छ (पत्रे संसाરમની રખડપટ્ટીનો અંત લાવે છે, તે અતિશય કલ્યાણકારી એવી જિન-વાણી મારા વડે વન્દિત થાઓ (એટલું જ નહિ પણ) નષ્ટ થઈ છે રતિ–પતિની સંગતિ જેમાં એવી साग संगता (५५) (भने) समो."-१८ वज्रशृङ्खलादेव्याः स्तुतिः संस्मरत रतां कुशेशये ___ कनकच्छविं दुरिताङ्कुशे शये। अहिताद्रिहवज्रशृङ्खला धरमाणामिह वज्रशृङ्खलाम् ॥ २० ॥ ५॥ -वैता० टीका वज्रशृङ्खलां देवतां संस्मरत । आसक्तां कुशेशये-कमले । अहिताः-शत्रवस्त एवाद्रयस्तान् हन्ति या सा अहिताद्रिनी, सा चासौ वज्रशृङ्खला च ताम् । धरमाणां-दधानाम् । क्व ? शये-हस्ते । दुरितानामङ्कुशभूते ॥ २० ॥ अन्वयः कुशेशये रतां, कनक-छविं, दुरित-अङ्कुशे शये अहित-अद्रि-हन् वज्रशृङ्खलां धरमाणां 'वन2ङ्खलां' इह संसरत । શબ્દાર્થ संस्मरत (धा० स्म)-तमे या ७, २४२९१ . दुरिताशे-पाना संश३५. रतां (मू० रता)-यासत, २सगी. शये (मू० शय)-521ने विषे. कुश-ve. हन-एy, ना ४२यो, मेj. शी-सुg. वज्र-x. कुशेशये (मू० कुशेशय)-भसन विषे. कनक-यन, सुवर्ण. बला-सां. छवि-शीक्षा, अहिताद्रिहवज्रशृङ्खलां-मन३पी पर्वतने . कनकच्छवियनना समान शोलावी . नारी 4xनी सांगने. दुरित-पा५. 'धरमाणां (मू० घरमाणा)-पा२९५ ४२नारीन. अडश-संश, साथीने 15 यथावबानी 3. वज्रजलां (मू० वज्रयजला)-4 शृंमा ()न. Page #145 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ પ શ્રીસુમતિ બ્લેકાર્થ વજશૃંખલા દેવીની સ્તુતિ કમલને વિષે આસક્તિ ધરાવનારી તથા કાંચનના જેવી શોભાવાળી તેમજ પાપને કાબુમાં રાખવામાં) અંકુશસમાન એવા હરતમાં શત્રુરૂપી પર્વતને ભેદનારી વજની સાંકળને ધારણ કરનારી એવી વજjખલા (દેવી)નું આ જગતમાં (હે ભવ્ય!) તમે સ્મરણ કરે.”—૨૦ સ્પષ્ટીકરણ પઘ-ચમકાર આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં છેવટના છ છ અક્ષરો સમાન છે. આ ઉપરથી જોઈ શકાય છે કે અત્ર પ્રથમ પઘથી ઉલટી હકીકત છે. વજશૃંખલા દેવીનું સ્વરૂપ દુષ્ટ જનોનું દમન કરવાને માટે વજ જેવી દુર્ભદ્ય શંખલાને જે હસ્તમાં ધારણ કરે છે, તે વાખલા” એ વ ખલાને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યા–દેવી છે. આ દેવી એક હાથમાં શૃંખલાને ધારણ કરે છે અને બીજા હાથમાં ગદા રાખે છે. વળી તે કનકસમાન પીતવણી છે અને પદ્મ એ એનું આસન છે. આ વાતની નીચે લૅક પણ સાક્ષી પૂરે છે – સસ્થાતા, કાન ઝમવિઝદા ! - પારાશા શ્રીગ્ઝ-ઈરા દૃન્તુ નઃ વસ્ત્રાનું !” –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧. નિર્વાણ-કલિકામાં તો આ દેવીના સંબંધમાં જુદો ઉલ્લેખ છે. ત્યાં તો કહ્યું છે કે "तथा वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिfઇતવામાં તિ” અર્થાત્ વશંખલા દેવી શંખના જેવી શુદ્ધ છે અને તેને પદ્મનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને શંખલાથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ પદમ અને શૃંખલાથી અલંકૃત છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ HTRITERARUnearest ६ श्रीपद्मप्रभजिनस्तुतयः अथ श्रीपद्मप्रभनाथस्य स्तुतिः वर्णेन तुल्यरुचिसम्पदि विद्रुमाणां पुष्पोत्करैः सुरगणेन दिवि द्रुमाणाम् । अभ्यर्चिते प्रमदगर्भमजे यशस्ये 'पद्मप्रभे' कुरुत भक्तिमजेयशस्ये ॥ २१ ॥ -वसन्त टीका पद्मप्रभे भक्तिं कुरुत । प्रमदगर्भ यथा स्यात् । किंभूते जिने ? तुल्या रुचीनां संपद यस्य तस्मिन् । केन समं ? वर्णेन । केषां ? विद्रुमाणां-प्रवालानाम् । पुनः किं ? अभ्यर्चिते । कैः ? पुष्पोत्करैः । केषां ? देवलोकद्रुमाणां (तरूणाम् ) । संसारे न जायते इत्यजः, तस्मिन् अजे । यशसि हितो यशस्यस्तस्मिन् । अजेयश्च ('शंसु स्तुतौ' शंसनीयः शस्यः) शस्यश्च तस्मिन् ॥ २१॥ अन्वयः विठुमाणां वर्णन तुल्य-रुचि-सम्पदि, दिवि द्रुमाणां पुष्प-उत्करैः सुर-गणेन अभ्यर्चिते, अजे, यशस्ये, अजेय-शस्ये 'पद्मप्रभे' भक्ति प्रमद-गर्भ कुरुत । શબ્દાર્થ वर्णन (मू० वर्ण )-वर्णवरे, . पुष्पोत्करैः-साना सामो 43, तुल्य-समान. सुरगणेन-योना समुदाय द्वारा. रुचिति. दिवि (मू० दिव ) स्वर्गभां. तुल्यचिसम्पदिसभान छ शोमानी संपत्ति मेनी द्रमाणां (मू. दुम)-वृक्षाना. सेवा विष. अभ्यर्चिते (मू० अभ्यर्चित)-पूजयेक्षा. विद्रुमाणां (मू० विद्रुम)=५२वाणाना. प्रमद-हर्ष, मानह. पुष्प-सुभ, स. प्रमदगर्भयनी २२ सान: २ तेम. उत्कर-गलो, समूड. । अजे (मू० अज)-नलिम लेना। ૧ આ છંદના લક્ષણ સારૂ જુઓ પૃ૦ ૪-૫. Page #147 -------------------------------------------------------------------------- ________________ ४० ચતુર્વિશતિકા, [१ श्रीपालयशस्ये (मू० यशस्य )-यशस्वी, सीर्तिमान. जेय (धा. जि)ती शयतवा. पमप्रमे (मू० पद्मप्रभ )= ५ सने विषे. अजेय-पोथी ५ नहि तायला. कुरुत (धा. कृ तमे उरी.. शस्य (धा० शंस् ) प्रशंसापात्र, प्रशंसनीय. भक्ति (मू० भक्ति)-मन्ति, सेवा. अजेयशस्येमय तमा प्रशंसनीय. શ્લેકાર્થ શ્રી પદ્મપ્રભની સ્તુતિ પરવાળાના વર્ણના સમાન છે કાંતિની સંપત્તિ જેની એવા, વળી સ્વર્ગમાંનાં વૃક્ષનાં ( અર્થાત પારિજાતકનાં) પુષ્પના સમૂહ વડે દેવતાઓના સમુદાય દ્વારા પૂજાયેલા એવા, તેમજ વળી જન્મ-રહિત તથા યશરવી એવા, તથા અજેય અને પ્રશંસા-પાત્ર मेवा 'मनस (प्रभु)नी पूर्व (डे भन्यो ! ) तमे मस्ति ।."-२१ સ્પષ્ટીકરણ ५५-यभार આ પધનાં ચારે ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરે સમાન છે અર્થાત્ આ પદ્ય પદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી ઝળકી રહ્યું છે. समस्तजिनेश्वराणां स्तुतिः ये मजनोदकपवित्रितमन्दरागा___ स्तोषेण यानलमुपासत मन्दरागाः । धर्मोदयाब्धिपतने वनराजिनाव स्ते पान्तु नन्दितसदेवनरा जिना वः ॥ २२ ॥ -वसन्त० टीका ते जिना वः पान्तु । ये जिना मज्जनोदकेन पवित्रीकृतो मन्दरागो-मेरुयैस्ते । तो. षेण-हर्षेण । यान् जिनान् उपासत-सेवितवन्तः । के ? मन्दो रागो येषां ते, एतावता साधवः । धर्मोदयः-कषायोदयः । अधिपतनं-संसारपतनम् । धर्मोदयश्च संसार(अब्धि). पतनं च, अत्र समाहारद्वन्द्वो विधेयः । धर्मोदये वनराजितुल्याः, अब्धिपतने नायः(नौ). कल्पाः । नन्दिताः-समृद्धिं नीताः सदेवनराः-सामरपुरुषा यैस्ते ॥ २२ ।। अन्वयः ये मजन-उदक-पवित्रित-मन्दर-अगाः, यान् च मन्द-रागाः तोषेण अलं उपासत, ते धर्मउदय-लब्धि-पतने वन-राजि-नाषः, नन्दित-स-देव-नराः जिनाः वःपान्तु । ૧ આ છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભના સંબંધી ટુંક હકીકત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૮૦)માં આપવામાં આવી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विशतिका. શબ્દાર્થ =જલ, પાણી. તા=પતન, પડવું તે. પવિત્રિત-પાવન કરેલ. ઘરથાધિપતનેeતાપના ઉદય અને રામુદ્રમાંના મળ્યું='મેરૂ, પતનને વિષે. =પર્વત, ગિરિ. વન-જલ. મનોપવિત્રતમr:=સ્નાનજલ વડે પાવન | વિ=પંક્તિ. કર્યો છે મેરૂ ગિરિને જેમણે એવા. નૌ=નાવ. તોr ([તો)=હર્ષભેર. થવાનના =જલની વૃષ્ટિ અને નૌકા (સમાન). (મૂ૦ ચુંટુ)=જેમને. નતિ (પાન)=(૧) સમૃદ્ધ બનાવેલ; (૨) આનંદ ઉપાણત (ધા માર્)=સેવા કરતા હવા. પમાડેલ. મદ્ર-મન્ડ, કમજોર. સહિત. CT=રાગ. નર=મનુષ્ય. મા =મદ પડી ગયો છે રાગ જેમને એવા. તિવનr =(૧) સમૃદ્ધ બનાવ્યા છે દેવ ઘતાપ, અગ્નિ. અને મનુષ્યોને જેમણે એવા; (૨) આનંદ પમાડ્યો અઘિ =સમુદ્ર. છે અમરશે અને માનવોને જેમણે એવા. બ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરની સ્તુતિ– જે (જિનવરોએ) (સાન– જલ વડે મેરૂ ગિરિને પાવન કર્યો છે તેમજ વળી શાન્ત થઈ ગયો છે રાગ જેમનો એવા (મુનિવરો) જેમની હર્ષભેર અત્યંત સેવા બજાવતા હતા, તે ( કાયરૂપી) તાપને નષ્ટ કરવામાં) જલની વૃષ્ટિસમાન અને સમુદ્ર-નિમજજનથી (રક્ષણ કરવામાં) નિકાસમાન એવા, તેમજ સમૃદ્ધ બનાવ્યા છે [અથવા આનંદ પમાડ્યો છે ] દેવોને અને મનુષ્યોને જેમણે એવા જિન ( હે ભવ્ય જને !) તમારું રક્ષણ કરે.”—૨૨ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર પદ્ય-ચમત્કારના સંબંધમાં આ પદ્ય વીસમા પદ્યને મળતું આવે છે, કેમકે મકાદિકથી અલંકૃત પદ્યમાં વિસર્ગને લીધે થતી ભિન્નતા લેખે ગણાતી નથી. કહ્યું પણ છે કે ચમન-વ-નિg, યવથોસ્કોર્ન મિતા नानुस्खारविसर्गौ च चित्रभङ्गाय सम्मतौ॥" -વાભદાલંકાર, ૧ આ પર્વતનાં શાસ્ત્રમાં સોળ નામ આપ્યાં છે તે પૈકી “મન્દર' એ એક છે. આ વાતની જબૂદીપ-પ્રાપ્તિ (ચતુર્થ વક્ષસ્કાર) સાક્ષી પૂરે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [१ श्रीपालजिनमतविचारः शच्यादिदिव्यवनितौघधवस्तुत ! त्व मव्याहतोदितयथाविधवस्तुतत्त्व ! । स्थानं जिनेन्द्रमत ! नित्यमकम्प्रदेहि जन्माद्यनन्तविपदां शमकं प्रदेहि ॥ २३ ॥ -वसन्त० टीका हे जिनेन्द्रमत ! त्वं प्रकर्षण देहि स्थानम् ।हे शच्यादेः-इन्द्राण्यादेः दिव्यवनितौघस्य धवा-भर्तारस्तैः स्तुत ! । अव्याहतं-अनाहतं उदितं यथाविधं वस्तुतत्त्वं येन तस्यामन्त्रणे । किंविधं स्थानं ? नित्यं अकम्प्रा देहिनो यस्मिंस्तत् । जन्मादयश्च ता अनन्ता विपदश्च तासां शमकम् ॥ २३ ॥ अन्वयः शची-आदि-दिव्य-चनिता-ओघ-धव-स्तुत! अव्याहत-उदित-यथाविध-वस्तु-तत्त्व !जिनइन्द्र-मत! त्वं नित्यं अ-कम्प्र-देहि, जन्म-आदि-अनन्त-विपदां शमकं स्थानं प्रदेहि । શબ્દાથે शचीन्द्राणी. તેમજ ઉદયમાં આવેલ છે યથાવિધ પદાર્થ-તત્વ पनिताबसना, मंगना, नारी. मां मेवा! (सं०). ओघ-सभूख. स्थानं (मू० स्थान )-स्थानने, पहने. धव-पति, घी. इन्द्र-भुज्य. शच्यादिदिव्यवनितौघधवस्तुत !-डे ४न्द्राशी - जिनेन्द्रमत ! विनेश्वरना सिद्धान्त ! भु५ हियांगनामोना सभूलना पतिमो व नित्यं सहा. સ્તુતિ કરાયેલ कम्प्र-ध्रुनाश. त्वं (मू० युष्मद् )-तुं. अकम्प्र-नडि धूपनारा. अव्याहत (धा हन् )मलित, निर्माधित. देहिन्-प्राली, ७५. उदित (धा. इ) पाभेस, मध्यम यास अकम्प्रदेहिता नथी यो विषे सेवा. यथा-भ. जन्म (मू. जन्मन् ) म, उत्पत्ति. विध-२. अनन्त-मन्त-२हित, नि:सीम. यथाविधमध्ये तेभ. जन्माद्यनन्तविपदांसमाहित अनन्तमापत्तियोना. तस्व-तप, सार. शमकं (मू० शमक)नाश नारा, शांत नारा. भव्याहतोदितयथाविधवस्तुतत्त्व-निमाधित छ प्रदेहि (धा० दा )=1५. લેકાર્થ नि-मत लिया२ હે ઈન્દ્રાણી પ્રમુખ દિવ્યાંગનાઓના સમુદાયના પતિઓ વડે (અર્થાત ઈન્દ્રો દ્વારા) સ્તુતિ કરાયેલ (જૈન આગમ) ! (કુવાદીઓની યુક્તિઓથી) અખંડિત છે તેમજ વળી Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. ઉદયમાં આવેલ છે યથાર્થ વરતુ-તત્ત્વ જેને વિષે એવા હે (જૈન શાસન )! હે જિનેશ્વરના સિદ્ધાન્ત! કદાપિ ધ્રુજતા નથી જ જયાં એવા તેમજ જન્માદિક અનન્ત આપત્તિઓનો અંત આણનારા એવા (મુક્તિ-રૂપ) રથાનને તું આપ.”—૨૩ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યનાં ચારે ચરણના છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે અર્થાત્ આ પદ્ય પદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભી રહ્યું છે. वज्राङ्कुशीदेव्याः स्तुतिः अध्यास्त या कनकरुक् सितवारणेशं વજ્ઞાશી” પતરાદિતવાર રામૂ | न ह्येकधैव विजये बहुधा तु सारं वज्राङ्कुशं धृतवती विदधातु साऽरम् ॥ २४ ॥ ६॥ -વલત टीका शं-सौख्यं वज्राङ्कशी विदधातु । या अध्यास्त सितवारणेशं-गजेन्द्रम् । या कनकरुक् । अहिता-वैरिणस्तेषां निवारणे न ह्येकधैव विजये कर्तव्ये वज्राङ्कुशं धृतवती, किन्तु बहुप्रकारैः । शं किंभूतं ? सारम् । सा अरं-शीघ्रम् ॥ २४ ॥ - ઘા નક્ક-૨, ૩fહત-વાને દુ-તા, ‘વદ્ગાશી' fણત-વળ- અથાણ, વિષે નહિ एकधा तु एव बहुधा वज्र-अङ्कुशं धृतवती, सा सारं शं अरं विद्धातु । શબ્દાર્થ કથાત્ત (ધ ગા)=બેસતી હવી, આરોહણ કરતી વન્નરજંકશી (દેવી). ટુ ચાલાક, હોંશી આર. ૨૬=કાંતિ. પાન =કાંચન જેવી કાંતિ છે જેની એવી. ટુતr=વિશેષ ચાલાક. હિતકત. વા=નિવારણ, રોકી રાખવું તે. વર=હાથી, ગજ. ગતિવાળે શત્રુઓના નિવારણને વિષે. સિતવારાં=શ્વેત ગજરાજના ઉપર. | રાં=સુખવાચક અવ્યય. ૧ જન્માદિક આપત્તિને સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૫). - ૨ “જૈન દ્રષ્ટિએ મુક્તિનું સ્વરૂપ’ એ વાત ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત ન્યાયકુસુમાંજલિ’ના પંચમ સ્તબકમાં અને તગત લોકો ઉપરના મારા સ્પષ્ટીકરણમાં વિચારવામાં આવી છે. વળી સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૪૨-૪૩)માં પણ આ સંબંધમાં વિચાર કરવામાં આવ્યો છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૬ શ્રીપવમલનહિ નહિ. હા ( સાર)=સારભૂત. v =એક પ્રકારે. વાં વજ તથા અંકુશને. વિન (મૂ૦ વિનય)=જયને વિવે, ફતેહમાં. પૃતવતી (ધા ઈ)=ધારણ કર્યા. થધા અનેક પ્રકારે. વિધrg (ધા ધા)=કરો. સુ-કિન્તુ, પણ. =શીવ્ર, જલદી. શ્લોકાથે વજંકશી દેવીની સ્તુતિ– કાંચનના સમાન કાંતિવાળી તેમજ શત્રુઓનું નિવારણ કરવામાં અતિશય ચતુર એવી જે વજશી (દેવી) શ્વેત ગજરાજ ઉપર બેસતી હવી તેમજ જેણે વિજયમાં એકજ રીતે નહિ કિન્તુ અનેક પ્રકારે વજ અને અંકુશને ધારણ કર્યો, તે (દેવી) (હે ભો! તમને) સત્વર સારભૂત સુખ સમર્પો.”—૨૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમકાર– આ પદ્ય પદ્ય-ચમત્કારમાં પાંચમા અને બારમા પદ્યને મળતું આવે છે, કેમકે તેના પ્રથમનાં બે ચરણેમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન છે. વન્દ્રકુશી દેવીનું સ્વરૂપ વજી અને અંકુશને જે ધારણ કરે તે “વઅંકુશી” એ વાંકુશી શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે. આ વિદ્યા-દેવીની કાંચનવર્ણ કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેને જમણુ બે હાથે વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તો માતુલિંગ (બીજોરું) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેનો ઉલ્લેખ નિર્વાણ-કલિકામાં છે. ત્યાં કહ્યું છે કે___"तथा वज्राशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाशयुः क्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચેનો લેક વિચારી લઈએ. " निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः। उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं વજ્ઞા' gg વન્નરમાનારા છે” - આચાર૦. પત્રાંક ૧૬૨. Page #152 -------------------------------------------------------------------------- ________________ 1989sDississSt12833 ७ श्रीसुपार्श्वजिनस्तुतयः ENERERASERPRISVaste अ श्रीसुपार्श्वनाथस्य संकीर्तनम् आशास्ते यः स्तवै युष्मानित्यसौ ख्यातिभाजनः। श्री'सुपार्श्व'! भवत्येव, नित्यसौख्यातिभा जनः ॥२५॥ टीका हे नित्यं सौख्यं यस्य सः । यः पुमान् आशास्ते-इच्छति । कथं ? इति अहं स्तवै युष्मान् । असौ सः । अतीव भा-दीप्तिर्यस्यासौ अतिभा जनो-लोकः। अत्र समासान्तविभक्तिः । स ख्यातिभाजनो भवत्येव चेति ॥ २५ ॥ अम्बया श्री-'सुपार्श्व' ! नित्य-सौख्य ! यः युष्मान् स्तबै इति आशास्ते, असौ जनः अति-भाः ख्याति-भाजनः (च) भवति एव । શબ્દાર્થ आशास्ते (धा० शास् ) ४२छे छे. । सुपार्श्व-सुपाई (नाय), सम तीर्थ५२. स्तवै (धा० स्तु) स्त. श्रीसुपार्श्व != श्रीसुपार्थ ( नाथ ) ! युष्मान् (मू० युष्मद् )-तमने. भवति (धा. भू )=थाय छे. असौ (मू० अदस् )-ते. सौख्य भुम. ख्याति-धीर्ति, माम३. भाजन-पात्र. नित्यसौख्य !-सहा सुम छ रेने मे॥! (सं.) ख्यातिभाजन:-ति-पात्र. अतिभापतिशयन्ति छनी सेवा श्रीभानार्थवाय श६. जनः (मू० जन )-दो, मनुष्य. બ્લેકાર્થ શ્રી સુપાર્શ્વનાથનું સંકીર્તન– "'श्रीसुपार्थ नाथ ) ! 8 सपा सुप छ भने सेवा (२) ! तभने સ્તવું એ પ્રકારની જે ઈચ્છા રાખે છે, તે મનુષ્ય અતિશય કાન્તિવાળા તેમજ કીર્તિ–પાત્ર पने छ"-२५ ૧ આ સાતમા તીર્થંકરની સ્થલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૯૯-૧૦૦)માં આલેખવામાં આવી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ચતુર્વિશતિકા. [ ૭ શ્રીસુપાર્શ્વસ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા આ તેમજ ત્યાર પછીનાં પણ ત્રણ પ “લોક” યાને “અનુછુપ' વૃત્તમાં રચાએલા છે. આનું લક્ષણ એમ આપવામાં આવે છે કે – ત્રકો ગુરુ જ્ઞઘં, સર્વત્ર ઢg vશ્ચમમ્ | દ્વિવતુvgવથોડુંઘં, સામં ઈમથક ”-મુત૦ લ૦ ૧૦. અર્થાત્ “શ્લોક” નામના છંદનાં ચારે ચરણોમાં છ અક્ષર દીર્ઘ અને પાંચમાં સર્વત્ર હસ્વ જાણુ, જ્યારે બીજા અને ચોથા ચરણને સાતમો અક્ષર હસ્વ અને બાકીનાં બે ચરણોનો તે અક્ષર દીર્ઘ સમજવો. પદ્ય-ચમત્કાર– અત્યાર સુધીમાં આપણે જે જે પદ્યો ઈ ગયા તેમાં તે પાદાંતમાં અમુક અક્ષરો સમાન હતા. અત્ર તો આખું બીજું ચરણ ચોથા ચરણની સાથે મળતું આવે છે એ વાત ચમકની દૃષ્ટિએ વિશિષ્ટતા સૂચવે છે. આ પછીનાં ત્રણ પદ્ય પણ આ પ્રકારના યમકથી શોભી રહ્યાં છે.' जिनकदम्बककीर्तनम् जिनांही नौमि यौ जुष्टावानतामरसंसदा । आरूढौ दिव्यसौवर्णावानतामरसं सदा ॥ २६ ॥ – ૦ टीका થો ગુ-વિત વાનં-18ાનY ૨૬ . વડે. જો ગાનત--સંસવા નુ, થિ-વ-પાન-ત્તામri લાદ્ધો, (તો) નિત્તअंही नौमि । શબ્દાર્થ અંકિચરણ લાનતામરસં=અત્યંત નમ્ર એવી સુરોની સભા તનહા=જિનોનાં બે ચરણોને. ચ (કૂ૦ ચટૂ)=જે બે.. કાઢો (મૂ૦ ગાદઢ)=આરૂઢ થયેલ. વકકનકમય. કુછ (ફૂટ)=સેવન કરાએલ. ૩ વા=અપ્લાન, નહિ કરમાઈ ગયેલ. સનત (ધ નમ)=અત્યંત પ્રણામ કરેલ. તાર૪રક્ત કમલ. અમર=દેવતા, સુર. ચિવવાનતામરં દિવ્ય, સુવર્ણમય તેમજ સંતસભા, પરિષ. - અલાન એવાં રક્ત કમલના ઉપર. - ૧ શ્રીફ વિજયકત “જિનાનન્દુસ્તુતિ'નાં સમસ્ત પઘો આવા યમકથી શોભે છે, જ્યારે શ્રીશેભન સૂરીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકામાંનાં ઘણાં ખરાં પઘો આવા યમકથી અલંકૃત છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] જિનેવાનું કીર્તન— “જે (બે ચરણેા ) અત્યંત નમ્ર એવા સુરાની વળી જે દિવ્ય, સુવર્ણમય તેમજ અમ્લાન એવાં રક્ત થયેલાં છે, તે જિનનાં ચરણેાને હું રતવું છું. >" ~૨૬ जिनवाणीविचार: चतुर्विंशतिका. શ્લોકાર્થ 歧 यशो धत्ते न जातारि - शमना विलसन् न या । साऽऽहती भारती दत्तां, शमनाविलसन्नया ॥ २७ ॥ -અનુ टीका सा भारती शं ददातु । या भारती यशो न धत्ते ? किन्तु धत्त एव । सैव विशिયતે--જ્ઞાતમરિશમાં વસ્યાઃ સા ! વિમૂર્ત યશઃ ? વિરુદ્-વિટ્ટમમાંળમ્ । અવિજ્ઞા— अनाकुलाः शोभना नया यस्यां सा ॥ २७ ॥ થરા: ( મૂ॰ ચાલ્ )=પ્રીતિને. પત્ત (ધા॰ ધા )=ધારણ કરે છે. નાત (ધા॰ ગન્ )=કરેલ. રામન=વધ, નાશ. જ્ઞાતારિશમના=શાંત કરી દીધા છે શત્રુઓને જેણે એવી. વિહરત્ ( ધા॰ સ્ )=વિલાસ કરતું, ઉલ્લાસ પામતું. अन्वयः या जात- अरि- शमना विलसत् यशः न धत्ते न सा अनाविल-सत्-नया आईती भारती शं दत्ताम् । શબ્દાર્થ સભા વડે સેવાએલાં છે, તેમજ કમલેાના ઉપર સદા આરૂઢ ૪૭ કાર્દી-તીર્થંકરસંબંધી, ત્તામ્ (ધા॰ ટા)=અપે. મારતી ( મૂ॰ મારતી )=વાણી. બાવિસ્ટ=નિર્મલ. શ્લકાર્જ કાનાવિલન્નયા=નિર્મલ તેમજ શોભનીય છે નયો જેમાં એવી. જિનવાણીના વિચાર--- ′′ શાંત કરી દીધા છે શત્રુઆને જેણે એવી જે ( જિન-વાણી ) કીર્તિને ધારણ કરતી નથી એમ નહિ (પરંતુ કરે છેજ ), તે નિર્મલ તથા શાભનીય (નૈગમાદિક ) નયાથી ન્યાસ એવી અદ્વૈત-સંબંધિની વાણી (ભવ્ય-જનાને) સુખ અર્પે. ’’—૨૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા [ ૭ શ્રીસુપાર્શ્વअप्रतिचक्रादेव्याः प्रार्थना आरूढा गरुडं हेमा-भाऽसमा नाशितारिभिः । पायादप्रतिचक्रा वो, भासमाना शितारिभिः ॥२८॥७॥ -અનુ. टीका हेन इव आभा यस्याः सा । नाशिता अरयो येस्तैः। शितारिभिः-तीक्ष्णचकै सમાનાં-થમાના ૨૮ अन्वयः જહ૬ આar, r[ ]--ગામા, ૩-રસમા, નારિ-મિઃ શિત-રિમ માસમાના શબ્દાર્થ માતા (આ૪)=આરૂઢ થયેલી. પાત (ધ પા) રક્ષણ કરો. વાહs (F૦ rs)=ગરૂડના ઉપર. અતિવ=અપ્રતિચક્ર (દેવી). [7]=સુવર્ણ. માસના (પ૦ મા ) દેદીપ્યમાન, પ્રકાશતી. મામ=સુવર્ણસમાન પ્રભા છે જેની એવી. ૩૪ (રન) નિરૂપમ, અનુપમ. તિeતી. નાશિત (પાન) નાશ કરેલ. | નિ=ચક. નાશિતામિલ=નાશ કર્યો છે શત્રુઓને જેણે એવા. તિર્ષિમા=તીણ ચક્રો વડે. બ્લેકાર્થ અપ્રતિચક દેવીની પ્રાર્થના ગરૂડના ઉપર આરૂઢ થયેલી, તથા કનકના જેવી કાંતિ વાળી તેમજ વળી સંહાર કર્યો છે શત્રુઓનો જેણે એવાં તીણ ચક્ર વડે દીપતી એવી અપ્રતિચકા (દેવી) (હે ભળે !) તમારું પરિપાલન કરે.”—૨૮ સ્પષ્ટીકરણ અપ્રતિચકા દેવીનું સ્વરૂપ આ દેવીને ગરૂડનું વાહન છે. તે દરેક હાથમાં ચક રાખે છે અને તેનો વર્ણ સુવર્ણસમાન છે. આનું બીજું નામ ચકધરા હોય એમ લાગે છે. આ પણ સોળ વિદ્યા–દેવીઓ પિકી એક છે. આના સંબંધમાં આચાર-દિનકરમાં કહ્યું પણ છે કે “ત્મgg મરીના, કાર્નિવલમજીવિત નિર્વાણ-કલિકામાં પણ એવો જ ઉલ્લેખ છે અને તે બીજો કોઈ નહિ પણ "तथा अप्रतिचक्रां तडिद्वर्णा गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति ।" Page #156 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीचन्द्रप्रभस्य स्तुतिः - AANAN ८ श्रीचन्द्रप्रभस्तुतयः sensensensen भवोद्भवतृषां भृशं कृतशिवप्रपं चामरैः सहर्षमुपवीजितं वरवपुः प्रपञ्चामरैः । प्रभावलयकान्ततापहसितोरुचन्द्रप्रभं प्रणौमि परमेश्वरं विनयचारु 'चन्द्रप्रभम् ॥ २९ ॥ - पृथ्वी टीका भवादुद्भवा तृड् विद्यते येषां ( तेषां ) । कृता शिवमेव प्रपा येन स तम् । चामरैः सहर्षमुपवीजितम् । कैः ? वरो वपुः प्रपञ्चो विस्तारो येषां ते तथाविधाश्च ( ते अमराश्च ) तैः । प्रभावलयस्य कान्तता - कमनीयता तयाऽपहसिता उवीं विस्तीर्णी चन्द्रप्रभा येन सः (तं) । विनयेन चारु - शोभनं यथा स्यात् तथा प्रणौमि ॥ २९ ॥ अन्वयः भव- उद्भव - तृपां कृत- शिव-प्रपं वर- वपुस्-प्रपञ्च-अमरैः चामरैः सह - हर्ष भृशं उपवीजितं, प्रभा- वलय-कान्तता - अपहसित - उरु-चन्द्र-प्रभं परमेश्वरं 'चन्द्रप्रभं' विनय - चार प्रणौमि । શબ્દાર્થ वलय = मंडण. उद्भव - उत्पत्ति तृप् तृषा, तरस. प्रभावलय = भाभंडण. भवोद्भव तृषां=लव ( - भ्रमण ) थी उत्पन्न यछे तृपा कान्तता = मनोहरता, सुन्दरता. अपहसित (धा० हस् ) = (सी अडेल. चन्द्रयन्द्र. જેમને એવાને માટે. प्रपा=दाशय, ५२५. कृत शिवप्रपं= ( तैयार ) उरी छे भुति३ची प्रथा | चन्द्रप्रभा यन्द्रनुं ते, यांही. मेवाने. चामरैः (मू० चामर) = थामरी पडे. सहर्ष =मानन्ध्यूर्व. उपवीजितं (मू० उपवीजित ) = वलये. वपुस्= हेड, शरीर. प्रपश्च-विस्तार. प्रभावलयकान्ततापहसितोरुचन्द्रप्रभं=लामंडजनी મનોહરતા વડે હસી કાઢી છે વિસ્તીર્ણ ચન્દ્રપ્રભાને જેણે એવાને. प्रणौमि ( घा० नु ) = स्तुति धुं, स्युं धुं. परमेश्वरं ( मू० परमेश्वर ) - प्रभुने. विनय-विनय. वरवपुः प्रपञ्चामरैः = उत्तम छे हेडनो विस्तार नेभनो चारु दर्शनीय, मनोहर. सेवा हेवो वडे. प्रभा=अन्ति, ते. ७ विनयचारु-विनय वडे शोले तेभ. | चन्द्रप्रभं (मू० चन्द्रप्रभ) = यन्द्रभलने, आभा तीर्थ २ने. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચતુર્વિશતિકા. [ ૮ શ્રી ચન્દ્રપ્રભ ફ્લેકાર્થ શ્રીચન્દ્રપ્રભની સ્તુતિ– ભવ (–બ્રમણ)થી ઉત્પન્ન થઈ છે તૃષા જેમને એવા (છ)ને માટે તૈયાર ) કરી રાખી છે મુક્તિરૂપી પ્રપા જેણે એવા, વળી ઉત્તમ છે દેહને વિરતાર જેમને એવા વિબુ વડે ચામર દ્વારા હપૂર્વક અત્યંત વીંજાયેલા એવા, તથા વળી ભામંડળની મનહરતા વડે હસી કાઢી છે (અર્થાત પરાસ્ત કરી છે) વિસ્તીર્ણ ચંદ્રપ્રભાને જેણે એવા પરમેશ્વર ચન્દ્રપ્રભને વિનય વડે શોભે તેમ હું રતવું છું.”—૨૯ સ્પષ્ટીકરણ જિનેશ્વરનાં પ્રાતિહાર્યો આ “પૃથ્વી વૃત્તિમાં રચાયેલા પાદાંતસમપંચાક્ષર પુનરાવૃત્તિરૂપ યમકાલંકારથી અલંકૃત પદ્ય દ્વારા ચન્દ્રપ્રભ પ્રભુના ચામર અને ભાવાંડળરૂપી પ્રાતિહાર્યો વિષે સૂચન કરવામાં આવ્યું છે. એ કહેવું અસ્થાને નહિ ગણાય કે દરેક તીર્થકર આઠ પ્રાતિહાર્યો વડે શોભે છે અને તે આઠ પ્રાતિહાય અન્ય કોઈ નહિ પણ નિમ્નલિખિત શ્લોકમાં ગણવેલાં– વવૃતઃ સુરગુપદदिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं પ્રાતિહાર્યા વિનેશ્વાન ” –ઉપજાતિ –(૧) અશોક વૃક્ષ, (૨) દેવકૃત કુસુમની વૃષ્ટિ, (૩) દિગ્ર દવનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામડળ, (૭) દુભિ અને (૮) છત્ર છે. આ આઠ વસ્તુઓને સંબંધ તીર્થકરની સાથે પ્રતિહારીના જેવો હોવાથી તે “પ્રાતિહાર્ય” કહેવાય છે. એનું વિશિષ્ટ સ્વરૂપે પ્રવચનસારોદ્ધારના ૩૯ભા દ્વારમાંથી તથા વિચાર-સારના ૧૧૭મા દ્વારમાંથી જોઈ શકાશે. આ સંબંધમાં થોડી ઘણી હકીકત તો સ્તુત-ચતુર્વિશતિકાના ૯૪માં પદ્ય ઉપરના સ્પષ્ટીકરણ ઉપરથી પણ મળી શકશે. બિન-સ્વમૂ– अवन्तु भवतो भवात् कलुषवासकादर्पकाः __ सुखातिशयसम्पदां भुवनभासकादर्पकाः । विलीनमलकेवलातुलविकासभारा जिना मुदं विदधतः सदा सुवचसा सभाराजिना ॥ ३०॥ – થ્વી ૧ આ અષ્ટમ તીર્થંકર શ્રીચન્દ્રપ્રભનું યત્કિંચિત સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૧૧) ઉપરથી જોઈ શકાશે. For Private & Personal use only Page #158 -------------------------------------------------------------------------- ________________ પર જિન સ્તુત્ય ] चतुर्विंशतिका. टीका जिना मुदं विदधतः-कुर्वन्तः। केन ? शोभनवचसा। किंभूतेन ? सभा राजितुं शीलं यस्य तत् सभाराजि तेन सभाराजिना । अवन्तु-रक्षन्तु । भवतः-संसारात् । पापस्य निवासो य(स्मिं )स्तस्मात् । भुवनोहयोतकाः, न विद्यते दर्पक:-कामो येषां ते । भुवनभासकाश्च तेऽदर्पकाश्च भुवन। विलीनो मलो यस्मात् तत् एवंविधस्य केवलस्यातुलविकासं विभ्रति-धारयन्ति ये ते तथाविधाः, भारा धारका इत्यर्थः ॥ ३० ॥ gg-તિરાલ્સાં , મુન-મન-3-1, વિટીન-મવઢ-તુલ્સविकास-भाराः, सभा-राजिना सु-वचसा सदा मुदं विद्धतः जिनाः भवतः कलुष-वासकात् भवात् अवन्तु। શબ્દાર્થ વાવ7 (ધા ) રક્ષણ કરો, બચાવો. વિટીન (ધ ગ્રી)=સર્વથા નષ્ટ થયેલ. મવતઃ (મૂળ મવત્ )=તમને, *ર=મેલ. મવા (મૂ૦ મવ)=સંસારથી. | વેવ કેવલજ્ઞાન, સર્વજ્ઞતા. =પાપ. વિભા=વિકાસ, ખીલવણી. વાર નિવાસ, રહેઠાણ. | મા (ધા )=ધારણ કરનાર, કસુવાણા=જયાં પાપનો નિવાસ છે ત્યાંથી. વિટીનમવાતવિષમriા=સર્વથા નષ્ટ અર્વઃ (૧૦ ) અર્પણ કરનારા, આપનારી. થયો છે મલ જેમાંથી અર્થાત અત્યંત નિ મૅલ એવા તિરા=અધિકપણું. કેવલજ્ઞાનના અપૂર્વ વિકાસને ધારણ કરનારા. કુલત્તિરાયણwવાં સુખના અધિકપણુરૂપ સંપત્તિ વિરતઃ (કૂ૦ વિ7)=કરનારા. ઓના.. માર=દ્યોતક, પ્રકાશ કરનારા, વચ=વચન. =મદન. | gવવ =મુવચન વડે. =અવિદ્યમાન છે મદન જેનેવિષે એવા. સમ=સભા, પર્ષદા. મઘમજા =લોને પ્રકાશિત કરનારા પાલન-દીપાવનાર. તેમજ વીતરાગ. મણિના સભાને દીપાવનાર. કાર્ચ જિનેશ્વરનું સ્વરૂપ– સુખના અતિશયરૂપ સંપત્તિઓને અર્પણ કરનારા, શૈલેક્યને (જ્ઞાનરૂપી પ્રકાશ વડે) પ્રકાશિત કરનારા અને વળી વીતરાગ [ અથવા નિરભિમાની] એવા, વળી અત્યંત ૧. જ્યાં સુધી જે વ્યક્તિમાં રાગ હોય (ભલે ને તે પ્રશસ્ત હોય તો પણ), ત્યાં સુધી તો સર્વજ્ઞતા તેનાથી દશ હજાર ગાઉ દૂર રહ્યું છે ને દ્રષ્ટાન્ત દિવ્ય પ્રકાશ પાડે છે. Rઉં છે એ વાત ભૂલવા જેવી નથી. . જી સુધી તો સર્વજ્ઞતા થી. એ વાતના ઉપર શ્રીમાન ગૌતમસ્વામીનું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચતુવિંશતિકા [ ૮ શ્રી ચન્દ્રપ્રભનિર્મલ કેવલજ્ઞાનના અપૂર્વ વિકાસને ધારણ કરનારા, તેમજ વળી પર્ષદાને દીપાવનારા એવા સુવચન વડે આનંદ પમાડનારા એવા તીર્થકરો (હે ભળે ! ) તમને પાપના નિવાસથાનરૂપ સંસારથી બચાવે.-૩૦ સ્પષ્ટીકરણ પદા-વિચાર– સમવસરણમાં જે મનુષ્યો અને દેવ તીર્થંકરની દેશનાનું શ્રવણ કરવા આવે છે, તેના બાર વિભાગે ક૯પવામાં આવ્યા છે. આ દરેક વિભાગને “પર્ષદા’ કહેવામાં આવે છે. આથી કરીને એકંદર રીતે બાર પર્ષદા છે–(૧) ગણધર વગેરે સાધુઓની, (૨) વૈમાનિક દેવીઓની, (૩) સાધ્વીઓની (આ ત્રણ પર્ષદાઓ અગ્નિ કોણમાં હોય છે); (૪) જ્યોતિષ્ક દેવીની, (૫) વ્યંતર દેવીની, (૬) ભુવનપતિ દેવીની (આ ત્રણ પર્ષદા નૈવત્ય કોણમાં હોય છે); (૭) જ્યોતિષ્ક દેવોની, (૮) વ્યંતર દેવોની, (૯) ભુવનપતિ દેવોની (આ ત્રણ વાયવ્ય કોણમાં બેસે છે); (૧૦) વૈમાનિક દેવોની, (૧૧) પુરૂની (મનુષ્ય)ની, (૧૨) મનુષ્યની સ્ત્રીઓની (આ ત્રણ ઈશાન કોણમાં હોય છે). जिनागम-स्मरणम् समस्तभुवनत्रयप्रथनसज्जनानापदः प्रमोचयति यः स्मृतः सपदि सज्जनानापदः । समुल्लसितभङ्गाकं तममलं भजै नागमं स्फुरन्नयनिवारितासदुपलम्भजैनागमम् ॥ ३१ ॥ -पृथ्वी टीका समस्तभुवनत्रयस्य प्रकटने सज्जानि-प्रहाणि नाना पदानि यस्मिन् सः । यः स्मृतः सन् प्रमोचयति । कान् ? सजनान् । कस्याः? आपदः । समुल्लसिता भङ्गयादिका यस्मिन् । न अगमं, किन्तु सुगमम् । स्फुरन्नयैर्निवारिता अशोभना उपलम्भाः-प्रतिभासा:परसिद्धान्ता येन स ततः कर्मधारयः । जैनागमं भजै-सेवां करवाणि ॥ ३१ ॥ अन्वयः રમત-મુવ7-9-wથન-રસન્ન-નાના-પઃ ૪ઃ કૃત (સન) સર્જ નનું કાપવઃ સઃિ प्रमोचयति, तं समुल्लसित-भङ्गकं, अमलं, न अ-गमं, स्फुरत्-नय-निवारित-असत्-उपलम्भસન-આમં મને Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૩ શબ્દાર્થ થન=પ્રકટન, પ્રસિદ્ધ કરવું તે. મુસિતમf=ઉલ્લાસ પામેલ છે ભાંગાઓ જેમાં ===તૈયાર. એવા. Rાના વિવિધ. ક્રમ (કલમ)=નિર્મલ. સમસ્ત મુવત્રિકથનગનાના =અખિલ ત્રિભુ- મ (પ૦ મg)=હું ભજી. વનના પ્રટનમાં તૈયાર છે વિવિધ પદો જેમાં એવા. ગામ (મૂ૦ ગામ)=દુર્ગમ, દુઃખે કરીને સમજાય તેવા. અમોઘત્તિ (ધામુન્ન )=મુક્ત કરાવે છે. પુત્ (ધી )=સફુરાયમાનસ્કૃતઃ (મૂળ મૃત) યાદ કરેલ. નિવરિત (ધા વા) નિવારણ કરેલા, દૂર કરેલ. સક્રિએકદમ. H=દુષ્ટ, અસત્ય, ૩૫૪મં આક્ષેપ. સઝનન (સન)=સપુરૂને, સારા મનુષ્યોને.' તેન=જિનસંબંધી. બાપઃ (મૂ૦ માપ) આપત્તિમાંથી. #નિવરિતાપભેરૈના મંત્ર કુરાય સમુસિત (ધા ર )=ઉલ્લાસ પામેલ. માન નો વડે નિવારણ કર્યું છે અસત્ય આમ=પ્રકાર, ભાગા. ક્ષેપોનું જેમાં એવા જૈન સિદ્ધાન્તને. લેકાર્થ જિનામનું સ્મરણ અખિલ ત્રિભુવન ઉપર પ્રકાશ પાડવામાં તૈયાર છેવિવિધ પદો જેનાં એ જે (આગમ) સ્મરણ કરાતાં (અર્થાત જેનું મરણ) સજજનોને આપત્તિમાંથી સત્વર મુક્ત કરે છે, તે ફરાયમાન છે ('સંત-ભંગી વિગેરે ) ભંગો જેમાં એવા, તથા નિર્મલ તેમજ સુગમ, અને વળી ફરાયમાન ન વડે નિવારણ કર્યું છે અસત્ય પ્રતિભાનું જેમાં એવા જૈન આગમને હું ભજું.”—૧૧ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્યનાં ચારે ચરણમાં છેવટના છ છ અક્ષરો સમાન છે. અર્થાત્ આ પદ્ય પદાંતસમષડક્ષર પુનરાવૃત્તિરૂપ યમકથી શોભી રહ્યું છે. વિશેષમાં આ કાવ્યમાં આ પ્રકારનો પદ્યચમત્કાર તો અત્રજ પ્રથમ દષ્ટિગોચર થાય છે. ૧ આ સપ્તભંગી સંબંધી સ્થલ માહિતી તે ન્યાય-કુસુમાંજલિ (પૃ. ૧૮૫-૧૯૨ ) તરફ દૃષ્ટિપાત કરવાથી મળી શકશે. એથી વિશેષ માહિતી ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયકત સમભંગી-મદીપમાંથી મળશે. વિશેષમાં આ વિષયના અત્યંત જિજ્ઞાસુએ તે નય-રહસ્ય, પ્રમાણનયતત્વાકાલંકાર (ચતુર્થ અને સપ્તમ પરિચ્છેદ) સપ્તભંગી-પ્રકરણ તેમજ સપ્તભંગી-તરંગિણી એ ગ્રન્થો જેવા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચતુર્વિશતિકા, [८ सायन्स कालीदेव्याः स्तुतिः अशिश्रियत याऽम्बुजं धृतगदाक्षमालाऽघवान् यया बत विपूयते भयशमक्षमाऽलाघवा । घनाञ्जनसमप्रभा विहतघातकालीहितं ममातुलमसौ सदा प्रविदधातु 'काली' हितम् ॥३२॥८॥ -पृथ्वी टीका काली देवता हितं प्रविदधातु । याऽशिश्रियत-श्रितवती पद्मम् । अघवानपापवान् पुरुषो यया विपूयते-पवित्रीक्रियते । भयानां शमने क्षमा-समर्था । विहतं घातकानां-हननशीलानां आल्या ईहितं-चेष्टितं यस्मिन् । प्रविदधाने एतत् क्रियाविशेषणम् ॥ ३२॥ अन्वयः या धृत-गदा-अक्ष-माला अम्बुजं अशिथ्रियत, यया (च) अघबान् बत विपूयते, असौ भय-शम-क्षमा, अ-लाघवा, घन-अञ्जन-सम-प्रभा 'काली' मम अ-तुलं हितं विहत-घातक-आलि (आली वा)-ईहितं सदा प्रविदधातु। શબ્દાર્થ अशिधियत (धा. धि)-माश्रय लेती हवी. अलाघवा-यधुताथी २डित. अम्बुजं (मू० अम्बुज)-भजने. घन-मेघ. धृत (धा० धृ)-धार ७२३. अञ्जन-11. गदा-गा. घनाअनसमप्रभा भेष भने ससना पान्ति अक्षमाला-भाया. छनीयवी. धृतगदाक्षमाला-धारण रीछह सन 14- विहत (धा. हन्नाशपुरेस. માલા જેણે એવી. घातक-हएगुना२. अघवान् (मू० अघवत्)-पापी. आलि [ली ]=ति, लि. बत-संतापवाय सध्यय. ई हित-यष्टित. विपूयते (धा० पू) पवित्र ४२।य छे. विहतघातकालीहितं-नाश यो छ रशनारानी शम-शान्ति, नाश. શ્રેણિના ચેણિતનો જેમાં તેવી રીતે. क्षम-समर्थ, शक्तिमान प्रविदधातु (धा. धा)-3री. भयशमक्षमा-भयनो नाश १२वामा समर्थ. काली-भाली (देवी). लाघव-वधुता. हितं (मू०हित)-डितने, त्याने. બ્લેકાર્થ કાલી દેવીની સ્તુતિ– ધારણ કરી છે ગદા અને જપમાલા જેણે એવી જે (દેવી) કમલને આશ્રય Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયા चतुर्विंशतिका. લેતી હવી, તેમજ વળી જે દ્વારા પાપી (પણ) પવિત્ર થાય છે, તે, ભયને નાશ કરવામાં સમર્થ એવી, વળી લધુતા-રહિત તેમજ મેઘ અને કાજલના જેવી કાન્તિવાળી એવી કાલી (દેવી) નાશ કર્યો છે હણનારાની શ્રેણિના ચણિતને જેમાં એવું મારું સર્વદા અનુપમ કલ્યાણ કરે.”–૩૨ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યમાં તૃતીય પદ્યની જેમ પ્રથમનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં ચાર ચાર અક્ષરો સમાન છે. કાલી દેવીનું સ્વરૂપ દુશ્મને પ્રતિ જે કાળ (યમરાજ) જેવી છે, તેમજ જે કૃષ્ણવર્ણ છે તે “કાલી' એ કાલી શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ છે. આ દેવી પણ એક વિવા-દેવી છે. તેનો વર્ણ શ્યામ છે અને તે હાથમાં ગદા રાખે છે. વિશેષમાં વિકસ્વર કમલ એ એનું વાહન છે. આ વાતના ઉપર નીચેનો શ્લોક પ્રકાશ પાડે છે – “વા વુધી મુલ્યવાનતામતનુવૃત્તિર્યાત્રા विकचकमलवाहना गदाभृत् कुशलमलकुरुतात् सदैव 'काली' ॥" –આચાર પત્રાંક ૧૬૨. પરંતુ એથી વિશેષ માહિતી તો નિર્વાણ-કલિકા ઉપરથી મળે છે. કેમકે ત્યાં કહ્યું છે કે"तथा कालिकादेवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजामक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामરત રેસિ' અર્થાત આ દેવીને ચાર હાથ છે; તેના જમણા બે હાથ જ૫-માલા અને ના જમણા બે હાથ જપ-માલા અને ગદાથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ વજી અને 'અભયથી અલંકૃત છે. એક ૧ શરણાગતના ભયનું નિવારણ કરવું, તેને કહેવું, કે બીવાનું કંઈ કારણ નથી. નિર્ભય રહે એવું સૂચન કરવા માટે સામાં મનુષ્યની તરફ હાથ નમાવી સીધા આંગળા રાખવા તે “અભય” મુદ્રા કહેવાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ Parraneareranranasan 5 ९ श्रीसुविधिजिनस्तुतयः Menser Serveresegera अथ श्रीसुविधिनाथाय प्रणामः विमलकोमलकोकनदच्छद च्छविहराविह राजभिरामरः । सततनूततनू 'सुविधेः' क्रमौ नमत हेऽमतहेठनलालसाः! ॥ ३३ ॥ -द्रुत० टीका विमलं कोमलं च तत् कोकनदं-रक्ताम्बुजं च तस्यच्छदस्य-पत्रस्यच्छविस्तस्या हरौमुष्णन्तौ । राजभिः-स्वामिभिः । कैः? अमराणां इमे आमराः, तैः आमरैः। सततं नूतास्तुता तनुः-शरीरं ययोस्तौ । अमतं-पापं तस्य हेठनं-पातनं तस्मिन् लालसा-गृद्धिपराः । सुविधेः क्रमौ नमत ॥ ३३ ॥ अन्वयः हे अमत-हेटन-लालसाः! 'सुविधेः' विमल-कोमल-कोकनद-छद-छवि-हरौ, इह आमरैः राजभिः सतत-नूत-तनू क्रमौ नमत । શબ્દાર્થ विमल-निर्मल. सततनूततनू-मेशा स्तुति २।येसी छेना कोकनद-२० उभस. हनीमेवां. छद-पत्र. सुविधेः (मु० सुविधि )=सुविध( )ना. हर (धा. ह री नार. क्रमौ (मू० क्रम )=२२पयोन. विमलकोमलकोकनदच्छदच्छविहरौनिमय तम नमत (धा० नम्)=त नमन ४२, नम२॥२ ७२री. કોમલ એવાં રક્ત કમલોના પત્રની શોભાને હરનારાં. ! =સંધનવાચક અવ્યય. राजभिः (मू. राजन् )-स्वाभीमो ?. अमत=(१) रोग; (२) मृत्यु; (3) पा५, आमरैः (मू० आमर ) हेव-संधा. हेठन-(१) माघा, पी; (२) पातन. सतत-प्रतिक्षाण, निरंत२. लालसा-अभिसापा, ४२. नूत (धा० नू)-स्तुति रायस. अमतहेठनलालसाः!शे ५५ अथवा भृत्युने तनु-हे, शरी२. माथा ४२वानी ४२छ। छ भने सेवा! (सं०). Page #164 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्षिशतिका. શ્લેકાર્થ શ્રીસુવિધિનાથને પ્રણામ– હે અનિષ્ટને બાધા કરવાની ઇચ્છા રાખનારા (અર્થાતુ રેગ કે પાપ કે મૃત્યુનો નાશ કરવાની અભિલાષા ધરાવનારા ભવ્ય જનો)! નિર્મલ તેમજ કેમલ એવાં રક્ત પાનાં પત્રની શોભાને હરનારા તથા વળી આ જગતમાં અમારોના અધિપતિઓ વડે (અર્થાત ઈન્દ્રો દ્વારા રસ્તુતિ કરાયેલી છે દેહની જેના એવા સુવિધિનાથ)નાં ચરણને તમે નમસ્કાર કરો.”—૩૩ સ્પષ્ટીકરણ શબ્દાલંકાર-વિચાર આ પદ્યમાં વળી કઈ નવીન પ્રકારનોજ શબ્દાલંકાર દષ્ટિ-ગોચર થાય છે. આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્ય નીચે મુજબ લખવામાં આવે છે. વિમલા મઢ ના દ્રારા ૪ વિદત્તા વિસ્તામિre. સા તતન્ તતસુવિધા માં મતદેા મતદેટાલાઃ | આ પદ્ય તરફ હવે દષ્ટિ–પાત કરતાં જોઈ શકાય છે કે તેના પ્રત્યેક ચરણમાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અક્ષરોની પુનરાવૃત્તિ છે. અર્થાત્ આ પદ્ય “લાટાનુપ્રાસ'નામક અલંકારથી શોલે છે. આ અલંકારનું અપૂર્વ ચિત્ર તો સ્તુતિ-ચતુર્વિશતિકાના ૧૭ થી ૨૦ સુધીનાં પમાં દષ્ટિગોચર થાય છે. આ जिनेश्वरेभ्यो विज्ञप्तिः कलशकुन्तशकुन्तवराङ्कित क्रमतला मतलाभकरा नृणाम् । विगतरागतरा वितरन्तु नो हितमनन्तमनङ्गजितो जिनाः ॥ ३४ ॥ - ૦ टीका शकुन्तवरो-राजहंसः । मतं-सुखं तस्य लाभकराः । नः-अस्मभ्यम् ॥ ३४ ॥ अन्वयः ફટર-યુન્ત-શકત-વ- ત-કમ-તહા, કૃri અતિ-સ્ટામ-કાજા, વિજત- , अनङ्ग-जितः जिनाः नः अनन्तं हिनं वितरन्तु । ૧ નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથનું ચરિત્ર ટુંકમાં જાણવું હોય, તો સ્તુતિ-ચવિંતિકાના પૂ ૧૨૫ તરફ દૃષ્ટિપાત કરો. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચતુર્વિશતિક, [ ૯ શ્રીસુવિધિશબ્દાર્થ રાકકળશ, ૬ ૪ ( ૦ ) કરનાર. ત્ત=સ્મલો. મતઢામા =અભીષ્ટનો લાભ કરનાર, રાઉનંપક્ષી ri (મૂ. 7)=મનુષ્યોના. શપુતપર=રાજહંસ. વિકતાનતા =વિશેષતઃ નષ્ટ થયો છે રાગ જેમનો અતિ (ધા મK ) ચિહ્ન કરેલ, લાંછનયુક્ત. એવા. તરતળિયું. વિતરતુ (વા ફૂ)=અપ, વિતરણ કરો. કાઢકાન્તરોત્તરતિમત્તા =કળશ, ભાલો : (મૂ૦ મર્મ)=અમને. તેમજ રાજહંસ વડે લાંછિત છે ચરણ–તલ ૩નન્ત (મૂ૦ અનન્ત)=અનન્ત, અપાર. જેમનું એવા. નિત (ધા જિ)-જીતનાર. મત=અભીષ્ટ. નતિ =કામદેવનો પરાજય કરનારા. શ્લોકાર્ધ જિનેશ્વરોને વિજ્ઞપ્તિ કળશ, ભાલે તેમજ રાજહંસનાં લાંછનથી યુક્ત છે ચરણ–તલ જેમનું એવા, વળી મનુષ્યને અભીષ્ટ (સુખ)ને લાભ કરી આપનારા, તેમજ વિશેષતઃ નષ્ટ થયે છે રાગ જેમને એવા તથા વળી કંદર્પના ઉપર વિજય મેળવનારા એવા તીર્થંકર અમને અપાર હિત અપે.”—૩૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્યના પ્રથમ ચરણમાં તૃતીય, ચતુર્થ અને પંચમ અક્ષરોની પુનરાવૃત્તિ છે, જ્યારે બાકીનાં ચરણોમાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અક્ષરોની પુનરાવૃત્તિ છે. અર્થાત્ આ પદ્ય પણ લાટાનુપ્રાસથી શોભી રહ્યું છે. આ વાત આ પછીના પદ્યને પણ લાગુ પડે છે. તીર્થંકરનાં દેહગત લક્ષણે— સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે પુણ્યશાળી જીવને દેહ લક્ષણોથી લક્ષિત હોય છે. તેમાં તીર્થંકર તેમજ ચકવતી ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત હોય છે, જ્યારે બલદેવ તેમજ વાસુદેવ ૧૦૮ લક્ષણોથી શોભે છે. વિશેષમાં બત્રીસ લક્ષણવાળા પુરૂષના સંબંધી ઉલ્લેખો તો શાસ્ત્રમાં ઘણી વાર દૃષ્ટિ-ગોચર થાય છે. આ બત્રીસ લક્ષણે તો વસન્તતિલકા અને ઉપજાતિમાં રચાયેલાં નીચેનાં પધ ઉપરથી જોઈ શકાય છે. -ર્વત-વા -સુતપંwitવેવા-વૈદ્ય- ન-ચામif I ભુજમી --મકર-faઉં-સંપત્તાવા મને-હુમતી-ઉધ-તરજાનિ | ૬ - વસન્ત દવેઃ ચત્ત-વવૈધ મugટૂ-સૂપ-મેઘૂર-મઃ | g-ધાર-સમુદ્ર-સિë દ્રારંવં નરક્ષર” ૨ –ઉપજાતિ. –ધર્મ-કલ્પમ, પત્રાંક છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ જનસ્તુતયઃ ] चतुर्विंशतिका. અર્થાતુ-(૧) પ્રાસાદ, (૨) પર્વત, (૩) પોપટ, (૪) અંકુશ, (૫) સુપ્રતિક, (૬) પદ્માભિષેક, (૭) યવ, (૮) દર્પણ, (૯) ચામર, (૧૦) કુભ, (૧૧) અક્ષ, (૧૨) મત્સ્ય, (૧૩) મગર, (૧૪) હાથી, (૧૫) સુંદર પતાકા, (૧૬) સુંદર માળા, (૧૭) પૃથ્વી, (૧૮) રથ, (૧૯) તોરણ, (૨૦) છત્ર, (૨૧) ધ્વજા, (૨૨) સ્વસ્તિક, (૨૩) યજ્ઞ-તન્મ, (૨૪) વાવ, (૨૫) કમડ, (૨૬) સ્તૂપ, (૨૭) મોર, (૨૮) કાચબો, (૨૯) અષ્ટાપદ, (૩૦) સ્થાલ (થાળી), (૩૧) સમુદ્ર અને (૩૨) સિંહ એ ઉત્તમ પુરૂષનાં બત્રીસ લક્ષણ છે. શ્રીભદ્રબાસ્વામિવિરચિત કલ્પસૂત્રની ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત “સુબોધિકારમાં આ બત્રીસ લક્ષણોને સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – “જીવ્ર તૈમવં પૈગૂ થવો ટૂંઢિરાઃ वापी-स्वस्तिक तोरणानि च संरः पंञ्चाननः पादपः । चक्र शङ्ख-गजो समुद्र-कलशौ प्रासाद-मत्स्यौ येवो પ-પ-મજૂનિ ચામો ઃ –શાર્દૂલ૦ उक्षा पैताका कमलाभिषेकः । सुदाम केकी घनपुण्यभाजाम् ॥" અર્થાત-(૧) છત્ર, (૨) કમળ, (૩) ધનુષ્ય, (૪) ઉત્તમ રથ, (૫) વા, (૬) કાચબો, (૭) અંકુશ, (૮) વાવ, (૯) સાથિયો, (૧૦) તોરણ, (૧૧) સરોવર, (૧૨) સિંહ, (૧૩) વૃક્ષ, (૧૪) ચક, (૧૫) શંખ, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કળશ, (૧૯) મહેલ, (૨૦) માછલું, (૨૧) યવ, (૨૨) યજ્ઞ-સ્તષ્ણ, (૨૩) સ્તૂપ, (૨૪) કમડળ, (૨૫) રાજા, (૨૬) સુંદર ચામર, (૨૭) દર્પણું, (૨૮) બળદ, (ર૯) પતાકા, (૩૦) પાભિષેક, (૩૧) સુંદર માળા અને (૩૨) મેર એ અતિશય પુણયશાળીનાં બત્રીસ લક્ષણ છે.' કંદમન– કંદર્પન સંબંધી આ કાવ્યમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હોવાથી એને વિષે વિચાર કરવો આવશ્યક સમજાય છે. હિંદુ શાસ્ત્રમાં કંદર્પને રતિના પતિ તરીકે તેમજ વસન્તના મિત્ર તરીકે ઓળખાવ્યો છે. વળી ત્યાં એને અરવિન્દ, અશોક, આમ્ર, નવમલ્લિકા અને નીલ કમલ એ પાંચ બાણવાળો તેમજ પુષ્પના ધનુષ્યવાળો તેમજ મકરના ચિહ્નથી અંકિત દવાવાળો આલેખ્યો છે. ટૂંકમ એ શાસ્ત્રમાં કંદર્પના સંબંધમાં તે જીવતી જાગતિ વ્યક્તિ છે એવો ઉલ્લેખ છે. વળી તેણે મહાદેવની પણ ખબર લેવામાં પાછી પાની કરી નથી એમ એ શાસ્ત્ર ઉપરથી જોઈ શકાય છે. આ વાતની નીચેનો શ્લોક પણ સાક્ષી પૂરે છે. ૧ આ ઉપરથી જોઈ શકાય છે કે બત્રીસ લક્ષણે પૈકી મત-ભેદ છે. વિશેષમાં ભાલો તેમજ રાજહંસરૂપી લક્ષણોને તો અત્રે ઉલ્લેખ જ નથી, એ વિચારણીય છે; પરંતુ તેનો ૧૦૦૮ લક્ષણોમાં સમાવેશ થતો હોવો જોઈએ. ૨ પહેલા, પાંચમા, અગ્યારમા તથા ઓગણીસમા પઘોમાં ઉલ્લેખ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિક, [ ૯ શ્રીસુવિધિ“સર્વે જેનાં, વ વઢવત્તા રેન નાં “શિવો' જેવો, પેનાર દિ વારિત છે” અર્થાત્ સમસ્ત સુરોમાં કંદર્પ વધારે શૂરવીર છે, કેમકે મહાદેવે તેને બાળી મૂક્યો છતાં પણ તેણે તેની પાસે વિવિધ વે ભજવાવ્યાં. - વળી આ સંબંધમાં મહર્ષિ ભર્તુહરિકૃત શૃંગાર-શતકને વસન્તતિલકા વૃત્તમાં રચાયેલો નિગ્ન-લિખિત આદ્ય કલોક પણ વિચારી લઈએ. "शम्भुस्वयम्भुहरयो हरिणेक्षणानां येनाक्रियन्त सततं गृहकर्मदासाः। वाचामगोचरचरित्रविचित्रिताय तस्मै नमो भगवते कुसुमायुधाय ॥" અર્થાત––જેણે શંભુ (મહાદેવ), સ્વયંભુ (બ્રહ્મા) અને વિષ્ણુને ગૃહિણીઓનું ગ્રહકાર્ય કરનારા કિંકરો બનાવ્યા, તે પાણીથી અગોચર ચરિત્રવાળા વિચિત્ર કંદર્પને મારા પ્રણામ હો. આ ઉપરથી કંદ જૈનેતર દેવોની દુર્દશા કરવામાં કેવો અગ્ર ભાગ ભજવ્યો છે તે જોઈ શકાય છે. આ કંદર્પ જૈન મુનિવરોની પણ ખબર લીધી છે. દાખલા તરીકે, તેજ ભવમાં મોક્ષે જનારા એવા રથનેમિને પણ આ કંદર્પરૂપી સેતાને સપડાવ્યા હતા. એ વાતના ઉપર નીચેની ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે. કરો મદENT નિમાયા વધારે રકમો रहनेमी रायमई रायमई कासी ही ! विसया ॥" અર્થાતુ-ચદ-નન્દન, મહાત્મા, બાવીસમા તીર્થંકર શ્રીને મનાથના બાંધવ, પંચમહાવ્રતધારી અને ચરમશરીરી એવા રથનેમિ રાજીમતી ઉપર રાગ બુદ્ધિવાળા થયા. આથી કરીને ખરેખર વિષય તિરસ્કારને પાત્ર છે. આ ઉપરથી જોઈ શકાય છે કે કંદર્પનું મુખ્ય બળ અબલા છે અને પાંચે ઈન્દ્રિયોના અને ખાસ કરીને સ્પર્શનેન્દ્રિયના વિષયો એ એને પૌષ્ટિક આહાર છે. આ કંદર્પના પંજામાં સપડાયેલો ૧ આની માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૨૪-૨૫). ૨ સરખાવો "हरिहरचउराणणचंदसूरखंदाइणो वि जे देवा । नारीण किंकरतं कुणंति भी धी विसयतिण्हा ॥" [हरिहरचतुराननचन्द्रसूर्यस्कन्दादयोऽपि ये देवाः । नारीणां किंकरत्वं कुर्वन्ति धिर धिर विषयतृष्णाम् ॥] ૩ સંરકત-છાયા यदुनन्दनो महात्मा जिनभ्राता व्रतधरश्चरमदेही। रचनेमी राजीमत्यां रागमतिरकार्षीत् ही विषयाः ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ ११ जिनस्तुतयः] चतुर्विशतिका. પ્રાણી મૃત્યુને પણું શરણ થાય છે. આ સંબંધમાં રાજા ભર્તુહરિએ નીચેના પદ્ય દ્વારા આબેહુબ ચિતાર રજુ કર્યો છે. " कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो प्रणी पूयक्लिन्नः कृमिकुलशतैराचिततनुः । क्षुधाक्षामो जीर्णः पिठरककपालावृतगलः शुनीमन्वेति या हतमपि निहन्त्येय मदनः॥"-शिमरिणी. मर्थात्-४४, यो, माओ, न विनानो, छ रनो, शेताजी, ५३थी व्यास, સેંકડો કૃમિઓના સમૂહથી વ્યાપ્ત દેહવાળે, સુધાથી પીડિત, જીર્ણ, ગળામાં કાંઠલો ઘાલેલો એવો કુતરો કુતરીની પાછળ જાય છે. અરે, કામદેવ હણાયેલાને પણ હણે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ બધો મોહને મહિમા છે. એ વાતની પુષ્ટિમાં उपार्नु : "अजानन् दाहात्म्यं पततु शलभस्तीबदहने __ स मीनोऽप्यज्ञानाद् बडिशयुतमश्नातु पिशितम् । विजानम्तोऽप्येते वयमिह विपजालजटिलान् न मुञ्चामः कामानहह ! गहनो मोहमहिमा ॥"-शिपरि. -वैशय-शता અર્થાત–દાન-સ્વભાવને નહિ જાણનારો પતંગીઓ તીવ્ર અગ્નિમાં પડે અને અજ્ઞાનવશાત મસ્ય ૫ણ જાળમાંનું માંસ ખાવા જાય (એ બનવા જોગ છે); પરંતુ કામ-વાસનાઓ વિપત્તિઓની જાળથી પથરાયેલી છે એમ જાણવા છતાં પણ આપણે તેને છોડતા નથી. અહા! મોહનો भलिभा वो गहन छे!! ઉપર્યુક્ત 'અનંગના સ્વરૂપ ઉપરથી તેની કુટિલતા સમજી શકાય છે. આવી પરિસ્થિતિમાં ૧ વિલ્સન પાઠશાળા તરફથી પ્રસિદ્ધ થતા છમાસિકમાં મેં એક વેળા રસિક-નન્દનના ઉપનામથી આ અનંગનું સ્વરૂપ નીચે મુજબ આલેખ્યું હતું. अनङ्गखरूपम् देहो यद्यपि नास्ति ते रतिपते ! वीरस्तथाप्यद्भुत स्पैलोक्ये तव तीक्ष्णबागसहने कस्यास्ति शक्तिर्यतः ।। यः पुष्पेषुमदत ते विधिरहाऽसौ धन्यवादास्पद यत् तुभ्यं किल ययदास्यत पविं प्राप्स्यत् क रक्षा जनः। ॥१॥ जातस्त्वं मदन ! त्रिलोकविजयी प्राप्याऽबलानां बलं प्राप्स्यस्त्वं सुपराक्रमं बलवतामास्यत् तदा का दशा।। त्वां नेतुं नहि को वशं ध्रुवमलं सर्वे जिता हि स्वया नष्टर्यस्य फलं दुतं स्वपयशः प्रामोपि रे निर्दय ! ॥ २॥ वं कन्दर्प ! यथाऽसि दृष्ट्यविषयो बाणास्तथा तावकाः कृत्वाऽमृगवहनं विनैव विशिखाः प्राणान् हि प्रहम्ति ते । भादर्शोऽनुपमोऽसि यद्यपि जगस्सौन्दर्यसारारमनो ना पापं द्विगुणं तथापि कुरुते तत्रानुभावस्तव ॥३॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચતુર્વિશતિકા, [ ૯ શ્રીસુવિધિએમ જરૂરજ કહેવું પડશે કે જે પ્રાણી આ કંદપને વશ કરવામાં ફળીભૂત થાય તેજ સાચો શુરવીર છે, તે જ યોગીશ્વર છે, તે જ મહાદેવ છે, તેજ પરમાત્મા છે અને તેજ પરમ પ્રશંસાને પાત્ર છે. કહ્યું પણ છે કે – “ 'g fશા સૂનો સો વ પંટિયો સં વંસિનો નિશં ઇંદ્રિયોર્દિ યા ન દુટિવ ૪ રાજપf . ” કહેવાની મતલબ એ છે કે-કામિનીના કટાક્ષ રૂપી બાણવડે જે હણાયો નથી તેજ શરવીર છે અને સાચો પડિત તેજ છે કે જે સ્ત્રીઓના ગહન ચરિત્રરૂપી જાળમાં સપડાયો નથી. વળી ખરેખર પ્રશંસાપાત્ર પણ તેજ છે કે સંસારરૂપી કાદવમાં વસવા છતાં કમલની માફક નિલેપ રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેણે ચારિત્રરૂપી ધનનું ઇન્દ્રિયરૂપી ચોરથી રક્ષણ કર્યું છે, તે જ શૂર છે, તેજ પડિત છે અને તેની જ આપણે પ્રતિદિન પ્રશંસા કરવી જોઈએ. આ ઉપરથી સાર એ નીકળે છે કે જીવનની સફળતા કામને વશ કરવામાં જ છે અને - કામદેવના ઉપર વિજય મેળવ્યો કે તરતજ અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે જે અપૂર્વ સુખ કહ્યું છે તે કંઈ અતિશયોક્તિ નથી. કહ્યું પણ છે કે वीयरायसुहस्सेयं, णंतभागं पि ण ग्घई ॥" અર્થાત્ વિષય-વાસનાને તૃપ્ત કરવાથી આ લોકમાં જે સુખ મળે છે તે, તેમજ સ્વર્ગનું સુખ પણ વીતરાગના સુખના અનન્તમે ભાગે પણ નથી. આવું અપૂર્વ સુખ પાઠક-વર્ગ પ્રાપ્ત કરવા સદ્ભાગ્યશાળી થાય એટલી અભિલાષા પ્રદર્શિત કરી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. यः सेवां विबुधेतरस्य कुरुते लक्ष्मीस्तमाश्लिष्यति __ व्याधिस्तं न कदापि पश्यति यशो भृत्यायते सर्वदा । दृष्ट्वा किन्तु चमत्कृति तव यदा दासो भवेत् कश्चन प्राग् नाशं समुपैति तस्य विभवः शौर्य च कीर्तिस्तथा ॥४॥ रामेपुर्बलवत्तरः सरशरादित्युक्तिरस्ति भ्रमः साकारादधिकं बलं किल निराकारे यतो वर्तते । वैदेहीपतिसायको निरजयल्लङ्कां च लङ्कापति पौलस्त्येन सह स्त्रियै सरधनू रामं समायोधयत ॥ ५॥ तस्मै किं न ददासि कष्टमनिशं त्वं येन भस्मीकृत स्त्वं गृह्णन् परतः सदा प्रतिकृति हासास्पदं नैषि किम् ? । यदुःखानुभवः प्रदाहसमये तेऽभूत् तकं व्यस्सरो भूत्वा येन निरङ्कुशो भ्रमसि रे निर्लजचूडामणे ! ॥ ६ ॥ ૧ સરકૃત-છાયા स एव शूरः स चैव पण्डितस्तं प्रशंसामो नित्यम् । इन्द्रियचरिः सदा न लुण्टितं यस्य चरणधनम् ॥ ૨ સંસ્કૃત-છાયા यच्च कामसुखं लोके, यच दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनन्तभागमपि नार्हति ॥ ૩ કંદર્પ-વિજયની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૪ર.)માં આલેખવામાં આવી છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] जिनमताय प्रणामः - चतुर्विंशतिका. अवमसंतमसं ततमानयत् प्रलयमालयमागमरोचिषाम् । भुवनपावनपालनमर्कवज्जिनमतं नम तन्नयवन्नहो ! ॥ ३५ ॥ - द्रुत० टीका अहो नयवन्! त्वं नम तजिनमतम् । अवमान्येव संतमसं - अन्धकारम् । ततंविस्तीर्णम् । प्रलयं - क्षयं आनयत् । भुवनस्य पावनं च तत् पालनं च । अर्क तुल्यम् ॥ ३५ ॥ अवम=पाप. संतमस = गाढ अंधार, घालुं संधाई. अवमसंतमसं = पापची गाढ संवारने. ततं ( मू० तत ) = विस्तीर्ण. आनयत् (धा० नी ) = आणुनाई. प्रलयं (मू० प्रलय ) = नाश प्रति आलयं (मू० आलय ) = गृड. रोचिस्=प्राश, ते. आगमसेचिषां सिद्धान्तोना ते ना. पालन=परिपालन, रक्षा. अन्वयः अहो नयवन्! अर्क-वत् ततं अवम- संतमसं प्रलयं आनयत्, आगम-रोचिपां आलयं, भुवनपावन - पालनं तद् जिन-मतं नम । શબ્દાર્થ भुवन पावन पालनं त्रैलोयनी पवित्रता रखने परिपा बन३५. अर्क= सूर्य. अर्कवत् = सूर्यनी भाई ४. जिनमतं-जैन सिद्धान्तने. नम ( धा० नम् ) = तु शुभ ४२. तद् (मू० तद् ) =ते. ૩ नयनीति. नयवन्! = नीतिभानू ! | अहो = संगोधनाय सव्यय, हे ! શ્લોકાર્થ જિન-મતને પ્રણામ “ સૂર્યની માફક સિદ્ધાન્તાના પ્રકારોના નિવાસ-સ્થાનરૂપ, વળી વિસ્તીર્ણ એવા પાપરૂપી ગાઢ અંધકારનેા અંત આણનારા, તેમજ ત્રિભુવનને પવિત્ર કરનારા તથા તેનું સંરક્ષણ કરનારા એવા તે જૈન મતને હું નીતિમાન્! તું વન્દન કર ”—૩પ M 法 Page #171 -------------------------------------------------------------------------- ________________ ચાવશતિકા. वि. [ मानवीदेव्याः स्तुतिः जयति सायतिसामकृदन्विता सुतरुणा तरुणाजसमद्युतिः । कजगता जगता समुदा नुता नतिमताऽतिमता भुवि 'मानवी' ॥ ३६ ॥ ९॥ -द्रुत० टीका सह आयत्या करोति इति सायति । सुवृक्षण युक्ता । कजे-कमले गता। जगता नतिमता-मशीलेन नुता-स्तुता । सहर्षेण अतीष्टा ॥ ३६ ॥ अन्वयः सह-आयति-साम-कृत्, सु-तरुणा अन्विता, तरुण-अज-सम-द्युतिः, कज-गता, नतिमता सह-मुदा जगता नुता, भुवि अति-मता 'मानवी' जयति । શબ્દાર્થ जयति (धा० जि)-14 पामेछ, यती पते छ. क-४४. आयति-भविष्य आण. कज-tal, भस. साम-शान्ति. गत (धा० गम् )=प्रास थयबी. कृत्-२नारी. कजगता-भबन पास थयेसी, सायतिसामकृत्-भविष्य सभा ५९ शान्ति ४२- जगता (मू० जगत् )-दुनिया की. नारी. समुदा-उपसखित. अन्विता (मू० अन्वित)-यु. नुता (मू० नुत)-स्तुति रायेदी. सुतरुणा-सुन्६२ वृक्ष पर. नति-प्राम. तरुण-नवीन, नूतन. नतिमता (मू० नतिमत्) . द्युति-प्रश. अतिमता-सत्यंत मला. तरुणान्जसमद्युतिः-नूतन भसना समान छन्ति भुवि (मू. भू)-पृथ्वी ५२. छनीसवी. | मानवी-भानवी (देवी). શ્લેકાર્થ માનવી દેવીની સ્તુતિ– “ભવિષ્ય કાલમાં પણ (અવ્યાબાધ પણે) રહેનારી એવી શાન્તિને કરનારી, તથા સુવૃક્ષથી યુક્ત એવી, વળી નૂતન કમલના જેવી કાન્તિવાળી, કમલને પ્રાપ્ત થયેલી અર્થાત તેના ઉપર આરૂઢ થયેલી છે, તથા નમ્ર જગત વડે હપૂર્વક સ્તુતિ કરાયેલી मेवी तेमा पृथ्वीन वि अत्यंत 24मीट सेवी मानवी (ही) जयवंती तो."--36 Page #172 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] નિવેદન કરવું ખસ છે. પદ્મ-ચમત્કાર-~~ આ પદ્ય પદ્ય–ચમત્કારના સંબંધમાં ૭૩મા પદ્યની સાથે મળતું આવે છે એટલુંજ અત્ર चतुर्विंशतिका. સ્પષ્ટીકરણ માનવી દેવીનું સ્વરૂપ— તેમાં ‘મનુષ્યની માતા તુલ્ય તે માનવી' એમ માનવી શબ્દથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યા દેવી છે. એનો નીલ વર્ણ છે અને એનો હાથ વૃક્ષ વડે શોભે છે. વિશેષમાં કમલ એ એનું વાહન છે. આના સંબંધમાં નીચેનો શ્લોક વિચારવો અનુચિત નહિ ગણાય, કહ્યું છે કે— £6 'नीलाङ्गी नीलसरोजवाहना वृक्षभासमानकरा । માનવાળય સર્વથ મકૂરું ‘માનવી’ દ્યાત્ ॥ ’~~આર્યાં પ આચાર્॰ પત્રાંક ૧૬૨. આ દેવીનું વિશિષ્ટ સ્વરૂપ તે નિર્વાણ-કલિકા ઉપરથી જોઇ શકાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે-“ તથા માનવી થામયી મહાલનાં ચતુર્ભુનાં વ૫રા તણાવ પામતસૂત્રવિટપાજપૂતવામહસ્તાં વૃત્તિ ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને પાશ વડે શોભે છે, જ્યારે ડાબા બે હાથ તો જપ-માલા અને વૃક્ષની શાખા વડે શોભે છે. ,, Page #173 -------------------------------------------------------------------------- ________________ STORRORORSCORTS १० श्रीशीतलजिनस्तुतयः अथ श्रीशीतलनाथस्य स्तुतिः विहरति भुवि यस्मिन् देवलोकोपमानः ___ समजनि नरलोकः 'शीतलो'कोपमानः । ऋजिमसलिलधाराधौतमायापरागः स भवतु भवभीतेः संशमायापरागः ॥ ३७॥ -मालिनी (८, ७) टीका न विद्यते कोपो मानो(नश्च ) यस्य सः। ऋजिमा-ऋजुत्वं ऋजिमैव सलिलधारा तया धौतः-प्रक्षालितो मायात्मकः परागो-धूलिर्येन सः । संशमाय-उपशमाय भवतु ॥३७॥ अन्वयः यस्मिन् भुवि विहरति नर-लोकः देव-लोक-उपमानः समजनि, सः अ-कोप-मानः, ऋजिमन्सलिल-धारा-धौत-माया-परागः, अप-रागः 'शीतलः' भव-भीतेः संशमाय भवतु । શબ્દાર્થ विहरति (मू० विहरत् )-विहार २ते छते. सलिल-ore. यस्मिन् (मू० यद् ). धारा-धारा. देव-देव, सु२. धौत (धा० धाव् )-५क्षासन ४२स, धोध नाणेस. उपमान-उपमा. माया-भाया, ४५८. देवलोकोपमान:-स्वर्ग-समान. पराग-धूण. समजनि (धा० जन् )=मन्यो. ऋजिमसलिलधाराधौतमायापरागः-स२सता३पी शीतलः (मू० शीतल )-शीतलनाथ). જલની ધારા વડે ધોઈ નાંખી છે માયારૂપી ધૂળ कोप-ठोध, गुस्सो. જેણે એવા. मान-मलिमान, मा२. भवभीते संसारनी भीनी. अकोपमान: विद्यमान छ शोध अन मभिमान संशमाय (मू० संशम) शांतिन भाट. જેને વિષે એવા. अपरागः (मू० अपराग)-२ यो छे राशनो ऋजिमन-सरसता, लपटीपाई. अवा. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૬૭. જિનસ્તુતઃ ] चतुर्विशतिका. શ્લોકાર્થ શ્રી શીતલનાથની સ્તુતિ– જે જિનપતિ પૃથ્વી ઉપર વિહરતા હતા ત્યારે મનુષ્ય-લોક વર્ગ–લોકની ઉપમાને પ્રાપ્ત કરતો હતો, તે, ક્રોધ અને અભિમાનથી મુક્ત તેમજ સરલતારૂપી જલની ધારા વડે માયારૂપી ધૂળનું પ્રક્ષાલન કરનારા એવા તેમજ રાગ-રહિત એવા (દશમાં તીર્થકર ) 'શીતલ(નાથ) (હે ભવ્ય ! તમારા) ભવ–ભયના વિનાશને માટે થાઓ.”-૩૭ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પદ્ય-ચમત્કારના વિષયમાં દ્વિતીય પદ્યને મળતું આવતું આ પદ્ય “માલિની” છંદમાં રચવામાં આવ્યું છે અને આ વાત ત્યાર પછીનાં ત્રણ પદ્યને પણ લાગુ પડે છે. “માલિનીનું લક્ષણ એ છે કે “થમમગુરૂ, વિરે યત્ર વાતે! ___ तदनु च दशमं चेद् , अक्षरं द्वादशान्त्यम् । करिभिरथ तुरङ्गैर्यत्र कान्ते ! विरामः સુવિઝનમનો, મહિના સા પ્રતિ | -શ્રત લો. ૩૭. અંર્થી–હે કાન્તા! જે વૃત્તના પહેલા છ અક્ષરો તેમજ ત્યાર પછી દશમા અને તેરમા અક્ષરો હસ્વ હોય અને જે તે વૃત્તમાં હે કાના! આઠમા અને ત્યાર પછીના સાતમા અક્ષરો ઉપર વિશ્રામ લેવાતો હોય, તો તે વૃત્ત સુકવિઓના ચિત્તને મનોહર “માલિની' તરીકે પ્રસિદ્ધ છે. આ માલિની છંદનું લક્ષણ “નનમયગુને માટિના મોનિટોઃ ” એમ પણ આપવામાં આવે છે. એ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરીએ. वि ह र । ति भु वि । यस् मिन् दे। व लो को। मा नः । न न म य य રાગ-રહિતી શું રામજવું?— આ પદ્યમાં શીતલનાથને કોધ, માન અને માયાથી મુક્ત વર્ણવ્યા બાદ તેઓ રાગ-રહિત છે એમ જે કહ્યું છે તેમાં “રાગ” શબ્દથી શું સમજવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સાધારણ રીતે વિચારતાં ક્રોધ અને માનનો “ઢેષમાં અંતર્ભાવ થાય છે, જ્યારે માયા અને લોભન “રાગ માં સમાવેશ થાય છે. આથી કરીને “રાગ-રહિત” એટલે “લોભ-રહિત” એવો અર્થ કુરે છે. પરંતુ “રાગ” શબ્દથી માયા અને લોભ ઉપરાંત (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એ નવ નોકષાય પૈકી પ્રથમના બે અને છેવટના ત્રણ નોષાય પણ સમજી શકાય. ૧ આ દશમા તીર્થંકર શ્રી શીતલનાથનું સ્થલ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૩૩)માં આલેખવામાં આવ્યું છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ચવશતિકા. [૧૦ શ્રી શીતલકેપ-કદર્થના ધર્મરૂપી વૃક્ષને બાળી નાંખવામાં દાવાનલની ગરજ સારનાર, નીતિરૂપી લતાને ઉખેડી નાખવામાં કુંજરસમાન, કીર્તિરૂપી ચન્દ્ર-કલાને પરાસ્ત કરવામાં રાહુની બરોબરી કરનાર, સ્વાર્થરૂપી મેઘને વિખેરી નાંખવામાં વાયુના જેવો અને આપત્તિરૂપી તૃષ્ણને વધારવામાં તાપસમાન એવા કોપને કોણ ચાહે વારૂ?' છતાં પણ એ પણ વળી આ સંસારની વિચિત્રતા છે કે કારણ વિના પણ કોપ કરનારા અસ્તિત્વ ધરાવે છે. કહ્યું પણ છે કે – "तं नत्थि घरं तं नत्थि राउल देउलं पि तं नथि । जत्थ अकारणकुविआ दो तिन्नि खला न दीसंति ॥" અર્થ-એવું કોઈ ઘર નથી, તેમજ એવું કોઈ રાજકુલ કે દેવકુલ નથી, કે જ્યાં કારણ વિના કોપ કરનારા બે ત્રણ દુર્જને દષ્ટિગોચર નહિ થાય. ' અરે આવા દુર્જનોની વાત તો બાજુ ઉપર રહી, પરંતુ હોઠને કંપાવનાર, નેત્રને લાલચળ બનાવનાર અને મુખ-કમલને પ્રસ્વેદ (પસીના)થી આÁ કરનારા એવા કોપ-જવરના સપાટામાં સજજને પણ સપડાઈ જાય છે. વધુ વિચાર કરતાં એ પણ વાત ધ્યાન–બહાર નહિ રહે કે ઉગ્ર તપસ્યા કરનારા મુનિવરોની પણ કોપ દુર્દશા કરે છે. આ સંબંધમાં નીચેનો શ્લોક વિચારવા જેવો છે. તેમાં કહ્યું છે કે - “ દુવિઘ, તેલ પારિવા જોધ પુનઃ ના, પૂર્વ દોડતં તા' અર્થા–એક દિવસ તાવ આવવાથી તે છ મહિનાનું શરીરનું તેજ નાશ પામે છે, જ્યારે કોય તો એક ક્ષણમાત્રમાં પૂર્વકોટિ વર્ષો વડે ઉપાર્જન કરેલી તપસ્યાને વિનાશ કરે છે. ' અરે, આટલેથી પણ કોઇ સંતૃપ્ત થતો હોય, તો ઠીક છે. પરંતુ તે તો વળી આનાથી પણ એક પગલું આગળ વધે છે અને કોઈ કોઈ વાર મહાતપસ્વી મુનિઓને નરકના અતિથિ બનાવે છે. આ વાતની પુષ્ટિમાં કહેવાનું કે– “તમિર્ખશમુ- તપુ ગુના करटोत्करटौ कोपात्, प्रयातौ नरकावनीम् ॥" ૧ સરખાવો શ્રી સોમપ્રભસૂરિકૃત નિગ્ન-લિખિત પદ્ય – “ यो धर्म दहति दुम दव इवोन्मध्नाति नीति लता दन्तीवेन्दुकलां विधुन्तुद इव क्लिश्नाति कीति नृणाम् । स्वार्थ वायुरिवाम्बुदं विघटयत्युल्लासयत्यापदं તૃri ઘર્ન ટુવીનિતઃ તજવઃ રોઃ થ? ”-શાર્દુલ –સિદૂર-મકર, પઘાંક ૪૮. ૨ સંસ્કૃત-છાયા— तमास्ति गृहं तन्नास्ति राजकुल देवकुलमपि तन्नास्ति । यत्राकारणकुपिता द्वित्राः खला न दृश्यन्ते । ૩ “પૂર્વ' એ સંખ્યા-વિશેષ છે. ૧ પૂર્વ ૭૦૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦. Page #176 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चातुर्विशतिका. અર્થ-અત્યંત ઘોર તપશ્ચર્યા કરીને જેણે સુરને પણ વશ કર્યા હતા તેવા કરટ અને ઉત્કરટ નામના બે મુનિઓ કોપને વશ થવાથી નરકે સિધાવ્યા. હિંદુ શાસ્ત્રમાં પણ કોપને વશ થવાથી મુનિવરોથી પણ અનર્થકારી કાર્યો થઈ ગયાનાં અનેક દષ્ટાન્તો મળી આવે છે, તેમાંનાં અત્ર બે ચાર વિચારી લઈએ. (૧) નારદ સાષિએ કોપને વશ થઈ વિષ્ણુને નારી બનાવી; (૨) ગૌતમ ઋષિએ કોષાતુર બની પોતાની પલ્લી અહલ્યાને શિલા બનાવી; (૩) દુર્વાસા ઋષિએ સરસ્વતીને શાપ આપી તેને માનુષ બનાવી અને (૪) વસિષ્ઠ મહર્ષિએ ફોધી બની ત્રિશંકુ નૃપતિને ચાહડાળ કરી નાખ્યો. આ પ્રમાણે ક્રોધાતુર થવાથી જ્યારે મુનિવરો પણ અનર્થના ભાજન થઈ પડ્યા, તો પછી ઈતર મનુષ્યની તો વાત જ શી? આ ઉપરથી સાર એ નીકળે છે કે ક્રોધ લાભદાયક નથી અને એથી કરીને જેમ બને તેમ કોપના આકમણથી બચવાને માટે "ક્ષમારૂપી બખ્તરથી સજજ રહેવું ઈષ્ટ છે. મદ-વિડંબના– જેમ કોપ અનર્થકારી છે, તેમ તેનો ભાઈ મદ પણ તેવો જ છે. મદથી પણ અનેક જનોની ખુવારી થયેલી છે એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. વળી એ પણ નિવેદન કરવું વધારે પડતું નહિ ગણાય કે મદરૂપી વાલામુખીમાંથી ક્રોધરૂપી ભભકતો અગ્નિ બહાર પડે છે અને એથી કરીને આ મહીધરથી દશ હજાર ગાઉ દૂર રહેવું શ્રેયસ્કર છે. આ મદના શાસ્ત્રમાં આઠ પ્રકારો પાડવામાં આવ્યા છે. તેનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-ચતવિંશતિકા (પૃ. ૫૩-૫૪) માં આલેખેલું હોવાથી તે સંબંધમાં અત્ર ફરી ઉલ્લેખ કરવામાં આવતો નથી. जिनवराणामुपासना यमभिनवितुमुच्चैर्दिव्यराजीववार स्थितचरणसरोजं भव्यराजी ववार । जिनवरविसरं तं पापविध्वंसदक्षं शरणमित विदन्तो मा म विद्ध्वं सदक्षम् ॥ ३८॥ -मालिनी ૧ ક્ષમાના સંબંધમાં થોડુંક વિવેચન સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ ૧૬૧-૧૬૩) માં કરવામાં આવ્યું છે. ૨ સરખાવે - "यस्मादाविर्भवति विततिर्दुस्खरापनदीनां यस्मिन्शिष्टामिरुचितगुणग्रामनामाऽपि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावं સં નાનાÉ પર સુરારિ ”—મન્દાક્રાન્તા. –ચિજૂર-મકર, પડ્યાંક ૪૯. ૩ કવાય-મીમાંસાનું સ્થલ સ્વરૂપ વીર-ભક્તામરના ૧૪મા પદ્યના સ્પષ્ટીકરણમાં આલેખેલું છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૧૦ શ્રી શીતલ टीका जिनवरविसरं शरणं इत-गच्छत । यं अभिनवितुं-स्तोतुं भव्यराजी यवार-वृतवती । 'बंगट् वरणे' परोक्षा णव् । दिव्यराजीवानां-पद्मानां वारे स्थितं चरणसरोजं यस्य स तम् । पापविध्वंसे दक्षम् । जानन्तः सन्तः । मा स्म विद्ध्वं-मा स्म विचारयत । 'विद् विचारणे' इत्यस्य धातो टि मध्यमपुरुषात्मनेपदम् । सन्ति-शोभनानि अक्षाणि-इन्द्रियाणि यस्य ત ૨૮ दिव्य-राजीव-वार-स्थित-चरण-सरोजं यं उच्चैः अभिनवितुं भव्य-राजी ववार, तं पापविध्वंस-दक्षं, सत्-अक्षं जिन-वर-विसरं शरणं इत, (इति) विदन्तः मा स्म विद्ध्वम् । શબ્દાર્થ ક્રમિનધિતુમ (ધા નુ)=સ્તુતિ કરવાને માટે. નવરવિ=જિનેશ્વરોના સમુદાયને. =ઉચ્ચ પ્રકારે. વિષ્ય નાશ. શિત (ધી ચા)=રહેલ. રા ચતુર, હોંશિયાર. જળીવ કમલ. givવિદ્યુત પાપના વિનાશ પ્રતિ ચતુર. વાર સમૂહ. શ =શરણે, આશ્રયે. જોર કમલ. પુત (ધા રુ)=તમે જાઓ. દિવ્યાનવવાશિતરંજનસત્તi=દિવ્ય કમલોના વિદ્રત્ત (મૂળ વિ)=જાણતાં. સમૂહ ઉપર રહેલાં છે ચરણ-કમલ જેમનાં એવા. માં નહિ, ના. તળા=શ્રેણિ. મથાળા=ભવ્ય (જીવ)ની શ્રેણિ. વિશ્વમ્ (ધા • વિદ્) વિચારો. રંવાર (ધા )=પસંદ કર્યું. સક્ષન્દ્રિય. વિતર=સમૂહ, સમુદાય. સરસં=શોભનીય છે ઇન્દ્રિયો જેમની એવા. ક્લેકાર્થ જિનેશ્વરેની સેવા– દેવ-રચિત કમલેના સમૂહ ઉપર રહેલાં છે ચરણ-કમલ જેમનાં એવા જે ( જિન–સમૂહ) ની ઉચ્ચ પ્રકારે સ્તુતિ કરવાનું ભવ્ય-શ્રેણિએ પસંદ કર્યું, તે, પાપનો વિનાશ કરવામાં ચતુર તેમજ વળી પ્રશંસનીય ઇન્દ્રિયવાળા એવા જિનેશ્વરના સમુદાયના શરણે જાઓ, એમ જાણતા છતાં (હે ભવ્ય !) તમે વિચાર ન કરે. ”-૩૮ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આપણે પ્રથમ પદ્યમાં જે શબ્દાલંકારના દર્શન કર્યા હતા, ત્યાર પછી તેના બીજી વાર દર્શન કરવાનો પ્રસંગ અત્ર ઉપસ્થિત થયો છે એટલો જ અત્રે ઉલ્લેખ કરવો બસ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ जिनस्तुतयः] चतुर्विंशतिका. सिद्धान्तस्य स्तुतिः पटुररितिमिरौघव्याहतावर्यमेव प्रवितरति जनेभ्यो यः सदा वर्यमेव । स हि बहुविधजन्मनातजैन कृतान्तः कृतकुमतविघातः पातु जैनः कृतान्तः ॥ ३९ ॥ -मालिनी टीका अन्तरारितिमिरसमूहविनाशे पटुः सूर्य इव । वयं-प्रधानम् । स जैनः कृतान्तःसिद्धान्तः पातु । बहुविधजन्मताताजं-जातं (जातं बजं) एनः-पापं तस्य कृतोऽन्तो येन सः॥ ३९ ॥ अन्वयः अर्यमा इव अरि-तिमिर-ओघ-व्याहतौ पटुः यः जनेभ्यः वर्य एव सदा हि प्रवितरति, सः बहु-विध-जन्म [-]-बात-ज-एनस्-कृत-अन्तः, कृत-कुमत-विधातः जैनः कृतान्तः पातु । શબ્દાથે पटुः (मू० पटु)-निपुर. बात-समूह, श्रेणि. तिमिर-म-घा२. एनस्-पात, पा५. व्याहति-नाश. | अन्त-सन्त, नाश. अरितिमिरौघव्याहतौ-शत्रु३५ अंध।२।। समूहना | बहुविधजन्मवातजैनःकृतान्तः | प्रारना . નાશને વિષે. ન્મોના સમૂહથી ઉત્પન્ન થયેલ પાપનો કર્યો છે अर्यमा (मू० अर्यमन )-सूर्य. નાશ જેણે એવા. इव- म. प्रवितरति (धा. तृ)-मर्षे छे. कुमत-दुष्ट सिद्धान्त, सुशासन. जनेभ्यः (मू० जन )मनुष्योन. विघात-विनाश. वर्य (मू० वर्य )=प्रधानन. कृतकुमतविघाता=यों छे शासननी ना हो बहु-घ, अने. सेवा. विध प्रश्ना, तना. जैनः (मू० जैन )-सिंधा. जन्म [न]01-. | कृतान्तः (मू० कृतान्त )-सिद्धान्त. શ્લોકાર્થ સિદ્ધાન્તની સ્તુતિ (આન્તરિક) શત્રુરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્યસમાન પ્રવીણ એ જે (સિદ્ધાન્ત) મનુષ્યોને પ્રધાનજ (અર્થાત મોક્ષજ) સર્વદા આપે છે, તે જૈન સિદ્ધાન્ત કે જેણે અનેક જાતનાં જન્મોની શ્રેણિથી ઉત્પન્ન થયેલાં પાપોને નષ્ટ કર્યા છે તેમજ જેણે કુશાસનને વિનાશ કર્યો છે, તે સિદ્ધાન્ત (હે ભ! તમારું ભવ-ભયથી) રક્ષણ २. "-36 Page #179 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ ૧૦ શ્રી શીતલ સ્પષ્ટીકરણ ५५-यभरलार આ પદ્યના પ-ચમત્કારના સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે આ પદ્ય ૧૧મા અને ૧૩મા પદ્યમાં દર્શાવેલા શબ્દાલંકારથી વિભૂષિત છે. पुरुषदत्तादेव्याः स्तुतिः भ्रमति भुवि महिष्या याऽऽमहासिन्धु नाना. कृतजिनगृहमालासम्महाउसिं धुनाना । कनकनिभवपुःश्रीरलसा साधिताया रुजतु 'पुरुषदत्ता'ऽस्मासु सा साधितायाः ॥ ४० ॥१०॥ -मालिनी टीका या देवता महिष्या पाहनीकृतया पृथिव्यां भ्रमति । आमहासिन्धु-स्वयंभूरमणोदर्षि यावत् । नानाकृता जिनगृहमालासु सन्महा:-शोभनोत्सवा यया सा । असिं-खड्गं धुनाना-कम्पयन्ती । अञ्जसा-साकल्येन वशीकृता आया-लाभा यया सा । सा पुरुषदत्ता देवी साधिताया-मनःपीडाया रुजतु-भंगं करोतु ॥ ४० ॥ अन्वयः या महिन्या आ-महत्-सिन्धु भुवि भ्रमति, सा नाना-कृत-जिन-गृह-माला-सत्-महा, असिं धुनाना, कनक-निभ-वपुस्-श्रीः अअसा साधित-आया 'पुरुषदत्ता' अस्मास्तु स-आधितायाः रजतु । શબ્દાર્થ भ्रमति (धा. भ्रम् )भमेछ. श्री-१६भी. महिग्या (मू० महिषी )=मडिया द्वारा, अंस पी. कनकनिभवपुःश्री सुवर्णसमान छ नी सक्ष्मी आ-भावाय अव्यय. नी वी. सिम्धु-समुद्र, सागर. अञ्जसा-(१) मीथा; (२) समस्त प्रारे. आमहासिन्धु-महासागर पर्यत. साधित (धा० साध् )=सि रेख, साधेल. माला श्रेलि. आय-हाल. महत्सव. साधिताया-साध्या छ सालो गरी पी. मामाकृतजिमगृहमालासम्महा-विविधतना जी છે જિનાલયોની શ્રેણિને વિષે શોભન ઉત્સવ रुजतु (धा० ) Hit नमो. वी. पुरुषदत्ता-५३१४त्ता (वी). आस (मु० असि)-महगने, तरवारने. अस्मासु (भू. अस्मद् )-भालने विर. धुनामा (धाधु)-पाती. आधिता-मानसिs gutt. निम-समान, साधिताया मानसि पाने (सामा-५ ५४) Page #180 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જિનસ્તુતઃ] चतुर्विशतिका. શ્લેકાર્થ પુરૂષદત્તા દેવીની સ્તુતિ– જે મહિષી (રૂપી વાહન વડે) મહાસાગર પર્યત (અર્થાત 'સ્વયંભૂરમણ સમુદ્ર સુધી) પૃથ્વી ઉપર ભમે છે, તે પુરૂષદત્તા (દેવી) કે જેણે જિનાલની શ્રેણિને વિષે જાત જાતના સુશોભિત ઉત્સવ કર્યા છે, તથા વળી જે ખર્શને કંપાવે છે, તેમજ જેના દેહની લક્ષ્મી સુવર્ણ સમાન છે, તેમજ વળી જેણે સત્વર [ અથવા એક સામટા] લાભને સાધ્યા છે તે (દેવી) આપણી માનસિક પીડાને નાશ કરે (અર્થાત તેને અંત આણ).”—૪૦ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પાના પદ્ય-ચમત્કાર વિષે કંઈ નવીન જાણવા જેવું નથી, એટલું જ કહેવું બસ થશે કે આ પદ્ય પણ એ બાબતમાં પ્રથમ પદ્યને મળતું આવે છે. પુરૂષદત્તા દેવીનું સ્વરૂપ મનુષ્યને વરદાન દેનારી દેવી તે પુરૂષ-દત્તા એમ એ નામ ઉપરથી સૂચન થાય છે. આ પુરૂષ-દત્તા એક વિદ્યા–દેવી છે. એને નરદત્તા તેમજ પુરૂષાગદત્તા એ નામથી પણ ઓળખવામાં આવે છે. એને વર્ણ સુવર્ણ સમાન છે. એને ચાર હાથ છે. જમણા બે હાથમાં એ વરદ અને ખગ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં એ બીજેરૂં અને ખેટક રાખે છે. એને ભેંસનું વાહન છે. આ વાત નિર્વાણ-કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – "तथा पुरुषदत्तां कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्ग સાથે સાથે આચાર-દિનકરને નીચે લખેલો શ્લોક પણ જોઈ લઈએ. "खगस्फराङ्कितकरद्वयशासमाना मेघाभसैरिभपटुस्थितिभासमाना । जात्यार्जुनप्रभतनुः पुरुषायदत्ता । મદ્ર કચ્છતુ સતf ”-વસન્ત – આચાર પત્રાંક ૧૬૨. ૧ આ પૃથ્વી ઉપર અનેક (અસંખ્યાત) દ્વીપો તેમજ સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી મધ્યમાં જબ દીપ છે અને તેની આસપાસ લવણ સમુદ્ર છે. આ સમુદ્રની આસપાસ ગોળાકારે રહેલો ધાતકી દ્વીપ છે. તેની આસપાસ પણ વર્તુલાકારે સમુદ્ર રહેલો છે. આ પ્રમાણે સેંકડો દીપો અને સમુદ્રો છે. પરંતુ આ બધાને ગર્ભરૂપે ગણતો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આના પછી કોઈ અન્ય દ્વીપ કે સમુદ્ર નથી, અર્થાત આ સમુદ્ર સૌથી મોટો તેમજ અન્તિમ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ asunnnnnnnnnnnnnn ११ श्रीश्रेयांसजिनस्तुतयः । अथ श्रीश्रेयांसनाथस्य वन्दनम् - विमलितबहुतमसमलं स्फुरत्प्रभामण्डलास्तसंतमसमलम् । सकलश्रीश्रेयांसं प्रणमत भक्त्या जिनेश्वरं 'श्रेयांसम् ॥४१॥ -आर्यागीतिः टीका विमलिता बहुतमाः समला येन स तम् । स्फुरत्प्रभामण्डलेन विक्षिप्तं संतमसंअन्धकारं येन स तम् । अलं-पर्याप्तम् । सकला चासौ श्रीश्च तया श्रेयौ-आश्रयणीयौ अंसौ-स्कन्धौ यस्य स तम् ॥ ४१॥ अन्वयः विमलित-बहुतम-सह-मलं, स्फुरत्-प्रभा-मण्डल-अस्त-संतमसं, सकल-श्री-श्रेय-अंसं जिन-ईश्वरं 'श्रेयांसं भक्त्या अलं प्रणमत । શબ્દાર્થ विमलित-निर्भर रेस. अंस-ममी. बहुतम (मू. बहु)-घा . सकलश्रीश्रेयांसं-समस्त सभी परेमाश्रय १२वा मल-भस. યોગ્ય છે ખભાઓ જેના એવા. विमलितबहतमसमलं-निर्भर अर्याछ घर भन प्रणमत (धा० नम्)-तमे प्रणाम ४२. યુક્તને જેણે એવા. ईश्वरनाथ. मण्डल-. स्फुरत्प्रभामण्डलास्तसंतमसं-२१२यमान वा जिनेश्वरं-नि-२० ने. लामएस 43 ६२ ज्यों छे अन्धान मेवा. श्रेयांसं (मू. श्रेयांस )-श्रेयांसनाथ)न, यामा श्रेय (घा. त्रि)माश्रय ४२वा योग्य. । तीर्थ:२ने. બ્લેકાર્થ શ્રીશ્રેયાંસનાથને વન્દન– "नर्भर र्या छ ५ मस-युत (011) सेवा, पनी २४२॥यમાન એવા ભામડલ વડે દૂર કર્યો છે (અજ્ઞાનરૂપી) ગાઢ અંધકાર જેણે એવા Page #182 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. ૭ તથા વળી સમસ્ત લક્ષ્મી વડે આશ્રય કરવા યોગ્ય છે ખભાઓ જેના એવા જિનરાજ શ્રેયાંસનાથ)ને (હે મુમુક્ષુ જ ) તમે ભક્તિપૂર્વક અત્યંત પ્રણામ કરે.”–૪૧ સ્પષ્ટીકરણ પધ-વિચાર આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય પણ સ્તુતિ-ચતુર્વિશતિકાના નવથી બાર સુધીનાં પઘની જેમ “આર્યા-ગીતિ'ના નામથી ઓળખાતા છંદમાં રચવામાં આવ્યાં છે. આ છંદનું લક્ષણ એ છે કે – "आर्या प्राग्दलमन्तेऽधिकगुरु तादृक् परार्धमार्यागीतिः" । અર્થાત-જે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણોમાં બાર બાર માત્રામાં હોય અને જેનાં બાકીનાં બે ચરણમાં વીસ વીસ માત્રામાં હોય, તે પદ્ય આર્યા-ગીતિ નામના છંદમાં રચાયેલું છે એમ સમજવું. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આપણે આ પદ્યની માત્રા વિચારીએ. _| | | | | | | | | | ડ | ડ | ડ ડ | ડ | ડ | | | s वि मलित बहुत मस मलं, स्फुरत्प् र भा में डलास् त संत म स म लम् પદ્ય-ચમત્કાર– આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરો અને બાકીનાં બે ચરણોમાં છેવટના ત્રણ ત્રણ અક્ષરો સમાન છે, એ આ પદ્યની વિશેષતા છે. जिनपतिभ्यः प्रणामः आनन्दितभव्यजनं घनाघधर्मार्तशिशिरशुभव्यजनम् । अभिवन्दे जिनदेवक्रमयुगलं सद्गुणैः सदाऽजिनदेव ॥ ४२ ॥ टीका धनाघमेव धर्मस्तेन आर्तानां शिशिरं-शीतलं शुभं-शोभनं व्यजनं-तालवृन्तं यत् । सन्तश्च ते गुणाश्च तैः । सदा अजिनत्-हानिमगच्छत् । एवशब्दोऽवधारणे ॥ ४२ ॥ જવા: માનન્દ્રિત-મચ-1બં, ઘન-ઘ-ધ-કાર્ત-શિશિર-મ-જનનં, સત્ત-ળ સામ-નિસ્ વિ જિન-વ-કમ-જુસારું મિત્રને ૧ આ અગ્યારમા તીર્થંકર શ્રેયાંસનાથનું ટુંક ચરિત્ર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૪૧-૧ર)માં આપવામાં આવ્યું છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ? જ્ઞાનતિ (ધા॰ મન્ત્ર )=હર્ષિત કરેલ, આનંદ પમાડેલ. ઞાન્વિતમવ્યનનું=આનંદ પમાડ્યો છે ભવ્ય જનોને જેણે એવા. આર્ત=પીડિત. શિશિર=શીતલ. યજ્ઞન=પંખો. વિંશતિકા શબ્દાર્થ ધનાથધર્માંર્તવિશિષ્ણુમથ્યજ્ઞનં-નિબિડ પાપપી | ઝિન્નત્-હાનિને નહિ પ્રાપ્ત થતું. ક્લાકાર્થ તાપથી પીડાયેલા પ્રતિ શીતલ તેમજ શુભ પંખાના સમાન. મિવન્દે ( ધા॰ વન્તુ)=હું વન્દન કરૂં છું. ગુજ=યુગ્મ, બેનું જોડકું. ઝિવ મયુપથં=જિનેશ્વરના ચરણ-યુગલને. સì: (મૂ॰ સદ્ગુળ )=સદ્ગુણો વડે. નિનત =હાનિને પ્રાપ્ત થતું. જિનપતિઓને પ્રણામ “ આનંદ પમાડ્યો છે ભવ્ય–જનાને જેણે એવા, વળી નિબિડ ( અર્થાત્ અતિશય ગાઢ ) પાપરૂપી તાપથી પીડાયેલા ( એટલે કે તા થયેલા જીવે )ને ( શાંતિ અર્પણ કરવામાં) શીતલ તેમજ શે।ભન ખાસમાન એવા તથા વળી હમેશાં સદ્ગુાથી અલંકૃતજ એવા જિનેશ્વરના ચરણ-યુગલને હું વન્દન કરૂં છું. '–૪૨ સ્પષ્ટીકરણ પદ્ય ચમત્કાર— આ પદ્ય તરફ ષ્ટિ-પાત કરતાં આ ચતુરક્ષરપુનરાવૃત્તિ’ નામનો શબ્દાલંકાર યાદ આવે છે. जिनवाण्यै नमः $ [ ૧૧ શ્રીશ્રેયાંસ કાવ્યના છઠ્ઠા પદ્યમાં નજરે પડતો પાદાંતસમ- जैनमुपमानरहितं वचो जगत्राणकारि नो पुनरहितम् । प्रणमत सन्महिमकरं भव्यमहाकुमुदबोधजन्महिमकरम् ॥ ४३ ॥ --ગાર્યો टीका भव्या एव महाकुमुदानि तेषां बोधः- समुल्लासः तस्य जन्म - उत्पत्तिस्तत्र हिमकरंપત્રમ્ ॥ ૪૨ ॥ अन्वयः ૩૫માન-રહિત, ના-ત્રાળ-જારિ, પુન: નો -દિત, સત્-મદિમન વર્ષ, મઘ્ય-મહત્-મુલચોધ-જ્ઞશ્મન-હિમ-t Àનું વચઃ પ્રમત । Page #184 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विशतिका. શબ્દાર્થ તિરહિત. સમિi-શુભ મહિમાને કરનાર ૩પમાનરહિતં ઉપમાથી મુક્ત, નિરૂપમ. ઉમુચન્દ્ર-કમલ. વર(વ )વચનને, વાણીને. વધ=વિકાસ, ઉલ્લાસ. ગીરક્ષણ, પરિપાલન. થr =કરનાર. દિનકશીતલ. નાગાર-દુનિયાનું રક્ષણ કરનારા. | =કિરણ. પુન-વળી. મિલ=શીતલ છે કિરણો જેનાં તે, ચન્દ્ર દિi=અહિતકારી, કલ્યાણકારી નહિ એવું. જામન(૧) મહિમા, મોટાપણું; (૨) એક ચમહામુયોધનમણિમયા=ભૂખ્યરૂપી મહાકુમુપ્રકારની સિદ્ધિ. ! દનો વિકાસ કરવામાં ચન્દ્ર-સમાન. લેકાર્થ જિન-વાણુને નમન ઉપમા-રહિત (અર્થાત નિરૂપમ), વળી જગતનું પરિપાલન કરનારા, તેમજ વળી અહિતકારી નહિ એવા ( અર્થાત કલ્યાણકારી), શુભ મહિમાને કરનારા તથા વળી ભવ્ય (જીવ)રૂપી મહાકમલનો વિકાસ કરવામાં ચન્દ્રના સમાન એવા જિનવચનને (હે ભા!) તમે પ્રણામ કરો.”—૪૩ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યનાં પ્રથમનાં બે ચરણમાં છેવટના ચાર અક્ષરોની સમાનતા દષ્ટિ–ગોચર થાય છે, જ્યારે બાકીનાં બે ચરણોમાં છેવટના પાંચ અક્ષરોની સમાનતા નજરે પડે છે. અર્થાત્ આ પદ્ય પદ્ય-ચમત્કારના વિષયમાં ૧૧મા પદ્યને મળતું આવે છે. महाकालीदेव्याः स्तुतिः या द्युतिविजिततमाला पविफलघण्टाक्षभृल्लसत्ततमाला । नृस्था सुषमं तनुतादसौ महाकाल्यमर्त्यसामन्तनुता ॥ ४४ ॥ ११ ॥ - આર્યા टीका ત્યાં નિતર તમારો વૃક્ષો થયા ના પવિ-વન્દ્ર, ૪-મસ્ટિઢિ, ઘE, ૧ આ સંબંધમાં જુઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના ૩૭મા પદ્યનું સ્પષ્ટીકરણ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચતુર્વિશતિકા [ ૧૧ શ્રીઝમાંસમ-કમાત્રા, સાન વિમતીતિ-ધરતિતિા ૪તી તતા મારા ચયાઃ મનુ प्यारूढा । सुषमं-सुखम् । तनुतात् । महाकाली देवता । अमा-देवास्तेषां सामन्ताકથિપતથતૈઃ સ્તુતા ! ૪૪ अन्वयः | મા ગુતિ-નિત-તમારા, વિઝ-ઘટા-ક્ષ-મૃત, ચલ-તત્ત-મારા, અણી -જા, अमर्त्य-सामन्त-नुता 'महाकाली' सुषमं तनुतात् । શબ્દાર્થ વિલિત (ધા વિ)=હરાવેલ. | તત (ધા તત્ )=વિસ્તીર્ણ. તમ૪િ=તમાલ (વૃક્ષ). સત્તતમાર=દેદીપ્યમાન તેમજ વિસ્તીર્ણ છે રિલિવિતતમારા કાન્તિ વડે પરાજિત કર્યું છે ! માલા જેની એવી. તમાલ વૃક્ષને જેણે એવી. સ્થા રહેવું. ga વજ. ચ=મનુષ્યના ઉપર આરોહણ કરનારી. gષમ (મૂળ સુપ)=સુખને. દા–ઘંટ. મૃત (ઘ૦ )=ધારણ કરનાર, માટી=મહાકાલી (દેવી). પfથઈથઇટાક્ષમૃઢવજ, ફળ, ઘંટ અને જપ- સમયે દેવ, અમર. માલાને ધારણ કરનારી. સામન્ત અધિપતિ, નાયક. સત્ (ધ) દેદીપ્યમાન. | સમર્થનામન્તનુતન સુરપતિઓ વડે સ્તુતિ કરાયેલી. શ્લેકાર્થ મહાકાલી દેવીની સ્તુતિ– જ (દેવીએ પિતાના) તેજ વડે તમાલ વૃક્ષને પરાજિત કર્યું છે (અર્થાત જે અતિશય શ્યામવણ છે), તથા વળી જે (પિતાના ચાર હાથમાં અનુક્રમે) વજ, ( બિજોરા પ્રમુખ) ફળ, ઘંટ અને જપ-માલાને ધારણ કરે છે તથા જેની માલા દેદીપ્યમાન તેમજ વિસ્તીર્ણ છે, તે, મનુષ્યના ઉપર આરૂઢ થનારી તેમજ સુર–પતિઓ વડે સ્તુતિ કરાયેલી એવી મહાકાલી (દેવી) (હે ભો! તમારા) સુખને વિસ્તાર કરો.”—૪૪ સ્પષ્ટીકરણ મહાકાલી દેવીનું સ્વરૂપ અતિશય શ્યામવર્ણ અને શત્રુઓને મહાકાળરૂપ એવી જે દેવી તે મહાકાલી એમ એના નામ ઉપરથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યા–દેવી છે. એને ચાર હાથ છે. તે એક હાથમાં ૫-માલા, બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘટ અને ચોથા હાથમાં વા રાખે છે. એને માનવનું વાહન છે. આ હકીકતના ઉપસંહારરૂપ નીચલો શ્લોક વિચારવા જેવો છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ચતુર્વિશરા . "नरवाहना शशधरोपलोवला हचिराक्षसूत्रफलविस्फुरत्करा। शुभघण्टिकापविवरेण्यधारिणी મુવિ ત્રિકા મા મદ્દાત્તા ” –'મંજુભાષિણ. -આચાર પત્રાંક ૧૬૨. નિર્વાણ-કલિકામાં પણ આ વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. પરંતુ વર્ણ અને વાહન સિવાયની હકીકતમાં ભિન્નતા જણાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે – ___" तथा महाकालीदेवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवान्वितदक्षिणकरामभयgvટારતવામમુ તિ” અર્થાતુ-મહાકાલી દેવીનો વણે તમાલ વૃક્ષના રામાન છે અને તેને પુરૂષનું વાહન છે. વિશેષમાં તેના જમણા બે હાથ જપ-માલા અને વજથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તો અભય અને ઘટથી વિભૂષિત છે. વાહન-વિચાર– ઉપર્યુક્ત મહાકાલી નામની વિદ્યા-દેવીનું સ્વરૂપ વિચારતાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું સ્વર્ગમાં માનવ સદ્દભાવ સંભવી શકે છે? આ પ્રશ્નની સાથે અન્ય પ્રશ્નનો પણ વિચાર કરી લઈએ અને તે પ્રશ્ન એ છે કે શું સ્વર્ગમાં ઉંદર, બિલાડી, સિંહ ઇત્યાદિ જનાવરો તેમજ મર, ગરૂડ ઈત્યાદિ પક્ષીઓ પણ છે ખરાં કે ? કેમકે દેવ-દેવીઓનાં વાહન તરીકે તો આ પ્રાણઓને ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે જે કે સ્વર્ગમાં યાને ઊર્ધ-લોકમાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો (નહિ કે બાકીના જીવો)નો સદ્દભાવ છે અને તેમાં પણ પંચેન્દ્રિયના નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદો પૈકી ફક્ત દેવોજ સ્વર્ગમાં વસે છે, છતાં પણ ઉપર્યુક્ત હકીકત નીચે મુજબ વિચાર કરતાં સત્ય સમજાય છે. દેવોના ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર ભેદો છે. તેમાં વળી ભવનપતિ અને વૈમાનિકના (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) વાયરસંશ, (૪) પારિજ, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) આભિયોગ્ય અને (૧૦) કિલિબષિક એમ દશ અવાન્તર ભેદો છે, જ્યારે વ્યન્તર અને જ્યોતિષ્કના વાયબ્રશ અને લોકપાલ સિવાયના આઠ ભેદ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આભિયોગ્ય એ ચારે પ્રકારના દેવોના એક પિટા-વિભાગનું નામ છે. આ દેવો કિંકરના સમાન છે અને તેથી કરીને તેમને તેમના સ્વામીની સૂચનાનુસાર કાર્ય કરવું પડે છે. અર્થાત્ આ દેવોને તેમના સ્વામીને પોતાની પીઠ ઉપર વહન કરવાનું કાર્ય પણ કરવું પડે છે અને તેમાં પણ તે કાર્ય કરતી વેળાએ સ્વામી જે પ્રકારનું રૂપ તેમને ગ્રહણ કરવાનું કહે, તે રૂ૫ તેઓને ચણ કરવું પડે છે. કોઈક દેવ ગાયનું રૂપ લે છે, તે કોઈક મોરનું, તો કોઈક માનવનું ઈત્યાદિ અનેક રૂપ લે છે. આ ઉપરથી સમજી શકાય છે કે આ કંઈ દેવોનું મૂળ રૂપ નથી. પારિભાષિક શબ્દોમાં કહીએ તો આ તો તેમનું ઉત્તર વૈકિય સ્વરૂપ છે. બાકી તેનું મૂળ રૂપ તો આપણા જેવુંમનુષ્ય જેવું છે. અર્થાત્ આપણે માફક તેને પણ બે હાથ, બે પગ ઈત્યાદિ છે. આથી સમજી ૧ આ છંદને સુનંદિનીના નામથી પણ ઓળખવામાં આવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૧૧ શ્રીશ્રેયાંસશકાય છે કે દેવ-દેવીના સંબંધમાં જે ચાર હાથે ઈત્યાદિનો ઉલ્લેખ કરવામાં આવે છે, તે તેનું ઉત્તર વૈક્રિય રૂપ છે. પરંતુ એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે (૧) તેમનો દેહ આપણું માફક ઔદારિક નથી, પરંતુ વૈકિય છે (૨) તેમનો જન્મ આપણી જેમ ગર્ભજ નથી, કિન્તુ તે ઔપપાતિક છે; (૩) તેમને આહાર આપણી માફક કાવલિક નથી, પણ તેઓ મને ભક્ષી હોવાથી તે લોમજ છે; (૪) તેમની ભાષા સંસ્કૃત છે એમ લોકો માને છે, પણ ખરી રીતે તે ભાષા અર્ધમાગધી (અઢાર દેશી ભાષામિશ્રિત ) છે (આ ભાષામાં બોલવાથી અહિંના બાલ, વૃદ્ધ, સ્ત્રી વગેરે સમજી શકે ); (૫) તેઓ નિર્નિમેષ છે અર્થાત્ તેમની આંખે આપણી માફક પલકારા મારતી નથી; (૬) તેઓ જ્યારે આ મર્ચ લોકમાં આવે છે, ત્યારે તેઓ પ્રાયઃ ઉત્તર રૂ૫ ગ્રહણ કરે છે અને જમીનથી કંઈક ઊંચા-અદ્ધર રહે છે; (૭) તેમનું દર્શન અમોઘ છે; અને (૮) તેમનું વર્ણન પગથી શરૂ કરવામાં આવે છે, જ્યારે માનવનું મસ્તકથી કરવામાં આવે છે. પદ્ય-ચમત્કાર– આ પદ્ય છઠ્ઠા પદ્યની જેમ પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ નામના શબ્દાલંકારથી શોભી રહ્યું છે, કેમકે તેના પ્રત્યેક ચરણમાં છેવટના ચાર અક્ષરની સમાનતા જોવામાં આવે છે. જિ ૧ દેવતાઓ અમૃતનું ભોજન કરે છે એ કથન લૌકિક છે, પરંતુ તે શાસ્ત્રોક્ત નથી; છતાં પણ તેઓ શુભ પુદગલો ગ્રહણ કરતા હોવાથી તે પુદગલોને અમૃત ગણવામાં આવે તો તે હરકત જેવું નથી. ૨ સૂર્ય અને ચન્દ્ર મૂળ મહાવીર પ્રભુને વન્દન કરવા આવ્યા હતા, એ વાતનું સૂચન કરવાને માટે અત્ર “પ્રાયઃ' શબ્દનો પ્રયોગ કર્યો છે. ૩ સરખાવો–“માનવા તો ઘv, પુનઃ” "વિમાનમાં બેસીને (આ ઉમેરીને વાંચવું) Page #188 -------------------------------------------------------------------------- ________________ STARASARANA १२ श्रीवासुपूज्यजिनस्तुतयः अथ श्रीवासुपूज्यस्य महिमा श्रीमते वासुपूज्याय, ज्यायसे जगतां नमन् । न मन्दोऽपि क्षणादेव, देवपूज्यो न जायते ? ॥ ४५ ॥ -अनुष्टुब टीका __ ज्यायसे-प्रशस्यतराय जगतां नमन् सन् मन्दोऽपि-जडधीरपि देवपूज्य:-त्रिदशपूज्यो न न जायते ? किन्तु जायत एव ॥ ४५ ॥ अन्वयः जगतां ज्यायसे श्रीमते वासुपूज्याय नमन् मन्दः अपि क्षणात् पब देव-पूज्यः न न जायते ?। શબ્દાર્થ શ્રીમત્તિ (૧૦ શ્રીમંત)=શ્રીમાન મન્ના (મૂળ મન્ટ)=મદબુદ્ધિવાળે, જડ. વાસુપૂર્ચાય (+૦ વાસુપૂ૫)-વાસુપૂજ્યને, બારમા ફr=એક પળમાં. તીર્થકરને. પૂળ (ધા[s)=પૂજવા યોગ્ય. ચાલે (મૂ૦ થાય =અત્યંત ઉત્તમ. તેવપૂજઃદેવોને પૂજનીય. સત (મૂ૦ ગાત)=ભુવનોના, દુનિયાના. સારે (ધા )=બને છે. લેકાર્થ શ્રીવાસુપૂજ્ય મહિમા– (ત્રણે) ભુવનને વિષે અત્યંત ઉત્તમ (અર્થાત લઠ્યવાસી જીની પ્રશંસાને પાત્ર) એવા શ્રીવાસુપૂજ્ય (વામી)ને નમરકાર કરનારો મન્દમતિ પણ શું ક્ષણ વારમાંજ દેવ–પૂજય નથી નથી બની જતો ? (અર્થાત તે બની જાય છે)”–૪૫ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્ય તો એક ઓરજ જાતના યમકથી શોભી રહ્યું છે. કેમકે આ પદ્યમાં તે પ્રથમ ચરણના અન્તમાં આવેલા બે અક્ષરોથી બીજું ચરણ શરૂ થાય છે અને વળી તેના અન્તમાં ૧ આ બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીના ચરિત્રનું દિગદર્શન કરવું હોય, તે સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૫૩) તરફ દૃષ્ટિપાત કરો. ૧૧. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચતુર્વિશતિકા, [ ૧૨ શ્રીવાસુપૂજ્યઆવેલા બે અક્ષરોથી ત્રીજાનો પ્રારંભ થાય છે અને એના અન્તમાં આવેલા બે અક્ષરોથી ચોથું ચરણ શરૂ થાય છે. આ યમક–વિશેષના આ કાવ્યમાં અત્રજ પ્રથમ દર્શન થાય છે એ ભૂલવા જેવું નથી. આની પછીનાં ત્રણ પદ્ય પણ આવા યમક–વિશેષથી ઝળકી રહેલાં છે. આ પદ્યના યમક-વિશેષને “પ્રતિપાદાન્તાક્ષરપુનરાવૃત્તિ” યમકના નામથી ઓળખી શકાય. આવા યમક-વિશેષથી વિશેષતઃ શોભતું એક છે પદ્યનું કાવ્ય ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ રચેલું છે. તેમાં પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. તે સંપૂર્ણ કાવ્ય નીચે મુજબ છેઃ—– श्रीआदिनाथस्तवनम् आदिजिनं वन्दे गुणसदनं, सदनन्तामलबोधम् । वोधकतागुणविस्तृतकीर्ति, कीर्तितपथमविरोधम् ॥ १॥ रोधरहितविस्फुरदुपयोगं, योगं दधतमभङ्गम् । भङ्गनयत्रजपेशलवाचं, वाचंयमसुखसङ्गम् ॥ २ ॥ सङ्गतपदशुचिवचनतरङ्गं, रङ्गं जगति ददानम् । दानसुरद्रुममञ्जुल हृदयं, हृदयंगमगुणभानम् ॥ ३॥ भानन्दितसुरवरपुन्नागं, नागरमानसहंसम् । हंसगतिं पञ्चमगतिवासं, वासवविहिताशंसम् ॥ ४॥ शंसन्तं नयवचनमनवम, नवमङ्गलदातारम् । तारस्वरमघघनपवमानं, मानसुभटजेतारम् ॥५॥ पञ्चभिः कुलकम् इत्थं स्तुतः प्रथमतीर्थपतिः प्रमोदात् श्रीमद 'यशोविजय वाचकपुङ्गवेन । श्रीपुण्डरीकगिरिराजविराजमानो मानोन्मुखानि वितनोतु सतां सुखानि ॥ ६॥ -वसन्ततिलका આ શબ્દ-લાલિત્ય તેમજ અર્થ ગૌરવથી વિભૂષિત કાવ્યને અત્ર અનુવાદ આપવો અનુચિત નહિ ગણાય એમ માનીને તે નીચે મુજબ આપવામાં આવે છે – ગુણેના મહેલરૂપ, વળી શોભનીય, અનન્ત તેમજ નિર્મલ છે જ્ઞાન જેનું એવા, બોધકતા. (અર્થાત્ અદ્વિતીય ઉપદેશૌલી) રૂપી ગુણથી વિસ્તાર પામી છે કીર્તિ જેની એવા, કહ્યો છે (અર્થાત્ બતાવ્યો છે) (વિરોધરહિત મોક્ષનો) મા જેણે એવા, જેમાં વિરોધ નથી એવા, ખલનારહિત ( અર્થાત્ નિરંતર) અને ફરાયમાન છે ઉપયોગ જેને એવા, ભંગાણ-રહિત એવા યોગને ધારણ કરનારા, (સણ ભંગીને) ભંગો તેમજ (નગમાદિ) નયના સમૂહે કરીને સુંદર છે વાણી જેની એવા, મુનિઓને સુખકારી છે સંગમ જેનો એવા, બંધબેસતાં પદો વડે પવિત્ર છે વચનના કલ્લોલો જેના એવા, જગમાં રંગને એટલે આનંદને અર્પણ કરનારા, દાનરૂપી કલ્પવૃક્ષથી સુંદર છે હૃદય જેનું એવા, મનોરંજક ગુણોએ કરીને શોભતા, પ્રભા વડે આનન્દ પમાડ્યો છે ધોને અને ઉત્તમ મનુષ્યોને જેણે એવા, વળી નગરના મનુષ્યોના માનસ (સરોવર)ને વિષે હંસસમાન એવા, १ कुलकस्य लक्षणम् “grખ્યાં સુમમિતિ , ત્રિમિઃ ઋવિરોધમ્ | વસ્ત્રાવ રામઃ રજૂ, તટૂર્વ “કુ' હમૃતમ્ ” Page #190 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. ૮૩ હંસના જેવી ચાલ છે જેની એવા, પંચમ ગતિ ( મુક્તિ )માં નિવાસ કર્યાં છે જેણે એવા, ઇન્દ્રોએ કરી છે પ્રશંસા જેની એવા, પાપ-રહિત એવા નયનાં વચનોનું કથન કરનારા, નવ મંગલોને અર્પણ કરનારા, મનોહર છે સ્વર જેનો એવા, પાપરૂપી વાદળને વિખેરી નાંખવામાં પવનસમાન તેમજ અભિમાનરૂપી સુભટને જીતનારા એવા પ્રથમ તીર્થંકર (ઋષભદેવ)ને હું વન્દુ છું.”—-૧-૫ આ પ્રમાણે શ્રીમાન્ વાચકવર્ય યોવિજયજી દ્વારા હર્ષપૂર્વક સ્તુતિ કરાયેલા તથા શ્રીપુણ્ડરીક ગિરિરાજ ઉપર વિરાજતા એવા પ્રથમ જિનેશ્વર સંતોને માનસહિત સુખો સમર્પો. ”—૬. ઃઃ મહોપાધ્યાય યશવિજયજીના સમકાલીન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ આ કાવ્યગત શબ્દાલંકારને મળતું આવતું તેની પ્રતિકૃતિરૂપ એક છ પવનું કાવ્ય રચ્યું છે તે હવે આપવામાં આવે છે. આ બંને કાવ્યોની પ્રત્યેક કડીના અન્તમાં રે' લગાડી આ કાવ્યો ગાયનરૂપે ગાઇ શકાય છે. આવાં ગેય પો શ્રીમવિનયવિજયવિરચિત શાન્ત-સુધારસના પ્રત્યેક પ્રકાશમાં દૃષ્ટિગોચર થાય છે અને ખાસ કરીને આના અન્તિમ (સોળમા ) પ્રકાશમાં તો આ છંદમાંજ રચાયેલું ગેય પદ્યાક નજરે પડે છે. श्रीवृषभस्तवनम् “ શ્રીમહેવાતનુજ્ઞન્માન, માનવતમુદ્દામ્ | ટ્રા; સદ રિમિઃ ધૃતસેવ, સેવનનસુલજારમ્ ॥ ? ॥ कारणगन्धमृतेऽपि जनानां, नानासुखदातारम् । तारस्वररसजितपरपुष्टं, पुष्शमाकूपारम् ॥ २ ॥ पारं गतमिह जन्मपयोधे-र्योधेहितगुणधीरम् । धीरसमूहैः संस्तुतचरणं, चरणमहीरुहकीरम् ॥ ३ ॥ कीरनसं यशसा जितचन्द्र, चन्द्रामलगुणवासम् । वासवहृदय कजा हिमपादं, पादपमिव सच्छायम् ॥ ४ ॥ સન્દ્રાય= (૫ ?) વરપુરધરળી-ધા[ધવમિવ ામમ્ । कामं नमत सुलक्षणनाभि, नाभितनुजमुद्दामम् ॥ ५ ॥ पञ्चभिः कुलकम् इत्थं तीर्थपतिः स्तुतः शतमखश्रेणीश्रितः श्रीनदी जीमूतोऽद्भुत भाग्यसेवधिरधिक्षिप्तः समत्रैर्गुणैः । श्रीमन्नाभिनरेन्द्रवंशकमलाकेतुर्भवाम्भोनिधौ સેતુઃ શ્રદ્યુલમો વાતુ વિનય સ્વયં સર્ા વાસ્તૃતમ્ ' || ૬ || -શાર્દૂલ "" અર્થાત્— શ્રીમરૂદેવાના પુત્ર, મનુષ્યોમાં રણસમાન, ઉદાર, ઇન્દ્રો તેમજ તેમની પત્નીઓ ( ઇન્દ્રાણીઓ) દ્વારા સેવિત, સેવકજનને સુખકારી, કારણની ગન્ધ વિના પણ માનવોને વિવિધ સુખ અર્પણ કરનારા, મનોહર સ્વરના રસે કરીને વિજય મેળવ્યો છે કોકિલાના ઉપર જેણે એવા ( અર્થાત્ દિવ્ય ધ્વનિવાળા ), પુષ્ટ ઉપશમના સમુદ્રસમાન એવા, આ સંસારમાં જન્મસમુદ્રનો પાર પામેલા, સુભટોએ વાંછેલા ગુણો વડે ધીર, બુદ્ધિશાળીઓના સમુદાય વડે પૂજાચેલાં છે. ચરણો જેનાં એવા, ચારિત્રરૂપી વૃક્ષ પ્રતિ પોપટસમાન, પોપટના જેવી ૧ જુઓ સ્તુતિ-ચતુર્વિંતિકા (૪૦ ૯૦). Page #191 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૧૨ શ્રીવાસૢપૂજ્જૈ નાસિકાવાળા, યશ વડે જીત્યો છે ચન્દ્રને જેણે એવા, ચન્દ્રના જેવા નિર્મલ ગુણોના સ્થાનરૂપ, ઇન્દ્રના હૃદયરૂપી કમલ પ્રતિ સૂર્યસમાન, (સુ)વૃક્ષની જેમ સુંદર છાયાવાળા, સુલક્ષણોથી અંકિત નાશિવાળા, નાભિ (નૃપતિ)ના નન્દન તેમજ પરાક્રમી એવા (ઋષભદેવ )ને (હૈ ભવ્યો ! ) સુખમોજમાં રહેલો મનુષ્ય જેમ શ્રેષ્ઠ નગરોની પાલના કરનારા પૃથ્વીપતિને નમે તેમ તમે પ્રણામ કરો. ”—૧-૫ “ આ પ્રમાણે સ્તુતિ કરાયેલા, ઇન્દ્રોની શ્રેણ વડે આશ્રિત, લક્ષ્મીરૂપી ની પ્રતિ મેઘસમાન, અદ્ભુત ભાગ્યના ભંડારરૂપ, સમસ્ત ગુણો વડે સમન્વિત, શ્રીમાન્ નાભિ નરેશના વંશરૂપી લક્ષ્મીની ધ્વજાસમાન તથા સંસારરૂપી સમુદ્રને વિષે સેતુ ( પૂલ )સમાન એવા તીર્થરાજ શ્રીવૃષભ (પ્રભુ ) સર્વદા ઇષ્ટ એવા પોતાના વિનયને ( આત્માની નિર્મલતાને) અર્પી ( ‘વિનય’ શબ્દ દ્વારા કવીશ્વરે પોતાના નામનો નિર્દેશ કર્યો છે). ’~~૬ तीर्थंकराणामभ्यर्थना 活 ये नापिताः सुरुचितै, रुचितैर्दानवारिभिः । वारिभिर्वितते मेरौ, ते मे रौद्रं हरन्त्वघम् ॥ ४६ ॥ -अनुष्टुब् टीका યે સવિતાઃ મેરી । ? પુરુવિત-મુકુ શોભિત: વાનવાનામો-ફેવાસ્તુઃ । ભૂષિત:--ોયેવારિમિઃ-નરે દૈઃ । તે મે-મમ રમવં દન્તુ ॥ ૪૬ ॥ પિતા: ( ધા॰ આ )=સ્તાન કરાવ્યું હતું. ધ્રુવિતઃ (મૂ॰ યુજિત )=અત્યંત શોભતા, સુશોભિત. ઇન્દ્રિતૈ: ( મૂ॰ ઉપિત )=યોગ્ય, યથોચિત. નવ-દાનવ, અસુર. વાનવરિમિ=દાનવોના દુશ્મનો વડે. વામિ (મૂ॰ વાર )=જલ વડે. 竑 અન્વયઃ ये वितते मेरो सुरुचितैः दानव-अरिभिः उचितैः वारिभिः खापिताः, ते मे रौद्रं अघं हरन्तु । શબ્દાર્થ વિતતે ( મૂ॰ વિતત )=વિશાળ. જ્ઞ (મૂ॰ મેહ )=મેરૂ ઉપર, રોત્રં (મૂ॰ રૌદ્ર )=ઘોર, ભયંકર. ri (મૂ॰ અપ )=પાપને. દૈરન્તુ ( યા૦ ૬ )=હરો, નાશ કરો. શ્લેાકાથ તીર્થંકરોને વિનતિ “ વિશાળ મેરૂ ( પર્વત ) ઉપર સુરોભિત એના ઘનવેના દુમનેા (અર્થાત્ દેવા) Page #192 -------------------------------------------------------------------------- ________________ ૫ જિનસ્તુતચઃ चतुर्विशतिका. દ્વારા યોગ્ય જલ વડે જેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું (અર્થાત જેમને જલાભિષેક થયે હતી, તે (જિનેશ્વરે) મારા ઘર પાપને નાશ કરે.”—૪૬ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્ય “પ્રતિપાદાન્તચક્ષરપુનરાવૃત્તિ” નામના યમકથી વિભૂષિત છે, કેમકે દરેક પાદના છેવટના ત્રણ અક્ષરોથી અન્ય પાદનો પ્રારંભ થાય છે. जिनवाणीविचार: अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा। मतिप्रदानमादेया-ऽनमा देयाजिनेन्द्रवाक् ॥ ४७ ॥ –અનુપુત્ર ટીકા न विद्येते आदिनिधने यस्याः सा, एतावताऽनादिपर्यन्तेत्यर्थः । अदीना-वैक्ल. व्यरहिता। धनादीनां अति-प्रकर्षण प्रदा। अतिशब्दोऽतिशयख्यापकः। आदेया-ग्राह्या। न नमतीत्यनमा । जिनवाक् बुद्धिप्रदानं देयात् ॥ ४७ ॥ કન્યા: ૩--નિધના, -ના, ધન-સીનાં પતિ-વા, માવા, જમ બિન-દमति-प्रदानं देयात् । શબ્દાર્થ અનાદિનિધના=અવિદ્યમાન છે આદિ અને અંત જેનાં મતિ બુદ્ધિનું દાન. એવી, આદિ અને અંતથી રહિત. જેવા (પ૦ 1)Fગ્રાહ્ય, ગ્રહણ કરવા લાયક, અના=અવિદ્યમાન છે દીનતા જેને વિષે એવી. ધનતીનાં ધનાદિકના. | મનમાં=નહિ નમનારી. મલિક અત્યંત દેનારી. રેત (ધા)=એ. મતિ-બુદ્ધિ, અક્કલ. નેિવાજિનેશ્વરની વાણી. ફ્લેકાર્થ જિન-વાણી સંબંધી વિચાર– આદિ તેમજ અંતથી રહિત, વળી દીનતાથી વિમુખ, ધન વિગેરે (અભીષ્ટ ૧ જે જે પવિત્ર તીર્થ, નદી વિગેરેનું જલ જન્માભિષેકમાં જોઈએ, તે તે જલ તે યોગ્ય જલ છે. આ સંબંધમાં જુઓ ત્રિષષ્ટિશલાકા પુરૂષ-ચરિત્રનું પ્રથમ પર્વ. ૨ જિન-વાણીને અત્ર જે અનાદિ-અનન્ત વર્ણવી છે તે યુક્ત છે, કેમકે ગત કાલમાં અનંત તીકરો થઈ ગયા છે તેમજ આગામિ કાલમાં અનન્ત થનાર છે અને વળી તે સર્વની દેશના અર્થતઃ એકજ છે, Page #193 -------------------------------------------------------------------------- ________________ s ચતુર્વિંશતિકા, [ ૧૨ શ્રીવાસુપૂજ્ય અર્થાને) અત્યંત આપનારી, ગ્રહણ કરવા યોગ્ય તેમજ (કાઇને પણ નહિ નમનારી એવી જિનેશ્વરની વાણી ( કે મુક્તિ-મણીના રાગી ! તમને) મતિનું દાન દ્યો. ''-૪૭ સ્પષ્ટીકરણ પાશ્ર્ચમત્કાર આ પદ્ય 'પ્રતિપાદાન્તચતુરક્ષરપુનરાવૃત્તિ' નામના યમક–અલંકારથી વિશેષતઃ શોભી રહ્યું છે, કેમકે તેના દરેક પાદના અન્તના ચાર અક્ષરોથી અન્ય પાદ શરૂ થાય છે. સ ૧ આ પ્રમાણે આપણે પ્રત્યેક પાદે અક્ષરની પુનરાવૃત્તિમાં ચડિયાતા એક પછી એક ત્રણ પડ્યો જોયાં. આ શબ્દાલંકારને થોડે ઘણે અંશે મળતો આવતો પ્રથમતૃતીયપાદાન્તપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમ-અલંકાર શ્રાજિનપ્રભસૂરિએ રચેલા શ્રીપાúજિનસ્તત્રનાં આડે પોમાં જોવાય છે. તે સ્તોત્ર નીચે મુજબ છે: "पार्श्व प्रभुं शश्वदकोपमानं कोपमानं भववह्निशान्ती । आराधतां दत्तनिरन्तरायं નિરન્તરાયં વધુમાઝુમીરે '' ॥ ૧ ॥—ઉપજાતિ. હમેશને માટે નાશ પામ્યા છે ક્રોધ અને ગર્વ જેના એવા, તથા ભવરૂપી અગ્નિને શાંત કરવામાં જલસમાન તથા આરાધકો (પૂજકો)ને આપ્યા છે નિરન્તર લાભો જેણે એવા પાર્થે પ્રભુને હું અન્ત રાયરહિત એવા ( મુક્તિ) પદને પ્રાપ્ત કરવાને માટે રતવું છું. '’—૧ “ વીતે નક્ષેત્ર ! મદ્દામ ! ચત્ર महाभयत्रस्य तवहियुग्मम् । पुण्यः स एवावसरोsमराली 56 સરો મરાટીવ નિયેવતે ચત્ ' ।। ૨ ।।--ઉપજાતિ. “ હે જગા નેત્ર! હે મહાતેજસ્વી (નાથ )! મહાભયમાંથી રક્ષણ કરનારા એવા તારા ચરણયુગલ કે જેને જેમ હંસી સરોવરને સેવે છે તેવી રીતે સુરીની શ્રેણી સેવે છે, તે ચરણ-યુગલને જે (સમય) દરમ્યાન હું જોઉ છું તેજ સમય પવિત્ર છે. ”—ર " प्रणेमुषां पूर्णसमस्तकामं समस्त कामं सकृदप्यधीश ! | भवन्तमानभ्य विमानमाया વિમાનમાયાઃ પ્રમવો સન્તિ ' ! ર્ ॥~~~ઉપેન્દ્રવજ્રા. • કરનારાઓની પૂર્ણ કરી છે સમસ્ત અભિલાષાઓ જેણે એવા તેમજ સમન્તતઃ એવા આપને એકજ વાર નમસ્કાર કરીને ( ભવ્ય જનો) માન અને લક્ષ્મીના પ્રભુઓ અને છે. ''~૩ “ હું ઈશ્વર ! પ્રણામ નાશ કર્યો છે કામદેવનો જેણે માયાથી મુક્ત અની વિમાનની "नयाट्यमुद्यद्द्रमभङ्गमाल मभङ्गमालक्षित सर्वभावम् । कैर्नाम धीमद्भिरमानि शान्तं રમાનિયામાં ન વસવટ્ટીયમ્ ' । ૪ ।—ઉપતિ. “ (નૈગમાદિક ) નયોથી વ્યાસ એવા, વળી ઉદયમાં આવી છે આલાપકો તેમજ (સસભંગી પ્રમુખ) ભંગોની શ્રેણિ જેને વિષે એવા, તેમજ નાશરહિતપણે ( અર્થાત્ કોઇ પણ ફુવાદીથી ભંગ યાને મધ ન કરી શકાય એવી રીતે) દેખાડ્યા છે સર્વ પદાર્થો જેને વિષે એવા, વળી શાન્તિમય અને લક્ષ્મીના મંદિરરૂપ એવા તારા વચનને કયા મુદ્ધિશાળીઓએ પૂછ્યું નથી અથવા માન્યું નથી ? ''—૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ सिनस्तुतयः] चतुर्विंशतिका. गौरीदेव्याः स्तुतिः सौवर्णपट्टा श्रीगौरी, श्री गौरी' पद्महस्तिका । हस्तिकाया महागोधा-ऽऽगोधामध्वस्तयेऽस्तु वः ॥ ४८ ॥ १२ ॥ -अनुष्टुव् टीका श्रीगौरी देवता । आगसः-पापस्य धाम-सदनं तस्य ध्वस्तये । वो-युष्माकं भवतु । सौवर्णः पट्टो यस्याः सा । श्रीवद् गौरी-पीतवर्णेत्यर्थः । हस्तिकाय इव कायो यस्याः सा हस्तिकाया । महती गोधा वाहनं यस्याः सा । पद्मं हस्ते यस्याः सा ॥४८॥ "नित्यं प्रमादेन विना शितामं विनाशितामङ्गलमङ्गमाजाम् । स्वन्नाम धन्यः सरतीश! सारं रतीशसारङ्गमृगेन्द्रनादम्" ॥५॥- ति. “નષ્ટ કર્યા છે રોગને જેણે એવા, તથા વિનાશ કર્યો છે પ્રાણીઓને અમંગલોનો જેણે એવા તેમજ સારભૂત અને (વળી) કામદેવરૂપી સારંગને (નસાડી મૂકવામાં) સિંહ-નાદ જેવા એવા તારા નામને हु नाथ! प्रभाह विना धन्य ३५ सह। स्मरे छ."-५ "भृत्योऽपि योऽत्रावृजिनप्रभावे जिन ! प्रभावैकरसस्त्वयि स्यात् । स रूपवान् नीरुगजाश्वसेने! गजाश्वसेनेश्वरतामुपैति" ॥६॥-पति. “ई वीतरा! -२हित! -२हित! हे अश्वसेन (नृपति)ना नहन ! निर्भग छ प्रभाव જેનો એવા તારે વિષે જે (મનુષ્ય ) કિંકર હોઈ કરીને પણ તારા પ્રભાવમાં એકરસ બને છે, તે સ્વરૂપવાન્ થવા ઉપરાંત હાથી, ઘોડા અને સન્યની પ્રભુતાને પામે છે.” “ भूयानमो नीलतमालकाय तमालकायप्रभ ! तुभ्यमेव । भवात् त्वदन्यः कतमोऽविता न तमोवितानच्छिदुरोऽर्क एव" ॥ ७॥-64जति. તમાલ વૃક્ષના જેવી જેની કાયાની કાન્તિ છે એવા હે (જિનેશ્વર !) અત્યન્ત નીલ (કૃષ્ણ) કેશવાળા એવા તનેજ (મારી) નમસ્કાર હોજો. જેમ અંધકારના સમૂહનો નાશ કરવામાં સૂર્યજ (સમર્થ) છે, તેમ (सभने संसा२३पी भानामाथी) मन्यावनार ता। सिवाय अन्य जो नथी."-७ " त्वदुक्तकृत्येप्वविरामवामे विराम! वामेय ! मयि प्रसीद । भव्यान् स्तवः पातु जिनप्रभोऽयं जिनप्रभो यं विदधे यतीन्द्रः" ॥ ८॥-पति. __ "हे विशेषतः २माय (जिनेश्व२)! हे पाभा (२)न। पुत्र! ते ४थन रेखा त्यो प्रति निरंतर પ્રતિકૂળ રહેનારા એવા મારા ( જેવા પ્રમાદી) ઉપર તું પ્રસન્ન થા. જે (આ) સ્તવનને આ જિનપ્રભ મુનીશ્વરે (આચાર્ય ) બનાવ્યું છે, તે આ સ્તવન કે જેમાં વીતરાગની પ્રભા (ગુગો) છે તે ભવ્ય (જીરો)નું २क्षण 3."-८ Page #195 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૧૨ શ્રીવાસુપૂજ્ય अन्वयः લૌ-દા, બી-નૌરસ -ત્તિ, તિ–-કાચા, મ7-શોપ શ્રી- ' માधामन्-ध्वस्तये अस्तु । શબ્દાર્થ ૬=(૧) પીઠ; (૨) રાજ-સિંહાસન; (૩) ઢાલ; (૪) | તિ=કુંજર, હાથી. ઉત્તરીય વસ્ત્ર. જા=શરીર, દેહ. વિદા સુવર્ણનો પટ્ટ છે જેને એવી. ત્તિ હાથીના જેવું શરીર છે જેનું એવી. શિર પીતવર્ણ. યા=એક જાતને સાપ, ઘો. બીપીકલમી (દેવી)ને સમાન પીતવર્ણ. માનો મોટી ગધા છે વાહન જેનું એવી. ht=ગૌરી (દેવી.) r=ાપ. થી શ્રીગૌરી (દેવી). ધામ =ગૃહ, Tw=કમળ. જયત્તિ વંસ, નાશ, ફત હાથ. યાદવ પાપના ગૃહના નાશને અર્થ. TWત્તિ =પદ્મ છે હાથમાં જેના એવી. વર (મૂયુનત્) તમારા. શ્લોકાથે ગૌરી દેવીની સ્તુતિ સુવર્ણના પદવાળી, લક્ષ્મીના જેવી પતવણી, પદ્મ છે હરતમાં જેના એવી, કુંજરના જેવા (પ્રૌઢ) દેહવાળી તથા મેટી ગોધા છે વાહન જેનું એવી શ્રીગૌરી (દેવી) (હે મુક્તિ–ગ્ય પ્રાણીઓ!) તમારા પાપરૂપી ધામના દિવસને માટે થાઓ.”–૪૮ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્ય પણ એક પ્રકારના યમકથી શોભે છે એ દેખીતી વાત છે. આ પદ્યના પ્રથમ ચરણના છેવટના ત્રણ અક્ષરોથી દ્વિતીય ચરણને પ્રારંભ થયો છે અને એવી જ રીતે દ્વિતીય ચરણના છેવટના ત્રણ અક્ષરોથી તૃતીય ચરણ શરૂ થાય છે. પરંતુ તૃતીય ચરણના છેવટના બે અક્ષરોથી ચતુર્થ ચરણને પ્રારંભ થાય છે, એ વાત ભૂલવા જેવી નથી. ગૌરી દેવીનું સ્વરૂપ ગૌરવણી હોય તે ગૌરી” એમ ગણી શબ્દ સૂચવે છે. આ ગૌરી દેવી પણ એક વિદ્યા–દેવી છે. એ ગૌરવણ છે અને ગધિકા એ એનું વાહન છે. વિશેષમાં એ હસ્તમાં સહસપત્રી કમલ રાખે છે. એના સંબંધમાં કહ્યું પણ છે કે "गोधासनसमासीना.कन्दकर्परनिर्मला। सहस्रपत्रसंयुक्त-पाणिर्गौरी श्रियेऽस्तु नः॥" –આચાર, પત્રાંક ૧૯ર. આ દેવીના સ્વરૂપ ઉપર વિશિષ્ટ પ્રકાશ તો નિર્વાણ-કલિક પાડે છે. ત્યાં કહ્યું છે કે – " तथा गौरीदेवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुशलयुतदक्षिणकरामक्षमालाकुव તથા મત્તા તિ” અર્થાત્ ગૌરી દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને મુશલથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ જપમાલા અને કમલથી અલંકૃત છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ seanARARMATMaras १३ श्रीविमलजिनस्तुतयः । अथ श्रीविमलनाथस्य संस्तवनम् - निजमहिमविजितकमलं प्रमदभरानम्रदेवपूजितकमलम् । विमलस्य धामयुगलंघनीयगुणसम्पदभिनुत क्रमयुगलम् ॥ ४९ ॥ -आर्यागीतिः टीका निजमहिना विजितं कमलं येन तत् । हर्षभरेण आनम्राश्च ते देवाश्च तैः पूजितम् । धाम-तेजः तत् युनक्तीति धामयुक् । अलङ्घनीया गुणानां सम्पद् यस्य तत् । अभिनुतअभिष्टुत ॥४९॥ अन्वयः विमलस्य निज-महिमन्-विजित-कमलं, प्रमद-भर-आनम्र-देव-पूजितकं अलं धामन्-युक, अ-लखनीय-गुण-सम्पद् क्रम-युगलं अभिनुत । शार्थ कमल-भग. निजमहिमविजितकमलं पोताना महिमा 43 विय धामयुक्तेने ना२, तस्वी. भगव्यो छे भसना 6५२ ले मेवा. अलङ्घनीय (धा० लङ्घ)-नो रामन यश मर-समूह. तेवा. पूजित (धा० पूज् )-पूरेय. गुण-गुण. प्रमदभरानम्रदेवपूजितक-उपना समूहपूर्व प्रणाम अलकनीयगुणसम्पद-मांधनीय छ जुनी संपत्ति કરનારા દેવો વડે પૂજાયેલ. नी मेवा. विमलस्य (मू० विमल)-विमर(नाथ)ना. अभिनत (पा० नु)=तभे रतवो. धामन्-ते. क्रमयुगलं-यण-युभबने. १५ पिय युज બ્લેકાર્થ શ્રી વિમલનાથનું સંસ્તવન– પિતાના મહિમા વડે પરાજિત કર્યું છે કમલને જેણે એવા, તથા વળી હર્ષના સમૂહપૂર્વક નમશકાર કરનારા અમરે વડે પૂજાયેલા એવા, તેમજ વળી અત્યંત તેજવી ૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ક ચતુર્વિશતિકા, [ ૧૩ શ્રીવિમલ તથા અલંધનીય છે ગુણાની સંપત્તિ જેની એવા `વિમલ( નાથ )ના ચરણ-યુગલને (હૈ ભય્ જના !) તમે ( અત્યંત ) તવે. ''૪૯ સ્પષ્ટીકરણ પદ્મ-ચમત્કાર આ પ પદ્ય–ચમત્કારના સંબંધમાં તૃતીય પદ્યને મળતું આવે છે, કેમકે આનાં પ્રથમનાં એ ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે ખાકીનાં એ ચરણોમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન છે. આ ઉપરથી જોઇ શકાય છે કે આ કાવ્યમાં જે યમક પ્રધાન ૫૬ ભોગવે છે, તે યમકનો આ પદ્યથી પુનઃ પ્રારંભ થાય છે. મ બિન-સેવા शमिताखिलरुजि नानांभोजोदरलालितेऽतिचारु जिनानाम् । चरणयुगे दिविजनते भक्तिं कुरु दुर्लभे भुवि जनते ! ॥ ५० ॥ --આાર્યાં. टीका હૈ બનતે ! માત્ત પુરા વરયુને રામિતા ગવિયા ગો-રોના યેન તત્ તસ્મિન્ । नानाम्भोजानामुदरं तस्मिन् लालिते - वृद्धिं नीते । अतिचारु लालित क्रियाविशेषणं एतत् । વિવિજ્ઞા-મેવાસ્તનત તસ્મિન્ ! જુલેન હત્મ્ય તસ્મિન્ ॥ ૧૦ ॥ अन्वयः (દે) નનતે! ઝનાનાં રામિત-અલિજ-નિ, અતિચાર નાના-મોઽ-૩૬૬-હાજિત, दिविज - नते भुवि दुर्लभे चरण-युगे भक्तिं कुरु । શબ્દાર્થ રામિત (ધા॰ રામૂ )=શાંત કરાયેલ. TH=રોગ, વ્યાધિ. રામિતાલિનાિ=શાંત જેના વડે એવા. સમ્મોન=કમળ. ઙર્-મધ્ય ભાગ. ન્હાહિત (પા॰ )વૃદ્ધિને પામેલ. નિનાનાં (મૂ॰ બિન )=તીર્થંકરોના. ચુના=યુગલ, બેનું જોડકું. કરાયા છે સમસ્ત રોગો ચZો-પાદ-યુગલને વિષે. વિવિજ્ઞ-દેવતા. નત (ધા॰ નમૂ )=પ્રણામ કરેલ. વિવિજ્ઞનતે-દેવતાઓ વડે પ્રણામ કરાયેલા. નાનામ્મોનોવ્હાહિત=વિવિધ કમલોના મધ્ય ૫ ( પા° ૪ )=તું કર. ભાગને વિષે વૃદ્ધિ પામેલ. ફુત્ક્રમે (મૂ॰ ટુર્નમ )=દુર્લભ. અતિષાર=અત્યંત મનોહર રીતે, જ્ઞનતે ! (મૂ॰ બનતા )=હે જન-સમૂહ ! ૧ આ તેરમા તીર્થંકર શ્રીવિમલનાથને લગતી ટુંક હકીકત સ્તુતિ-ચતુર્વિંશતિકાના પ્ર૦ ૧૬૫ માંથી મળી શકશે. Page #198 -------------------------------------------------------------------------- ________________ लिनस्तुतयः] चतुर्विशतिका. બ્લેકાર્થ नि-सेवा શાંત કરાયા છે સમરત રોગો જેનાથી એવા, વળી વિવિધ કમલોના મધ્ય ભાગને વિષે અત્યંત મનોહર રીતે વૃદ્ધિ પામેલા, તેમજ દેવતાઓ વડે પ્રણામ કરાયેલા તથા વળી પૃથ્વીને વિષે દુર્લભ એવા જિનોના ચરણ-યુગલને વિષે છે જન–સમૂહ! તું सहित २."-५० સ્પષ્ટીકરણ ५५-यम આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય પણ “પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ' નામના શબ્દાલંકારથી શોભે છે અને તેમ હોવાને લીધે આ પઘો છઠ્ઠા પવને ચમકના વિષયમાં મળતાં આવે છે. जिनवाणीस्तुतिः विजितवती सुरवं द्या____ मापूरितवन्तमम्बुदं सुरवन्द्या । वीरस्य भवादवताद् वाणी केनापि न विजिता वादवता ॥ ५१ ॥ -आर्या टीका वीरस्य जिनस्य वाणी भवात् अवतात्-रक्षतात् । विजितवती-तिरस्कृतवती अम्बुदम् । शोभनो रवः-शन्दो यस्य तम् । द्या-आकाशं आपूरितवन्तम् । किंभूता वाक् ? सुरैर्वन्द्या । तथा केनापि वादवता-वादिना न विजिता ॥५१॥ अन्वयः द्यां आपूरितवन्तं, सु-रवं अम्बुदं विजितवती, सुर-वन्द्या, केन अपि यादवता न विजिता वीरस्य वाणी भवात् अवतात् । શબ્દાર્થ विजितवती (धाजि ) विनय मेणवेली. सुरवन्द्या-बोन वन १२॥ साय. रव-वनि, भवान. वीरस्य (मू. वीर )पी२नी. सुरवं-सु.६२ पनि छ रेनो सेवा. अवतात् (धा० अ ) अयापो. द्यां (मू० दिव् )=भाशने. वाणी-पानी, शिना. आपूरितवन्तं (धा. पूर)-पूरी हीधेस. केन (मू० किम् )- थी. अम्बुदं (मू० अम्बुद) मेधने. विजिता (धा. जि)=तायेली. वन्द्य (धा० वन्द् )-4-६ ४२वा साय. वादवता (मू० वादवत् )-वाही पडे. Page #199 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૧૩ શ્રીવિમલ શ્લેકાર્થ Cont-पानी तुति “આકાશને પૂરી નાખનારો તથા વળી શોભાયમાન ગર્જનાથી યુક્ત એવા મેઘ ઉપર વિજય મેળવનારી તેમજ કોઈ પણ વાદીથી નહિ છતાયેલી એવી વીરની વાણી (हे भन्यो ! ) (तमने) (-श्रम)थी पयावा."-५१ गान्धारीदेव्याः स्तुतिः पविमुशलकरा लाभ शुभं क्रियादधिवसन्त्यतिकरालाभम् । कमलं रागान्धारीरणकृन्नीलप्रभोत्करा 'गान्धारी' ॥५२॥ १३ ॥ -आर्या टीका पविश्च मुशलं च पविमुशले ते करयोर्यस्याः सा। कमलं अधिवसन्ती । "उपान्वध्यावसः" (सि० अ० २, पा० २, सू० २१) इत्यनेनाधारस्य कर्मता । कमले स्थितेत्यर्थः । किंविधं पद्मं ? अतीव कराला-अभङ्गरा (आभा) च्छाया यस्य तत् । रागेणाग्धाश्च तेप्रयश्च तेषां ईरणं-प्रेरणं करोतीति कृत् । नीलप्रमाणामुत्करो यस्याः सा ॥५२॥ अन्वयः पवि-मुशल-करा, अति-कराल-आमं कमलं अधिषसन्ती, राग-अन्ध-भरि-रण-कर, नील-प्रभा-उत्करा 'गान्धारी' शुभं लाभं कियात् । શબ્દાર્થ मुशल-भुस , सामे. | अतिकरालाभं अतिशय ४२१६ छ तिनी कर-हाथ. सेवा. पविमुशलकरा- मने मुसगुंछ बाथमा ना कमलं (मू० कमल )= ५२. अन्ध%मांधणा. लाभ (मू० लाभ)बासन. ईरण-प्रेरण. शुभं (मू• शुभ)-शुभ. रागान्धारीरणकृत्-सांच हुश्मनोन प्रेरण। १२नारी. क्रियात् (धा० ). नील-श्याम. अधिवसन्ती (धा• वस्)-असनारी. | नीलप्रमोत्करा-श्याम प्रसाने समूह पी. कराल-य. गान्धारी-धारा (हवी). मेवी. Page #200 -------------------------------------------------------------------------- ________________ નિસ્તુત ] चतुर्विशतिका. બ્લેકાર્થ ગાન્ધારી દેવીની સ્તુતિ– વા અને મુશળ છે હાથમાં જેના એવી, વળી અતિશય ઉચ્ચ (અર્થાત અભંગુર) છે કાન્તિ જેની એવા કમલ ઉપર નિવાસ કરનારી, તથા વળી રાગાંધ દુશમનને પ્રેરણ કરનારી તેમજ નીલ છે પ્રભાને સમૂહ જેને એવી ગાન્ધારી (દેવી) (હે ભવ્ય ! તમને) શુભ લાભ કરો.”—પર સ્પષ્ટીકરણ ગાધારી દેવીનું સ્વરૂપ આ પણ એક વિદ્યા–દેવી છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને મુશલથી અલંકૃત છે, જ્યારે એના ડાબા બે હાથ અભય અને વજીથી વિભૂષિત છે. વળી તે નીલવણું છે અને કમલ એ એનું આસન છે. આ વાતની નિર્વાણ-કલિકા સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે___ "तथा गान्धारीदेवी नीलवर्णी कमलासनां चतुर्भुजां वरदमुशलयुतदक्षिणकरामभयकुलिश. युतवामहस्तां चेति." આચાર-દિનકર પણ આ વાતનું સમર્થન કરે છે, કેમકે તેમાં કહ્યું છે કે – “ઉત્તપતિ, મુતરું ઘw = તથા આચાર પત્રાંક ૧૨, Page #201 -------------------------------------------------------------------------- ________________ NARARARA १४ श्री अनन्तजिनस्तुतयः ASASASIASTASIAS अथ श्रीअनन्तनाथस्य स्तुतिः निरेति गदवहरीगुपिलजन्मकान्तारतः प्रणम्य यमनीप्सितोपनतदिव्यकान्तारतः । अनन्तजिदसौ जयत्यभिमतायदो घस्मरः समस्तजगदंहसां हतकृतापदोघस्मरः ॥ ५३ ॥ - पृथ्वी (८, ९) टीका असौ अनन्तजित् तीर्थकरो जयति । यं प्रणम्य जीवो निरेति-निर्गच्छति । कस्मात् ? गदा-रोगा एव वल्लर्यो-लतास्ताभिर्गुपिलं - गहनं जन्म एव कान्तारं - वनं तस्मात् । किंभूतः सन् निरेति ! अनीप्सितमेव - अनातुमिष्टमेव उपनतं - आगतं दिव्यकान्तानां रतं सुखं यस्य सः । अभिमतं सुखं तस्य आयः - प्राप्तिस्तं ददातीति अन्दः, जिनविशेषणम् । घस्मरो - विनाशकः । समस्तजगतां अंहांसि पापानि तेषाम् । कृत आपदां ओघो येन स्मरेण स ततः ) कर्मधारयः । हतः कृतापदोघस्मरो येन सः ॥ ५३ ॥ अन्वयः यं प्रणम्य अन्- ईप्सित - उपनत-दिव्य- कान्ता - रतः (सन् जीवः ) गदवल्लरी-गुपिल - जन्मन्कान्तार-तः निरेति, असौ अभिमत-आय-दः, समस्त जगत्- अंहसां घस्मरः, हत-कृत- आपद् - ओघस्मरः 'अनन्तजित् ' जयति । શબ્દાર્થ निरेति ( धा० इ) = महार नीजी लय है. गद=रोग. वल्लरी-पेस, ता. गुपिल= गडन. कान्तार = वन, मंगल. प्रणम्य ( धा० नम् ) = प्रशाभरीने. अनीप्सित र छा उपनत ( धा० नम् ) = उपस्थित, पाभेल, कान्ता=दना, स्त्री. रत=सुप. गदवल्लरीगुपिलजन्मकान्तारतः - शेग३भी बताओ | अनीप्सितोपनत दिव्यकान्तारतः = ११२ छ વડે ગહન એવા જન્મરૂપી વનમાંથી. પ્રાપ્ત થયું છે. દિવ્યાંગનાનું સુખ જેને એવો, Page #202 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] અનતનિત્=અનજિત્, અનન્તનાથ, મમત (ધા॰ મન )=અભીષ્ટ, વાંછિત. અમિમતાયન્:=અભીષ્ટ લાભને દેનારા. ઘસ્તુરઃ (મૂ॰ વસ્મરી )=વિનાશક, નાશ કરનારા, બહ=પાપ. चतुर्विंशतिका. | સમસ્તનવૃિંદમાં=સમસ્ત જગતનાં પાપોના, =કામદેવ, મદન. તદાતાવરોધમ=કર્યો છે આપત્તિનો સમૂહ જેણે એવા કામદેવને હણ્યો છે જેણે એવા. શ્લેકાર્થ શ્રીઅનન્તનાથની સ્તુતિ-~~ જે ( તીર્થંકર )ને પ્રણામ કરીને, ઇચ્છતે। નથી છતાં પણ પ્રાપ્ત થયું છે ટ્ઠિવ્યાંગનાનું સુખ જેને એવા થયેા થકા (જીવ) વ્યાધિરૂપી વેલેાથી ગહન એવા જન્મ (–મરણ ) રૂપ જંગલમાંથી બહાર નીકળી જાય છે, તે, અભીષ્ટ લાભને દેનારા, સમસ્ત જગતનાં પાપાના સંહાર કરનારા તથા વળી (ઉત્પન્ન) કર્યાં છે આપત્તિના સમૂહ જેણે એવા મદનને (પ) હણ્યા છે જેણે એવા 'અનન્તજિત્ (તીર્થંકર) જયવંતા વર્તે છે.”—પ તીર્થંકરના નામ સંબંધી વિચાર--- ચૌદમા તીર્થંકરનું પ્રચલિત નામ અનન્ત' છે, પરંતુ આ પદ્યમાં ‘અનન્તજિત્’એમ આપ્યું છે તે શું યોગ્ય છે એવો પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નના સંબંધમાં વિચાર કરીએ તે પૂર્વે એ પણ વાત ધ્યાનમાં લેવી આવશ્યક છે કે ૭મા પદ્યમાં તો વીસમા તીર્થંકરના ‘મુનિસુવ્રત ’ નામને બદલે ‘સુન્નત'નો ઉલ્લેખ છે તેનું કેમ વારૂ? આ તો વધારે અયોગ્ય વાત છે એમ ઉપલેક દૃષ્ટિએ વિચારનારને લાગે, પરંતુ તેમ નથી. એ વાતની કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત અભિધાન-ચિન્તામણિ સાક્ષી પૂરે છે. ત્યાં તીર્થંકરોનાં નામાન્તરો વિષે ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ૯૫ “ સવમો રૃપમઃ શ્રેયાન, શ્રેયાંસ સાનન્તનિયંત્તતઃ । સુવિધિસ્તુ પુર્તો, મુનિણુવ્રતનુવ્રતો તુલ્યો | -આર્યા अरिष्टनेमिस्तु नेमि - वीरश्वरमतीर्थकृत् । મહાવીરો વર્ધમાનો, દેવો જ્ઞાતનનઃ || ” -અનુક્ષુબ્ પ્રથમ કાર્ડ્ઝ, પદ્માંક ૨૯-૩૦, અર્થાત્ ‘ઋષભ’ અને ‘ વૃષભ', ‘ શ્રેયાન્' અને ‘ શ્રેયાંસ ', ‘અનન્તજિત્' અને · અનન્ત ’, ‘સુવિધિ’ અને ‘પુષ્પદંત’ તેમજ ‘ મુનિસુવ્રત’ અને ‘ સુવ્રત ’ એ સમાન છે. એવીજ રીતે ‘અરિષ્ટનેમિ’ અને નૈમિ’ પણ સમાન છે. અન્તિમ તીર્થંકરનાં વીર, મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાતનન્દન એ નામાન્તરો છે. ય ૧ ‘અને તનિ’રાસ્ય છુપયર્થ: " अमन्तकर्मीशान् जयति अनन्तैर्ज्ञानादिमिर्वा जयत्यनन्तजित् यद्वा गर्भस्थिते जनन्या अनन्तरनदाम दृष्टं जयति च त्रिभुवनेऽपि इत्यनन्तजित् " -अभिधानचिन्तामणिस्वोपज्ञटीकायाम् ૨ આ ચૌદમા તીર્થંકરની શ્ત્ર રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૭૫ )માં આલેખવામાં આવી છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૬ जिनानां विजय: : यतुर्विशतिा. भवन्ति न यदानता वरविधावलीकाननाः श्रुतज्वलनभस्मसात्कृतभवावलीकाननाः । प्रपञ्चित जगदृहदुरितकूपतारा जिना जयन्ति वपुषेह तेऽनुपमरूपताराजिना ॥ ५४ ॥ - पृथ्वी टीका पश्चितानि जगति बृहद्दुरितान्येव कूपस्तं तरन्तीति ताराः । श्रुतमेव ज्वलनस्तेन भस्मसात्कृतं भवावलीकाननं वनं यैस्ते । जिना वपुषा जयन्ति । यदानताः सन्तो वर कर्तव्ये अलीकमुखा न भवन्ति । वपुषा किंभूतेन ? अनुपमरूपतया राजिना - शोभितेन ॥ ५४ ॥ आनत ( धा० नम् ) = नभेवा, प्रशाभ उरेला. यदानताः =नेने प्रणाम रेखा. घरविधौ = उत्तम अर्थने विषे. अलीक=असत्य, लहुँ. आनन-भु, वहन. अन्वयः यदू - आनताः (प्राणिनः ) घर - विधौ अलीक - आननाः न भवन्ति, ते श्रुत-ज्वलन - भस्म - सात्कृत-मब-आवली-काननाः, प्रपञ्चित जगत्- बृहत् दुरित-कूप- ताराः जिना: अनुपम-रूपताराजिना वपुषा इह जयन्ति । શબ્દાર્થ अलीकाननाः=असत्य छे मुख केभनुं सेवा. श्रुत= श्रुत-ज्ञान. ज्वलन = अभि, भाग. भस्म =राम, रामोडी. सात् = ! नत्नो प्रत्यय. कानन = वन, २२५५. श्रुतज्वलनभस्मसात्कृतभवावलीकाननाः श्रुतश्य [ १४ श्रीमान અગ્નિ વડે ભસ્મીભૂત કર્યું છે ભવની શ્રેણિરૂપ વનને જેમણે એવા. प्रपञ्चित -सावेस, विस्तीर्णु. वृहत् = भोटु. कूप-दुव तार ( धा० तृ ) = तरी नाश. |प्रपञ्चित जगहरितकूपताराः =भगत्ने વિષે વિસ્તાર પામેલા મહાપાપરૂપ કૂપને તરી જનારા. जयन्ति ( धा० जि ) = जय यामे छे. वपुषा (धा० वपुस् ) = शरीर पडे. रूपता-सौन्दर्य. अनुपमरूपताराजिना=असाधारण सौन्दर्य वडे शोलता. શ્લોકાર્થ જિનેશ્વરાના વિજય~~ જેમને પ્રણામ કરેલા (વા) ઉત્તમ કાર્યને વિષે અસય–મુખ વાળા થતા નથી (અર્થાત્ એક વખત ઉચિત કાર્ય કરવા હા પાડ્યા પછી તેવું કાર્ય જરૂરજ કરે છે), તે Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. કે જેમણે કુતરૂપ અગ્નિ વડે ભવ–શ્રેણિ રૂપ વનને બાળીને ભસ્મીભૂત કર્યા છે તથા જેઓ જગતમાં વિસ્તાર પામેલા એવા મહાપાતકરૂપ કૂપને તરી જાય છે, તે જિનો અલૌકિક સૌન્દર્યથી શોભતા દેહ વડે અત્ર જય પામે છે.”—૫૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પઘનાં ચારે ચરણમાં છેવટના પાંચ અક્ષરોની સમાનતા દૃષ્ટિગોચર થાય છે, એથી કરીને આ પદ્ય “પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિ” નામના શબ્દાલંકારથી શોભી રહ્યું છે. શ્રુત-જ્ઞાન જૈન શાસ્ત્રમાં જ્ઞાનના પાંચ પ્રકારો પાડ્યા છે (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મને પર્યય અને (૫) કેવલ. આ પાંચ પ્રકારો પૈકી પરોક્ષ પ્રમાણરૂપ, મતિપૂર્વક, શાસ્ત્રશ્રવણ અથવા તેના પઠન ઉપર આધાર રાખનારું, ત્રિકાલવિષયક તેમજ અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે મુખ્ય ભેદોવાળું જ્ઞાન શ્રુત-જ્ઞાન છે. શબ્દ-શ્રવણથી ઉપજતો બોધ યાને શબ્દ-બોધ તે શ્રુતજ્ઞાન છે, જ્યારે શબ્દજનિત અર્થ-બોધથી અતિરિક્ત, ઈન્દ્રિયાર્થસંબંધજન્ય બોધ તે મતિજ્ઞાન છે. ઉપર્યુક્ત પાંચ જ્ઞાનોની સ્થળ માહિતી અધ્યાત્મતવાલેકમાંથી મળી શકશે, જ્યારે તેનું વિશિષ્ટ સ્વરૂપ તો વિશેષાવશ્યક, નંદીસર વિગેરે પ્રૌઢ ગ્રન્થોમાંથી મળશે. શ્રુત-જ્ઞાન ને મહિમા આ પદ્યમાં જે એમ સૂચન કરવામાં આવ્યું છે કે શ્રુતજ્ઞાન દ્વારા ભવરૂપી વન ભસ્મીભૂત બને છે (અને તેમ થતાં મુક્તિ મળે છેતે કંઈ અતિશયોક્તિ નથી. કેમકે એ વાત ધ્યાનમાં રાખવી કે ચૌદપૂર્વધર યાને શ્રુતકેવલી જે આહાર લાવે તે આહાર લેવલજ્ઞાનીને પણ કપે છે. વળી જે કે મૃત-જ્ઞાન સ્વપર્યાયથી કે પરપયાર્થથી કેવલજ્ઞાનના સમાન નથી, પરંતુ સ્વ–પર ઉભય પર્યાય વડે તો તે તેના સમાન છે. કહ્યું પણ છે કે ___ "संयपजापहि उ केवलेण तुलं न होज न परेहिं । सयपरपजापहि तु तुलं तं केवलेणेव ॥ –વિશેષાવશ્યક, ગાથાંક ૨૯૩. વિશેષમાં જેણે પૂરેપૂરા દશ પૂર્વનું અધ્યયન કર્યું હોય, તે જીવ પણ કદી પણ અભવ્યરૂપી અસભ્ય સભાને સભ્ય બનતો નથી. અર્થાત્ તે જીવને નિર્વાણ-નગરે જવાનો પરવાનો મળી જાય છે. આ ઉપરથી શ્રુત-જ્ઞાનનો મહિમા સમજી શકાય છે. જિનેશ્વરના દેહનું વર્ણન જેકે જિનેશ્વરના દેહનું યથોચિત વર્ણન કરવું તે અશક્ય છે, છતાં પણ કપ-સૂત્રની શ્રીવિનયવિજયજીએ રચેલી સુબોધિકા નામની (સૂ૦ ૧૦૮ ની) વૃત્તિમાં આપેલાં નિસલિખિત પદ્ય તરફ દષ્ટિપાત કરવો અસ્થાને નહિ ગણાય. ૧ આ સંબંધમાં જુઓ વીર-ભક્તામરના ૨૪મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ સંસ્કૃત-છાયા स्वकपर्यायैस्तु केवलेन तुल्यं न भवति न परैः। स्वकपरपर्यायैस्तु तुल्यमेव तत् केवलेन ॥ ૧૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, [ ૧૪ શ્રીઅનન્ત ररुणोष्ठपुटः सितदन्तततिः। शितिकेशभरोऽम्बुजमकरः सुरभिश्वसितः प्रभयोल्लसितः॥१॥-तोटकच्छन्दः मतिमान् श्रुतवान् प्रथितावधियुक् पृथुपूर्वभवस्मरणो गतरुक् । मतिकान्तिधृतिप्रभृतिस्वगुणे जगतोऽप्यधिको जगतीतिलकः ॥२॥"-युग्मम् અર્થાત્ જેમનું વદન ચંદ્ર જેવું છે, જેમની ચાલ રાવત હાથીના જેવી છે, જેમના હોઠ રાતા છે, વળી જેમના દાંતની પંક્તિ દૂધ જેવી સફેદ છે, જેમના કેશનો સમૂહ કાળો છે, જેમના હાથ કમલન જેવા નાજુક છે, જેમને શ્વાસ સુગંધથી ભરપૂર છે તથા વળી જેઓ કાંતિથી દીપી રહ્યા છે, તેમજ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ધારક હોવા ઉપરાંત જેમનું અવધિજ્ઞાન અતિશય વિસ્તૃત છે, વળી જેમનું પૂર્વભવ-મરણ વિસ્તારવાળું છે, જેઓ રોગરહિત છે તેમજ મતિ, કાન્તિ, ધૃતિ, ઈત્યાદિ ગુણએ કરીને જે જગથી ચઢિયાતા છે, તે જિનેશ્વર જગના તિલકસમાન છે. કહેવાનો મતલબ એ છે કે અનુત્તર વિમાનવાસી દેવોનું સૌન્દર્ય-લાવણ્ય પણ તીર્થકરના દેહ-લાવણ્ય આગળ તો કશી ગણત્રીમાં નથી, તો પછી આવા “અપૂર્વ દેહનું વર્ણન તો મારા જેવો ક્યાંથી જ કરી શકે? जिन-वाण्याः प्राधान्यम् अवन्त्यखिलविष्टपाश्रितसभाजनासूनृता जयत्यमरयोगिभिः कृतसभाजना सूनृता। जिनेन्द्रगदिता नयादिवसुपाऽत्र गीर्वाणतामिता रिपुविभेदने कृतसुपात्रगीर्वाणता ॥ ५५ ॥ -gધ્વી ૧ સરખાવો "सध्वसुरा जइ रूवं, अंगुठपमाणयं विउब्वेजा। जिणपायंगुहं पह, ण सोहए तं जहिंगालो॥" આવશ્યક-નિક્તિ, ગાથાંક પ૬૮. [सर्वसुरा यदि रूपमङ्गुष्टप्रमाणं विकुरिन् । जिनपादाङ्गुष्टं प्रति न शोभते तद् यथाऽजारः ॥] અર્થાત્ સમસ્ત દેવો અંગુઠા જેવડું રૂ૫ દિવ્ય શક્તિ વડે વિયુર્વે, તો પણ તે સૂર્યની સંમુખ અંગારાની જેમ તે જિનેશ્વરના અંગુઠા આગળ શોભા પામે નહિ. - ૨ તીર્થંકરનો દેહ અનુપમ હોવાથી તો “દારિક' શબ્દનો અર્થ વિચારતાં “#તારે-' એમ ઉલ્લેખ કરી શકાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] चतुर्विशतिका. टीका जिनेन्द्रगदिता गीः-वाणी जयति । किं कुर्वन्ती ? अवन्ती-रक्षन्ती । अखिलविष्टपे आश्रिता चासौ सभा च तस्यां जनास्तेषां असून्-प्राणान् । ऋता-अध्यापनीया । अमराश्च योगिनश्च तैः कृतं सभाजनं-आतिथ्यं यस्याः सा । सूनृता-सत्या । नयादय एव वसूनि-निधानानि पातीति या । अत्र रिपुभेदने बाणतां इता-प्राप्ता । कृता शोभनपात्राणां गीर्वाणता-देवत्वं यया ॥ ५५ ॥ अन्वयः fu૮-વિદg-તિ-મ-જન-ગફૂર વતી, શતા, કમ-જોજિમિ તત્સમાગના, सूनृता, नय-आदि-वसु-पा, रिपु-विभेदने बाणतां इता, कृत-सुपात्र-गीर्वाणता, जिन-इन्द्र-गदिता નઃ એક વસિT શબ્દાર્થ અવની (ઘા બન્ન)= રક્ષણ કરનારી. | સુનિધાન. કત્રિત (ઘા ઝિ)=આશ્રય લીધેલ. નાવિયુપન્નય આદિ નિધાનનું રક્ષણ કરનારી. માનવ સભ્ય. ==અહિંઆ. અદિલિપસ્ટિવલમાનાહૂ=સમસ્ત બ્રહ્માડને જીર (૬૦ નિ )=વાણી. આશ્રીને રહેલા સભ્યોના પ્રાણોને. થાળતાં (પૂ વાળતા)=બાણપણાને. અતt (મૂ ત )=અભ્યાસ કરવા લાયક. તા (દૂત)=પ્રાપ્ત થયેલી. જિનયોગી, મુનિવર. | વિમેન=સંહાર, નાશ. અમમિત્રદેવો અને મુનિવરો વડે. સમગન=આતિથ્ય, પરોણાગત. રિપુષિમેત્રે શત્રુનો સંહાર કરવામાં તમાન=કર્યું છે આતિથ્ય જેનું એવી. | સુપાત્ર યોગ્ય પાત્ર. સૂતા (મૂળ સૂતૃત )=સત્ય, સાચી. જનતાઃદેવપણું. નતિ (ધા ટુ) કહેલી. છતyપત્રકીર્વાસા =કર્યું છે સુપાત્રોનું દેવપણું જિનેહિતા જિનવરે કહેલી. જેણે એવી. બ્લેકાર્થ જિનવાણીનું પ્રાધાન્ય – સમસ્ત બ્રહ્માડને આશ્રીને રહેલા એવા સભ્ય જનોના (અર્થાત સર્વ પ્રાણીએના) પ્રાણનું રક્ષણ કરનારી, વળી અભ્યાસ કરવા લાયક, તથા દેવોએ અને મુનિવરોએ કર્યું છે આતિથ્ય જેનું એવી (અર્થાત વિબુધાદિકથી સેવાયેલી), સાચી, નયાદિક નિધાનનું પરિપાલન કરનારી, (કામાદિક) શત્રુને સંહાર કરવામાં બાણપણાને પ્રાપ્ત થયેલી (અર્થાત બાણની ગરજ સારનારી, વળી કર્યા છે સુપાત્રોને દેવરૂપ જેણે એવી તેમજ જિનવરે કથેલી એવી વાણી અત્ર જય પામે છે.”—૧૫ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યમાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના આઠ આઠ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ यतुर्विंशतिम, [ १४ श्रीमनन्त એ ચરણોમાં છેવટના સાત સાત અક્ષરો સમાન છે. આ પ્રકારના શબ્દાલંકારથી વિભૂષિત પદ્ય આ સમરત કાવ્યમાં એકજ છે, એ એની વિશેષતામાં વધારો કરે છે. ॐ ई ई मानसीदेव्याः स्तुति: निजाङ्गलत योज्वला विशदबन्धुजीवाभया सिताङ्गविहगा हतानमदबन्धुजीवाऽभया । ज्वलज्वलनहेतिका हरतु 'मानसी' तापदं शुभातिशयधान्यवृद्ध्यनुपमानसीता पदम् ॥ ५६ ॥ १४ ॥ - पृथ्वी टीका सा मानसी देवता तापदं पदं हरतु । निजाङ्गमेव लता तया उज्वला । विशदबन्धुजीवस्य - बिम्ब जीवस्येव आभा यस्याः सा तया । सिताङ्गविहगो - राजहंसो वाहनं यस्याः सा । हता अनमन्तः - अनम्रशीला अबन्धुजीवाः - शत्रुजीवा यया सा । ज्वलंश्चासौ ज्वलनश्च स एव हेतिः - प्रहरणं यस्याः सा । शुभातिशय एव धान्यं तस्य वृद्धिः तस्यां निरुपमाना सीता - क्षेत्रदेवता ॥ ५६ ॥ अन्वयः विशद-बन्धु - जीव- आभया, निज-अङ्ग-लतया उज्वला, सित अङ्ग - विहगा, छत-अनमत्अबन्धु - जीवा, अ-भया, ज्वलत्-ज्वलन - हेतिका, शुभ-अतिशय धान्य- वृद्धि - अनुपमान -सीता 'मानसी' तापदं पदं हरतु । શબ્દાર્થ अङ्ग शरीर, हेड. लता=पेक्ष. निजाङ्गलतया = पोतानी हेडइची वेल वडे. उज्वला ( मू० उज्जवल ) = ७०० ०१५. विशद-निर्भस. 茗 यन्धुजीव =जपोरीयुं, पुष्प - विशेष. विशदबन्धुजीवाभया -निर्भस मन्धुलवना કાંતિ છે જેની એવી. विहग = पक्षी. सिताङ्गविहग श्वेत शरीरवाणु पक्षी, राजहंस. सिताङ्गविहगा = २०नहंस छे नेनी पासे वी. नमत् ( धा० नम् ) = नभनारा. बन्धु-भित्र 14=09, 2141. |हतानमदबन्धुजीवा = ही नांच्या छे नहि नभनारा शत्रुनोने भगे मेवी. अभया ( मू० अभय ) = निर्भय. |ज्वलत् ( धा० ज्वल् ) = णतो, लवस्यमान. हेति-शस्त्र, हथियार. ज्वलज्वलन हेतिका=मन्वयमान अनि छे शस्त्र જેનું એવી. समान मानसी = भानसी (हेवी ). | अतिशय = अतिशय उत्सृष्टता. धान्य = सनान. वृद्धि = वृद्धि. अनुपमान- उपभा-रहित, निश्यभ. सीता क्षेत्र-हेवता. शुभातिशयधान्यवृद्ध्यनुपमानसीता-शुभ अतिशय३पी धान्यनी वृद्धि प्रति नियम क्षेत्र - देवता (देवी). Page #208 -------------------------------------------------------------------------- ________________ જનસ્તુતયઃ] चतुर्विंशतिका. બ્લેકાર્થ માનસી દેવીની સ્તુતિ નિર્મલ બન્યુજીવ (નામના પુષ્પ)ને સમાન કાંતિ છે જેની એવી પિતાની દેહ-લતા વડે ઉજજવલ, વળી રાજહંસ છે (વાહન) જેની પાસે એવી, વળી હણી નાંખ્યાં છે નહિ નમનારા શત્રુ-જનને જેણે એવી, નિર્ભય, તથા વળી જાજવલ્યમાન અગ્નિ છે શસ્ત્ર જેનું એવી તેમજ વળી શુભ અતિશયરૂપી ધાન્યની વૃદ્ધિ કરવામાં નિરૂપમ ક્ષેત્ર-દેવતાના સમાન એવી માનસી (દેવી) (હે ભો! તમારા) સંતાપકારક પદને હરો.”—પ૬ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્યમાં પ્રથમનાં બે ચરણમાં છેવટના સાત સાત અક્ષરોની પુનરાવૃત્તિ નજરે પડે છે, જ્યારે બાકીનાં બે ચરણોમાં છેવટના છ છ અક્ષરોની પુનરાવૃત્તિ જોવાય છે. માનસી દેવીનું સ્વરૂપ– ધ્યાન ધરનારાના મનને સાન્નિધ્ય કરે તે માનસી” એ માનસી શબ્દની વ્યુત્પત્તિ-અર્થ છે. આ એક વિદ્યા-દેવી છે. આ દેવી હંસના ઉપર આરૂઢ થાય છે. એ દેવીને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને વજથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ તો જપમાલા અને વાથી શોભે છે. વિશેષમાં તે ધવલવણું છે. આ વાત નિર્વાણુ-કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – तथा मानसी धषलवर्णी हंसवाहनां चतुर्भुजां वरदवघ्रालङ्कृतदक्षिणकरामक्षवलयाशनियुकवामकरां चेति।" - આચાર-દિનકરમાં પણ આ પ્રમાણે આ દેવીનું સ્વરૂપ વર્ણવ્યું છે, પરંતુ ત્યાં એનો વર્ણ કનકસમાન બતાવ્યો છે. આ રહ્યો તે શ્લોક– " हंसासनसमासीना, वरदेन्द्रायुधान्विता । मानसी मानसीं पीडां, हन्तु जाम्बूनदच्छविः॥" –આચાર પત્રાંક ૧૬ર. ૮. Page #209 -------------------------------------------------------------------------- ________________ RAHaashaantarARTHREE १५ श्रीधर्मजिनस्तुतयः DeusSeaSERSPSSURS अथ श्रीधर्मनाथस्य स्तुतिः समवसरणभूमौ सजिता!दयायां नियतमभिदधौ यः सजिता) दयायाम् । जनयतु मुदमुद्यद्रागसौधर्मनामाचिंतहरिपरिपूज्यो द्रागसौ 'धर्म'नामा ॥ ५७॥ -मालिनी (८, ७) टीका असौ धर्मनामा मुदं जनयतु । समवसरणपृथ्व्यां सजितः-प्रह्वीकृतः पूजाया उदयःप्रादुर्भावो यस्यां सा तस्याम् । नियतं-निश्चितं अभिदधौ-रक्षितवान् । यः सता-शोभनेन जिताऽर्चा-शरीरं येन सः । कस्यामभिदधौ ? दयायाम् । उद्यद्रागो यस्मिन् स उद्यद्रागश्चासौ सौधर्मश्च-आद्यकल्पस्तस्य नाम:-प्रणामः । "तात्स्थ्यात् तद्व्यपदेश" इति न्यायात् सौधर्मदेवानां नामस्तेन अर्चितश्चासौ हरिश्च तस्य परिपूज्यः॥ ५७ ॥ अन्धयः यः सत्-जित-अर्चः सजित-अर्चा-उदयायां समवसरण-भूमौ दयायां नियतं अभिदधौ, असौ उद्यत्-राग-सौधर्म-नाम-अर्चित-हरि-परिपूज्यः 'धर्म'-नामा द्राक् मुदं जनयतु । शार्थ समवसरण-धर्म-शनानुं स्थान, समक्स२. मुदं (मू० मुद् )=पन. भूमि-स्थस१२या. उद्यत् (धा. इ) पामतो. समवसरणभूमौ-समवसरशुनी भूभिभा. सौधर्म-सौधर्म वयो, प्रथम पटो. सजित-तैयार थये. नाम-प्रणाम. अर्चा-पूल. हरि-न्द्र. सजिता!दयायां तैयार थयो छ सनो જેને વિષે એવા.. परिपूज्य-पूजनीय. नियतं=५२४२. | उद्यद्रागसौधर्मनामार्चितहरिपरिपूज्य:GL पा. अभिदधौ (धा० धा) ता उता. મતો છે સ્નેહ જેને વિષે એવા સૌધર્મ (વાસી દેવ) अर्चा-शरी२. ના પ્રણામ વડે પૂજાયેલ એવા ઈન્દ્રના પૂજનીય, सजितार्च: शोलन 43 सत्यु छ शरीर हो वा धर्म-धर्म(नाथ), ५२मा तीर्थ:२. दयायां (मू. दया) याने विष. नामन्-नाम, अमिधान. जनयतु (धा. जन )SAAR . धर्मनामा-धर्म(नाथ) छे नाम . Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જિનસ્તુતઃ | चतुर्विशतिका. શ્લેકાર્થ શ્રીધર્મનાથની સ્તુતિ– સંયમ વડે વશ કર્યું છે શરીરને જેણે એવા જેણે, સજજ કરવામાં આવે છે પૂજાને પ્રાદુર્ભાવ જેને વિષે એવી સમવસરણભૂમિમાં દયા વિષે હમેશાં કથન કર્યું છેદેશના દીધી છે, તે, ઉદય પામતે છે સ્નેહ જેને વિષે એવા સૌધર્મ (વાસી દેવીના પ્રણામ વડે પૂજાયેલ એવા (શ૪) ઈન્દ્રને પૂજનીય ધર્મ નામના (તીર્થંકર) (આપણને) સત્વર આનંદ આપે.”—પ૭ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આમાં તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્યમાં પણ એક જ પ્રકારનો શબ્દાલંકાર દૃષ્ટિ-ગેચર થાય છે અને તે એ છે કે પ્રથમ અને દ્વિતીય ચરણમાં તેમજ બાકીનાં બે ચરણોમાં પણ સાત સાત અક્ષરની પુનરાવૃત્તિ નજરે પડે છે. અર્થાત આ પદ્ય પદાંતસમસતાક્ષરપુરાવૃત્તિ” નામને યમક–વિશેષથી ઝળકી ઉઠે છે. આવા પ્રકારના યમક-વિશેષના દર્શન આ પદ્યમાં જ પ્રથમ થાય છે અને વળી આ યમક-વિશેષથી વિભૂષિત પદ્યોની સંખ્યા ચારની જ છે. जिनवराणां विज्ञप्तिः यदुदयमधिगम्य व्यापदानन्दमश्च. ___ जगदुपरतहिंसं व्याप दानं दमं च । ददतु पदमुरुश्रीतेजि नानाशयं तु પ્રતિમમિદ નોડ્યું તે વિના નારા 7 ૫૮ -मालिनी टीका ते जिनाः पदं-अवस्थानं प्रयच्छन्तु । किंविधं ? उरुश्रिया तेजयति यत् , येषामुदयमधिगम्य-प्राप्य जगदेवंविधं भवति । व्यापत्-विगता आपद् यस्मात् तत् । आनन्दं-हर्ष अञ्चत्-गच्छत् । उपरता-गता हिंसा यस्मात् तत् एवंविधं सत् व्याप-व्याप्तवत् । किं ? दानं दमं च (एतदुक्तं भवति) । नानाप्रकारा आशयाः-चित्तविशेषा यस्मिंस्तत् । तुशब्दश्चार्थे । प्रतिभयं-भयदं इह-लोके नाशयन्तु-अपनयन्तु ॥ ५८ ॥ ત્વથ यत्-उदयं अधिगम्य जगत् वि-आपत्, आनन्दं अश्वत्, उपरत-हिंसं (सत्) दानं दमं च व्याप, ते जिनाः उरु-श्री-तेजि, नाना-आशयं पदं तु ददतु, नः इह प्रतिभयं अघं नाशयन्तु । ૧ ઓ પંદરમા તીર્થંકરની સ્થલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૮૩)માં આલેખવામાં આવી છે. २ भयं धनुचिहितो भागचिन्तनीयः। Page #211 -------------------------------------------------------------------------- ________________ १०४ ચતુર્વિશતિકા. [१५ श्रीधर्मશબ્દાર્થ यदुदयं मना यन. दानं (मू० दान )नने. अधिगम्य (धा. गम्)%DIA 3रीन. | दम (मू० दम् )36शभने, शमन. वि-वियोगसूपसर्ग. ददतु (धा० दा)-अपो. व्यापत्ती ही छ मापहनेमांथा मे, | तेजिन्-शोभाया. વિપત્તિથી મુક્ત. उरुश्रीतेजि-विशाल सभी को शोमतुं. आनन्दं (मू० आनन्द )पन. आशय-माशय. अश्वत् (धा० अच् ) आस थनाई. नानाशय-विविध माशय छ रेन व मेवा जगत् (मू० जगत् )-दुनिया. उपरत (धा. रम् )नट थयेसी. तु-विशेषतासूय २१०५य. हिंसा-हिंसा, पी. प्रतिभयं (मू० प्रतिभय) मयं४२, सय ५५ ५२ना२।. उपरतहिंस-नष्ट छ हिसारनाथी मे. नः (मू० अस्मद् ) अभास. व्याप (धा. आप ) विस्तार यो, विस्तायों. नाशयन्तु (धा. नश् )-नाश ७२. બ્લેકાર્થ જિનેશ્વરને વિજ્ઞપ્તિ જેમનો ઉદય થતાં જગત વિપત્તિથી મુક્ત બને છે તથા આનંદ પામે છે તેમજ હિંસાથી રહિત બને છે અને વળી દાન અને ઉપશમને વિરતાર થાય છે, તે તીર્થકર (આપણને) વિશાળ લક્ષ્મી વડે સુશોભિત તેમજ વિવિધ જાતના આશયથી યુક્ત એવું પદ અ તેમજ આપણું આ સંસારને વિષે ભયંકર પાપને નાશ કરો.”—૧૮ जिनवचनप्रशंसा परसमयरिपूणां संसदो दारहेतौ विहितविततमोहासं सदोदारहेतौ । जिनवचसि रता स्तापद्धतौ सत्यनीती दिविजमनुजलक्ष्मीपद्धतौ सत्यनीतौ ॥ ५९ ॥ -मालिनी टीका जिनवचसि रताः स्त-रता भवत । किंभूते वचसि ? पराश्च ते समयाश्च एव रिपवस्तेषाम् । संसत्-परिषत् तस्याः संसदः । दारणं-विदारणं तस्मिन् हेतिः-शस्त्रं यद्वचः तस्मिन् । विहितः-कृतो विततमोहस्य असः-क्षेपो यस्मिंस्तत् क्रियाविशेषणम् । उदारा-गुरवो हेतवो यस्मिन् । आपदा हतिः-विनाशस्तस्मिन् । सत्या-अवितथा नीतिर्यद्वचसः तत् सत्यनीति तस्मिन् सत्यनीतौ । दिविजा-देवा मनुजा-मनुष्यास्तेषां लक्ष्म्याः पद्धतिः-मार्गो यत् तस्मिन् । न विद्यन्ते ईतयो यस्मिन् तत् तस्मिन् । सति-शोभने विधमाने वा ॥९॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત:] चतुर्विशतिका. ૧૫ अन्वयः -જમવા-રિપૂi સંત -દેતૌ, વિહત-વિતર-મો- સ ૩૪-દેત, પત્તરચ-નીત રિવિઝ-નુક્ર-મી-પતો, રાત્તિ, ૩-તો બિન-વેચ તા શબ્દાર્થ v=અન્ય. | વિનવવરિ-જિનના વચનમાં. સમ=સિદ્ધાન્ત, આગમ. તા: (કૂ રત)=રાગી, અનુરાગી. પત્રમgિor=પર સિદ્ધાન્તરૂપ શત્રુઓની. ત (ધા)=થાઓ. સંસદ (મૂળ સંસ)=સભાના. ત્તિ વિનાશ. તાર=વિદારણ. આપતિૌ=વિપત્તિના વિનાશક, રાત=વિદારણ કરવામાં શસ્ત્ર અથવા સાધનના નાતિ-નીતિ. સમાન એવા. | નીતિ સત્ય છે નીતિ જેને વિષે એવા. વિદિત (ધારા ધા)=કરેલ. મનુષ=માનવ. વિતા (ઘા તન) વિસ્તીર્ણ. હૃH=ધન, રાંપત્તિ. મોહૂકમોહ, અજ્ઞાન. પદ્ધતિ માર્ગ. કાક્ષેપ, દૂર ફેંકી દેવું તે. રિવિઝમનુઢપતૌ દેવ અને માનવની લવિદિતાવિતતમોદીનં કર્યો છે વિસ્તીર્ણ મોહન ક્ષેપ મીના માર્ગરૂપ. જેમાં તેની માફક. સતિ (મૂળ 1 )=(૧) શોભનીય; (૨) વિદ્યમાન. ૩ =પ્રધાન, મુખ્ય. ત્તિ=ઈતિ, ઉપદ્રવ. દેતુ=કારણ. ૩નતૌ=અવિદ્યમાન છે ઈતિઓ જેને વિષે એવા. જા -પ્રધાન છે યુક્તિઓ જેમાં એવા. પ્લેકાર્થ જિન-વચનની પ્રશંસા પર સિદ્ધાન્ત (અર્થાત જૈનેતર આગમ)રૂપી શત્રુઓની સભાનું વિદારણ કરવામાં શસ્ત્રસમાન (અથવા કારણભૂત), વિસ્તીર્ણ અજ્ઞાનને નાશ થઈ શકે તેવી રીતે સર્વદા ઉત્તમ યુક્તિઓથી યુક્ત, વળી વિપત્તિના વિનાશક, તથા વળી સત્ય છે નીતિ જેને વિષે એવા, તેમજ દેવ અને માનવોની લક્ષ્મીને માર્ગરૂપ, શોભાયમાન અને ઈતિથી રહિત એવા જિન-વચનના (હે વીતરાગ માર્ગના સાચા સેવકે !) તમે રાગી થાઓ.”—૫૮ ૧ ઈતિ છ છે – (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) ઉદર, (૪) તીડ, (૫) પોપટ અને (૬) પરરાજયનાં આક્રમણો. કહ્યું પણ છે કે “અતિવૃષ્ટિનાવૃષ્ટિ–ફૂપવા મre is કાલાહ્ય રાગાર, ફેલા ઈંત ઋતti ” ૧૪. Page #213 -------------------------------------------------------------------------- ________________ [१५ श्रीधर्म ૧૦૬ ચતુર્વિશતિક, महामानसीदेव्याः स्तुतिः असिफलकमणिश्रीकुण्डिकाहस्तिकाऽलं प्रबलरिपुवनानां कुण्डिका हस्तिकालम् । मृगपतिमधिरूढो सा 'महामानसी' मा मवतु सुतडिदाभाऽसामहा मानसीमा ॥ ६० ॥ १५ ॥ -मालिनी टीका असिफलकमणिश्रीकुण्डिकाः हस्ते यस्याः सा । प्रवलाश्च ते रिपवश्च त एव वनानि तेषां कुण्डिका-दाहिका । या हस्तिनां कालं-कृतान्तं मृगपति-सिंहमधिरूढा । (महा)मानसी देवी । सुतडितः-विद्युत इव आभा-दीप्तिर्यस्याः सा । न विद्यते साम-राजधर्मो येषां तेऽसामानो-वैरिणस्तान हन्तीति अ०हा सा । मानस्य सीमा ।। ६० ॥ अन्वयः (या) असि-फलक-मणि-श्री-कुण्डिका-हस्तिका, प्रबल-रिपु-वनानां कुण्डिका, हस्ति-कालं मृग-पतिं अधिरूढा, सा अ-सामन्-हा, सु-तडित्-आभा, मान-सीमा ‘महामानसी' मां अलं अवतु। શબ્દાર્થ असि५३१, त२१॥२. मृगपति ( मू० भृगपति )-सिंडन3५२. फलक-ढास. अधिरूढा (धा० रुह ) =३४ थयेसी, स्वार येसी. मणि-रल. महामानसी-महाभानसी (देवी). कुण्डिका-भ९७४, संन्यासी विरेनुं १५-पात्र. मां (मू० अस्मद् )=भने. असिफलकमणिश्रीकुण्डिकाहस्तिका-त२१।२, दास, तडित् सौदामिनी, वीrl. २० भने श्रीमछे हाथभाना मेवी. सुतडिदाभा-सहाभिनीना योशनी प्रवल मसवान्, ५२।४भी. पी. वनगस. सामन्-शत्रुने वश ४२वानो नतनो 6पाय. प्रबलरिपुवनानां५२।४भी शत्रु३५ वनोनी. असामहाविद्यमान छ साभ (नीति)ने विष कुण्डिका नारी. सवान नारी. काल-यम२१. मान-सन्मान. हस्तिकालं-हाथी प्रति यमसमान. सीमन्म ह , &६. मृग-५शु. मानसीमा-सन्माननी ६६३५. ...ढाऽसामहा मानसी मा-' इत्यपि पाठः । २०भा सा महामानसीमा' इत्यपि पाठः । Page #214 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૦૭ શ્લેકાર્થ મહામાનસી ટવીની સ્તુતિ– “જે (દેવી) ખર્શ, ઢાલ, રત અને શ્રીકમડળને હાથમાં ધારણ કરે છે, વળી જે પરાક્રમી શત્રુરૂપી વનોને બાળનારી છે, તેમજ કુંજર પ્રતિ યમરાજરૂપી એવા સિંહના ઉપર વારી કરનારી છે, તે, 'સામ (નીતિ)નો નહિ સ્વીકાર કરનારા એવા (શત્રુઓ) નો સંહાર કરનારી, તથા સૌદામિનીના જેવી પ્રકાશમાન, તેમજ માનની મર્યાદારૂપ (અર્થાત્ સૌથી વધારે માન પામેલી) એવી મહામાનસી (દેવી) મારી ખૂબ સંભાળ લે.”—૬૦ સ્પષ્ટીકરણ મહામાનસી દેવીનું સ્વરૂપ– ધ્યાનારૂઢ મનુષ્યોના મનને વિશેષતઃ સાન્નિધ્ય કરે તે મહામાસી એ મહામાનસી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યાદેવી છે. એનું સ્વરૂપ નિર્વાણ-કલિકામાં નીચે મુજબ આપ્યું છે – "तथा महामानसीं धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलक. ચુતવામાં ચેરિઅર્થા–ત્યાં કહ્યું છે કે આ દેવીને વર્ણ શ્વેત છે અને એને સિંહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણે બે હાથ વરદ અને તરવારથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ કુડિકા અને ફલક(ઢાલ)થી શોભે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મહામાનસી દેવીને સિંહનું વાહન છે તેમજ તે એક હસ્તમાં તરવાર ધારણ કરે છે એ વાતને નિર્વાણ-કલિકા પણ ટેકો આપે છે. પરંતુ તે બીજા હસ્તમાં રત્ન ધારણ કરે છે, એ વાત નિર્વાણ-કલિકામાં નજરે પડતી નથી એ વિશેષતા છે, જો કે સ્તુતિ-ચતુર્વિશતિકા (પદ્યાંક ૨૮) તથા આચાર-દિનકર એ વાતની સાક્ષી પૂરે છે, કિન્તુ આચાર-દિનકર (પત્રાંક ૧૬૨)માં આ દેવીનું વાહન મકર છે એમ કહ્યું છે. આ રહ્યું તે પદ્ય. "कर(फल?)खड्गरत्नवरदा-ट्यपाणिभृच्छशिनिभा मकरगमना । સFણ રક્ષff, નથતિ માનસી સેવા ”—આર્યા ૧ શાસ્ત્રમાં નીતિના (૧) સામ, (૨) દામ, (૩) દંડ અને (૪) ભેદ એમ ચાર પ્રકારો બતાવ્યા છે, તે પછી આ એક છે. વિશેષમાં અન્ય જનને સમજાવવાનો–તેની પ્રતિ લતા દૂર કરવાનો આ પ્રાથમિક તેમજ સર્વોત્તમ ઉપાય છે. આ વાતની પુષ્ટિમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી પણ શ્રી વિનયવિજયજીકૃત શ્રીપાલ રાજાના રાસના ચતુર્થ ખંડની દ્વિતીય ઢાલ પછીના દેહરામાં કહે છે કે –“સામ હોય તો દંડ શ્યો, સાકરે પણ પિત્ત જાય.” Page #215 -------------------------------------------------------------------------- ________________ 5 १६ श्रीशान्तिजिनस्तुतयः अथ श्रीशान्तिनाथाय नमः भव्यैः कथञ्चिदतिदुःखगभीरवापे रुत्तारको जगति सम्यगभीरवापे । यस्तं नमामि विहितावमहानिशान्तं 'शान्ति' जिनं परमशान्तिमहानिशान्तम् ॥ ६१ ॥ --वसन्ततिलका टीका कथञ्चिद्-दुःखेन भव्यैर्यः अवापे-प्राप्तः विश्व सम्यक् यथा स्यात् ( तथा ) क्रियाविशेषणम् । (अति) दुःखान्येव गभीरवापिस्तस्या उत्तारकः । विहिताऽवमस्य-पापस्य हानिर्यन स चासौ शान्तश्च, अयं कर्मधारयः। परमा शान्तिः-मोक्षस्तस्यां महानिशान्तंमहागृहं यस्य स तम् ॥ ६१ ॥ अन्वयः यः अ-भीः अति-दुःख-गभीर-चापेः उत्तारकः कथञ्चित् भव्यैः जगति सम्यक् अवापे, तं विहित-अवमन्-हानि-शान्तं, परम-शान्ति-महत्-निशान्तं 'शान्ति' जिनं नमामि । શબ્દાર્થ भव्यैः ( मू० भव्य )=भयो 43. नमामि (धा० नम्)= न, छु. कथञ्चित् भी महेनते. हानि-नाश, गभीर-in. शान्त शान्त, ५-२डित. वापि-वाय. विहितावमहानिशान्तं-यो छ ५।५नो विनाश अतिदःखगभीरवापेमतिशय ६:५३॥ स मेवातमन शान्त सेवा. वाभांथी. शान्ति (मू० शान्ति )-शान्ति(नाथ)ने. उत्तारकः (मू० उत्तारक )-तारना।. जगति (मू० जगत् )=दुनियाभां. जिनं (मू० जिन )निनने. सम्यच्-३ शत, यथार्थपणे. परम-Gट, उत्तम. भी-भय. शान्ति-शान्ति, मोक्ष. अभी: अविद्यमान छ सयन विष सेवा, निर्मय. परमशान्तिमहानिशान्तं मोक्षने विष महा अवापे (धा. आप्)-प्रास च्या. महि२३५. Page #216 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ 1 શ્રીશાન્તિનાથને નમસ્કાર્— “ જે `નિર્ભય ( જિન ) વાવમાંથી તારનારા તરીકે કેાઇ પાપના વિનાશક તેમજ શાન્ત શાન્તિજિનને હું નમું છું. '' चतुर्विंशतिका. શ્લેાાથે જગમાં ભન્ય ( જના )ને પ્રકારે (અર્થાત્ મહા મહેનતે તથા વળી ઉત્તમ મેાક્ષને વિષે ) -૬૧ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કારે આ પદ્યમાંનાં ચારે ચરણોમાં છેવટના પાંચ અક્ષરોની પુનરાવૃત્તિ જોવામાં આવે છે. આથી કરીને આ પદ્ય પદ્ય-ચમત્કારના વિષયમાં દ્વિતીય પદ્યને મળતું આવે છે. વિશેષમાં હવે પછી આ કાવ્યમાં આ પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિ નામના યમકથી અલંકૃત પદ્ય કોઇ રચવામાં આવ્યું નથી, અર્થાત્ આ જાતના યમકના અત્ર અન્તિમ દર્શન થાય છે, એ ધ્યાનમાં રાખવું. 妗 延 妖 जिनानामुत्कर्ष:-- याहवो वरपुरीपरमार्गलाभाः ૧૦૯ અતિશય પીડારૂપી ઊંડી યથાર્થપણે પ્રાપ્ત થયા, તે મહામંદિરના સમાન એવા प्राप्ता यतश्च जगता परमार्गलाभाः । नत्वा च यांस्तुलित बुधराज नाऽऽस्ते सिद्धौ जयन्त्यघदवाम्बुधरा जिनास्ते ॥ ६२ ॥ વસન્ત टीका येषां वा वरपुर्या अर्गलातुल्याः । यतश्च-येभ्यो जगता प्राप्ताः । के ? परमाનસ્ય-મોક્ષય હામા-ગાયાઃ । નવા ષ યાર્નનાર્ ન-પુરુષઃ સિદ્ધો વાસ્તે-નંતઇતિ। तुलितः - तिरस्कृतो वैबुधराट् - इन्द्रो यया सिद्ध्या सा तस्याम् । अघमेव दवस्तस्मिन् અનુપરા–મેધાઃ । તે નિના નયન્તિ ૫ ૬૨ ॥ अन्वयः ચક્-વાવ: વર-પુરી-મ-મહા-ગામા, ચસઃ ૨૫-માર્ગ-જામા લગતા પ્રાપ્ત: ચાન્ આ નવા ના હિત-વૈદુધ-નિ સિદ્ધો આરસ્તે, તે ઘ-વ-અવ્રુધરાઃ નિનાઃ નયતિ । ૧ સર્વથા નિર્ભયતા પણ સર્વજ્ઞતાનું લક્ષણ છે, એ વાત ભૂલવા જેવી નથી. આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ॰ પર ). ૨ આ સોળમા તીર્થંકર શ્રીશાન્તિનાથના જીવન પરત્વે ટુંક હકીકત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૮૯ ) ઉપરથી મળી શકશે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચતુર્વિશતિકા. [ ૧૬ શ્રીશાન્તિ શબ્દાર્થ વઘુ હi, હાથ. ના (૧૦ નમૂ)=પ્રણામ કરીને દિવ:=જેના હસ્તે. તુતિ (ધ તુ)=તિરસ્કાર કરેલ. નગરી. વૈધે દેવસંબંધી. ૩૪=આગળીઓ, ભેગળ. TI7-રાજ. TH=ઉપવા. વૈધા =સુર–પતિ, ઇન્દ્ર. agrgrમારામ =ઉત્તમ નગરીને ભગળની સુઢિતવૈકુધર તિરસ્કાર કર્યો છે ઇન્દ્રનો જેણે એવી. ઉપમા (ઘટે) છે જેને એવા. ન (૦ )=મનુષ્ય. H: (મૂળ પ્રાપ્ત)=પામેલ. areતે (ધ ૦ ૩ )=સ્થિતિ કરે છે, વસે છે. ચતઃ (૦ )=જેના તરફથી. ત્તિ (મૂળ સિદ્ધિ )=મુક્તિને વિષે. Fર-ઉત્તમ. ર=દાવાનલ.. મા=રસ્તો. હુધા -મેઘ. પામrfઢામ =ઉત્તમ માર્ગના લાભો. લઘવાધુધરા =પાપરૂપી દાવાનલ પ્રતિ મેઘ સમાન. બ્લેકાર્થ જિનોનો ઉ&– છે જેમના હાથે ઉત્તમ નગરના ભગળના સમાન છે, વળી જેમની પાસેથી દુનિયાએ સર્વોત્કૃષ્ટ માર્ગના ( અર્થાત મોક્ષના) લાભો મેળવ્યા છે તેમજ વળી જેમને પ્રણામ કરીને (અર્થત કરવાથી મનુષ્ય તિરરકાર કર્યો છે ઈન્દ્રની સુખ-સંપત્તિનો) જેણે એવી મુક્તિમાં વસે છે, તે પાપરૂપ દાવાનલને (શાંત કરવામાં) મેઘસમાન જિનો જયવંતા વર્તે છે. ”-૬૨ સ્પષ્ટીકરણ પા-ચમત્કાર આ પદ્યમાં જેમ પ્રથમનાં બે ચરણોમાં છેવટના છ અક્ષરની પુનરાવૃત્તિ જોવામાં આવે છે, તેમ બાકીનાં બે ચરણમાં પણ તેવી પુનરાવૃત્તિ નજરે પડે છે. વિશેષમાં આ પછીનાં બીજાં બે પદ્યો પણ ઉપર્યુક્ત યમક-વિશેષથી અલંકૃત છે. વળી ૩૧મા પદ્યમાં આ પ્રકારના શબ્દાલંકારનું પ્રથમ દર્શન થયું હતું અને તેનું અંતિમ દર્શન આ પછીને ૬૪ મા પદ્યમાં થશે એટલું નિવેદન કરવું અન્ન ઉચિત સમજાય છે. જૈનવસઃ ધના– यच्छृण्वतोऽत्र जगतोऽपि समाऽधिकाऽरं बुद्धिर्भवत्यनुपतापि समाधिकारम् । तत् पावकं जयति जैनवचो रसादि भोगातिलोलकरणानवचोरसादि ॥ ६३ ॥ -वसन्त Page #218 -------------------------------------------------------------------------- ________________ निस्तुतयः ] चतुर्विंशतिका. ૧૧૧ टीका यद् वचः शृण्वतः-आकर्णयतो जगतः समाऽपि-अनुत्कृष्टाऽपि बुद्धिः अधिका अरं भवति । तद् वचः अनुपतापि-उपतापस्य अकारि । समाधेः कर्तृ । पावक-पवित्रम् । जयति जैनवचः । रसादयो थे भोगा-विषयास्तेष्वतिलम्पटानि करणानि-इन्द्रियाणि तान्येव अनवाः-चिरंतनाश्चोरास्तान् सादितुं-विध्वंसितुं शीलं यस्य तत् ॥ ६३ ॥ अन्वयः यद् अत्र शृण्वतः जगतः समा अपि बुद्धिः अधिका अरं भवति, तद् अन्-उपतापि, समाधिकारं, पावकं, रस-आदि-भोग-अति-लोल-करण-अ-नव-चोर-सादि जैन-वचः जयति । शहाथ शृण्वतः (मू० Zश्वत् )-श्रवार ४२॥२, समाना२. जैनवचः-निनुं वयन, अन माम. जगतः (मू० जगत् )-हनियानी. रस-२स. समा (मू० सम)-साधा२।१. भोग-विषय. अधिका-अधि. लोल-तृष्वाणु, सं५८. बुद्धिः ( मू० बुद्धि )=मति. करण-भान्द्रय. नव-नवीन. उपतापसंता५. चोर-थोर, लूटारो. अनुपतापिन िसंताप शबनाई. साद-नाश. समाधि-धन्द्रियोनो निशेध, समाधि. रसादिभोगातिलोलकरणानवचोरसादि-२१, वि. समाधिकार-समाधि ४२नाई. ગેરે વિષયને વિષે અત્યંત લંપટ એવી ઇન્દ્રિયपावकं (मू. पावक) पवित्र २नाई. । ३५ तूना योरोनो नाश ४२॥३. બ્લેકાર્થ જૈન વચનની પ્રધાનતા– “જે (વચન)નું શ્રવણ કરનારા જગની સાધારણ બુદ્ધિ પણ સત્વર અધિક (ઉત્કૃષ્ટ ) બને છે (અર્થાત્ જે વચનનું શ્રવણ કરવાથી દુનિયાના મતિમન્દ મનુષ્પો પણ એકદમ બુદ્ધિશાળી બની જાય છે), તે, સંતાપ નહિ કરાવનારું, સમાધિ આપનારું, પવિત્ર કરનારું તથા રસાદિક 'વિષયને વિષે અતિશય લંપટ એવી ઇન્દ્રિરૂપી લાંબા समयना योशनी ना॥ ४२नाई नि-यन ५ पामे थे.".--१३ कालीदेव्याः प्रार्थना धत्ते गदाक्षमिह दृक्पतिताञ्जनस्य कान्ति च या गतवती पतितां जनस्य । आमोदलोलमुखरोपरिपातुकाली पद्मो यदासनमसौ परिपातु 'काली' ॥ ६४ ॥ १६ ॥ -वसन्त ૧ આ વિષય સંબંધી માહિતી માટે જુઓ ચતુર્વિશતિજિનાનસ્તુતિના ૮૫ મા પદ્યનું સ્પષ્ટીકરણ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચતુર્વિશતિકા, [ ૧૬ શ્રીશાન્તિ टीका या धत्ते गदाक्षं दृग-दृष्टिस्तस्यां पतितं च तदञ्जनं च तस्य कान्तिं च या धत्ते । गत વતી-પાસવતી છે ? પતિતાં-સ્વામિત જ્ઞના પન્ન –મહું અવારનું વર્તતા ગામોदलोलाश्च ते मुखरा-ध्वनन्तश्च उपरि पतनशीला-उपरिपातुका अलिनो-भ्रमरा यत्र પ સ. ૬૪ છે. अन्वयः या गदा-अक्षं दृश्-पतित-अञ्जनस्य कान्ति च धत्ते, इह जनस्य पतितां (च) गतवती, यद्ફાસ કામો-સ્ટોસ્ટ-મુણ-૩ર-પાતુ- પન્ના, વારી’ પરિપાતુ. શબ્દાર્થો ગરાસં ગદા અને જપ-માલાને. ૩પરિ=ઉપર. સુવા નેત્ર, દૃષ્ટિ. v=પડવું. પતિત (વા પત્ત)=પડેલા. શનિ =ભ્રમર, ભમરો. પતિતસનં પડેલ કાજલની. ગામોરકુવોuપાતુશ્રી સુવાસને વિષે લંવાર્જિત (મૂળ તિ)=પ્રભાને. પટ તેમજ ગુંજારવ કરનારા તથા વળી ઉપર જતવત (ધ )=પ્રાપ્ત કર્યું. પડવાના સ્વભાવવાળા ભ્રમરો છે જેને વિષે એવા. સિતાં સ્વામિત્વને, સ્વામી પણાને. પન્નઃ (મૂળ પ%) કમલ. સત્તા (દૂ૦ કન)=લેકના. ચાલનં=જેનું આસન. મામ=સુવાસ, સુગંધ. ઉો (મૂ૦ સ )=એ. મુવ=શબ્દાયમાન, ગુંજારવ કરનારા. પરિપાતુ (પ૦ પા)=પરિપાલન કરો. શ્લેકાર્થ કાલી દેવીને પ્રાર્થના જે (દેવી) ગદા અને જપ-માલાને (હરતમાં) રાખે છે તથા નેત્રમાં પડેલા (અર્થાત્ આંજેલા) કાજલની કાન્તિને ધારણ કરે છે (અર્થાત જે કાજલસમાન શ્યામ છે) તેમજ વળી જેણે આ જગતમાં મનુષ્યનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું, તથા વળી સુવાસને વિષે આસક્ત તેમજ ( એથી કરીને તે ) ગુંજારવ કરનારા તથા વળી (એક એકના ) ઉપર પડવાના સ્વભાવવાળા એવા ભ્રમરો છે જેને વિષે એવું કમલ જેનું આસન છે, તે કાલી (દેવી) (હે મોક્ષાભિલાષી જ ! તમારું ) પરિપાલન કરે.”—૬૪ સ્પષ્ટીકરણ કાલી દેવીની સ્તુતિ પર વિચાર આ દેવીનું સ્વરૂપ તો આપણે ૩૨મા પદ્યને સ્પષ્ટીકરણમાં જોઈ ગયા છીએ, એટલે એ સંબંધી ફરી ઉલ્લેખ કરવાનો બાકી રહેતો નથી. પરંતુ એકની એક દેવીની ફરીથી કેમ સ્તુતિ કરી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ફક્ત આ કવિરાજે તેમ કર્યું છે એમ નથી, પરંતુ તેમના પછી થયેલા શ્રીશોભન મુનીશ્વરે તેમજ મુનિ શ્રીમેરૂવિજય કવિરાજે તથા વળી ઉપાધ્યાય શ્રીયશવિજય કવીશ્વરે પણ તેમ કર્યું છે (આ વાતની તેમણે રચેલી સ્તુતિ-ચતુવેશ Page #220 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૨૧૩ તિકાનાં, ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિનાં અને એન્દ્રસ્તુતિનાં ૨૦ અને ૮૪માં પ સાક્ષી પૂરે છે). આથી કરીને શું એમ માનવું કે આ ગતાનુગતિક પ્રથા છે કે એમાં કંઈ સબળ કારણ રહેલું છે? આ સંબંધમાં એમ નિવેદન કરવામાં આવે કે કેટલીક વાર વિદ્યા-દેવીઓનાં તેમજ શાસનદેવીઓનાં નામો એક હોય છે (જેમકે કાલી, મહાકાલી, ગાધારી, વિરાટયા અને અચ્છમા), તેમ અત્ર બનવાજોગ છે, તો તે વાત પણ યુક્તિ-યુક્ત નથી. એનું કારણ એ છે કે આઠમાં તેમજ સોળમાં જિનેશ્વરની શાસન-દેવીનાં નામ તો વાલા-ભ્રકુટી અને નિર્વાણી છે એવી જ રીતે એકવીસમા જિનેશ્વરની શાસન-દેવીનું નામ ગાધારી છે). આ સંબંધમાં એમ પણ કહી શકાય તેમ નથી કે જેમ આ કવિરાજે વિદ્યા–દેવીની રતુતિ કમ વાર કરી નથી, તેમ શાસન-દેવીના સંબંધમાં પણ બન્યું હોય; કારણ કે જે જિનેશ્વરની જે શાસન-દેવી હોય, તે દેવીની સ્તુતિને તેજ જિનેશ્વરના સ્તુતિ-કદમ્બકમાં સ્થાન મળી શકે એ દેખીતી વાત છે. વળી એકજ દેવીની ફરીથી સ્તુતિ કરવારૂપ અપવાદ આ કાવ્યમાં ચતુર્વિશતિ-જિનાનન્દ-સ્તુતિની જેમ એક જ વાર દષ્ટિગોચર થતો હોત, તો તે પ્રમાદને લીધે એમ બન્યું હોય એમ કદાચ મનાત. પરંતુ હવે પછીના ૬૯મા પદ્યમાં મહાકાલીની બીજી વાર સ્તુતિ કર્યાની અને શ્રુત-દેવતાની ૭૬મા અને ૮૦મા પદ્યમાં બીજી અને ત્રીજી વાર સ્તુતિ કર્યાની તેમજ અંબા દેવીની ૮૮મા અને ૯૬મા પદ્યમાં એમ બે વાર સ્તુતિ ક્યની વાત પણ ભૂલી જવા જેવી નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે આ કંઈ પ્રમાદને લીધે બન્યું હોય એમ નથી, ત્યારે શું એમ માનવું કે કાલી અને મહાકાલી એ બે વિદ્યા-દેવીઓ કવિરાજની ઈષ્ટ દેવીઓ કે પરમ ઉપકારક હશે તેથી એમ બન્યું હોય? પરંતુ એમ વાત અંગીકાર કરવામાં આવે તો પણ શ્રીભન સૂરિજીએ, શ્રીમેરૂવિજય મુનિજીએ તેમજ શ્રીયશવિજય ઉપાધ્યાયજીએ પણ કાલી દેવીની ફરીથી સ્તુતિ કરી છે તેનું કેમ એ પ્રશ્ન ઉભો રહે છે. સાથે સાથે આ ત્રણે વિદ્વ-રોએ કારણ વિના આ પ્રમાણે સ્તુતિ કરી એમ પણ માનવું સહેલું નથી. અત્ર એમ નિવેદન કરવામાં આવે કે “સૂરિ–મંત્રમાં કાલી અને મહાકાલી એ બે દેવીઓના સંબંધમાં વધારે વાર ઉલ્લેખ આવતો હોવાથી એ દેવીઓની બીજી વાર સ્તુતિ કરવામાં આવી છે તો કેમ? આ પ્રશ્નનો ખુલાસો પાઠક-મહાશયને પૂછતો હું વિરમું છું. ૧ શ્રુત-દેવતાની સ્તુતિ એકથી વધારે વાર કરવામાં આવે તેમાં અડચણ નહિ હોય, કેમકે શ્રીપાલરાજાના રાસમાં પણ પ્રથમ તેમજ દ્વિતીય ખડના પ્રારંભમાં એમ બન્યું છે. ૧૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ astraRUARIANTamrakashan रु १७ श्रीकुन्थुजिनस्तुतयः Beastas ASBASERSERSORS अथ श्रीकुन्थुनाथस्य स्तुतिः हन्तुं महामोहतमोऽक्षमाणा___ मोजो नृणां योऽकृत मोक्षमाणा । यं चातिकृच्छ्राज्जनताऽऽप देवः स्थाप्यात् स 'कुन्थुः शिवतापदे वः॥६५॥ -इन्द्रवना टीका महामोह एव तमस्तत् हन्तुं अक्षमाणां-असमर्थानामोजो-बलं योऽकृत-कृतवान् । मोक्षमाणा-मोक्तुकामा जनता यं कुन्थु आप-प्राप्तवती अतिकृच्छ्रात्-अतिदुःखात् । स स्थाप्यात् शिवतायाः पदे ॥ ६५ ॥ अन्वयः यः महत्-मोह-तमः हन्तुं अ-क्षमाणां नृणां ओजः अकृत, मोक्षमाणा जनता यं च अतिकृच्छ्रात् आप, स 'कुन्थुः' देवः शिवता-पदे वः स्थाप्यात् । શબ્દાથે हन्तुं (धा. हन्शु पाने, नाश ४२वाने. | अतिकृच्छात्मा महेनते. तमस्-अंधार. आप (धा० आप् )-प्रा . महामोहतमा महाभो ३५ अंधारन. देवः (मू० देव )श्व२. अक्षमाणां (मू० अक्षम ) असमर्थ. स्थाप्यात् (धा० स्था)-स्थापो. ओजस-मस, २. कुन्थुः (मू० कुन्थु )हुन्थु (नाथ). अकृत (धा० )२ता ७वा. शिवता-त्या. मोक्षमाणा-मोक्षनी मलिवाषा रामनारी, भुभुक्ष. पद-स्थान. कृच्छ्र=सं52, ४४. | शिवतापदे-४८याना स्थानमा. શ્લોકાથે શ્રીકુન્થનાથની સ્તુતિ જે મહામોહરૂપી અંધકારનો નાશ કરવામાં અસમર્થ એવા જનોને બલ આપતા હવા, તેમજ મુમુક્ષુ લેકને મહા મહેનતે જેને મેળાપ થયો, તે 'કુન્થ(નાથ) (હે ભાવિક જ !) તમને કલ્યાણના રથાનમાં સ્થાપે.”–૬૫ ૧ આ તીર્થકરના સંબંધી ભૂલ માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ ૧૯૮). Page #222 -------------------------------------------------------------------------- ________________ मिनस्तुतयः] चतुर्विशतिका. સ્પષ્ટીકરણ ५०-भीमांसा આ પદ્ય “ઈન્દ્રવજ” વૃત્તમાં રચાયેલું છે અને એનું લક્ષણ નીચે મુજબ આપવામાં भाव छ: " यस्यां त्रिषट्सप्तममक्षरं स्याद् हस्वं सुजचे ! नवमं च तद्वत् । गत्या विलजीकृतहंसकान्ते ! ___तामिन्द्रवज्रां ब्रुवते कवीन्द्राः॥"--श्रुत यो० २० આનો અર્થ એ છે કે હે સુન્દર જંઘાવાળી (અમદા)! જે વૃત્તમાં ત્રીજા, છઠ્ઠા અને સાતમા અક્ષરો હસ્વ હોય અને તેની માફક નવો અક્ષર પણ હસ્વ હોય, તેને હે ગતિ વડે લજજાસ્પદ કરી છે હંસની પ્રજાને જેણે એવી (પવિની)! કવીશ્વરો “ઈન્દ્રવજા કહે છે. આ વૃત્તના દરેક ચરણમાં ૧૧ અક્ષરો હોય છે અને વળી તેના પાંચમા તેમજ ત્યાર પછીના છઠ્ઠા અક્ષર ઉપર વિશ્રામ લઈ શકાય છે. એમાં ર, ત અને ૪ એમ ત્રણ ગણો હોય છે અને છેવટના બે અક્ષરો દીર્ઘ હોય છે. આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. - ~ ~ - ~ - - हा मोह। त मोऽक ष । माणा त ज ग ग । पध-यम આ પદ્યમાં કંઈ નવીન પ્રકારના યમના દર્શન થતા નથી. પરંતુ તૃતીય પદ્યમાં જે ચમક આરંભ કરવામાં આવ્યો હતો, તેને અત્ર અતિમ દર્શન થાય છે. जिनदर्शनस्य प्रभावः संसाररूपः सुबृहन्नुदन्वा नलछि पीडानिवहं नुदन् वा । यदर्शनात् प्रापि जनेन नाकः स्तूयाजिनांस्तान् भुवने न ना कः? ॥ ६६ ॥ -उपजातिः टीका संसारो रूपं यस्य स संसाररूपः सुबृहन्-सुमहान् उदन्वान-समुद्रोऽलक्छि । यदर्शनात् पीडौघं नुदन्-प्रेरयन् । वा चशब्दार्थे । नुदन् स्वर्गविशेषणम् । एवंविधा [सन् ] नाकः-स्वर्गः प्रापि-प्राप्तवान् (प्तः) जनेन । तान् जिनान् को ना-पुरुषो न स्तूयात् ? किन्तु स्तूयादेव ॥ ६६ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચતુર્વિશત્તિકા, [ ૧૭ શ્રીકુન્દુअन्वयः यद्-दर्शनात् जनेन ससार-रूपः सु-बृहन् उदन्वान् अलवि, पीडा-निवहं नुदन नाकः वा प्रापि, तान जिनान भुवने काना न स्तूयात् । શબ્દાર્થ સંe= (૧) ચોર્યાસી લાખ જીવ-યોનિમાં પરિભ્ર-| વા=અને. મણ કરવું તે; (૨) ચોર્યાસી લાખ જીવ-યોનિ, રદર્શન, જોવું તે. (૩) કર્મબદ્ધ અવસ્થા. જદનાત-જેના દર્શનથી. હv=રૂપ. બપિ (પ૦ ગ )=પ્રાપ્ત કરાયું. સંલg =સંસારરૂપી. કનૈન (મૂળ ઝર)=મનુષ્યથી. જુનું (કૂ૦ મુઠુદ્દત)=અતિશય મોણે. ૩~ (મૂ૦ કન્વ7)=દરિયો, સાગર. નાવા (મૂળ ના)=સ્વર્ગ. અહિ (પ૦ )=ઉલ્લંઘન કરાયો. ત્થાત (પ૦ ૩)=સ્તવે, સ્તુતિ કરે. વડાદુઃખ. નિજાન (મૂ૦ સિન)=તીર્થંકરોને. નિવઘુ સમૂહ. તાર્ (કૂ૦ (Tટુ ) તેમને. નિવસંતાપના સમૂહને. મુજે (મૂળ મુવન)=જગતને વિષે, નુન(મૂળ ગુ)=પ્રેરણા કરતો, નાશ કરતો. ' વર (મૂળ જિ) ક. શ્લેકાર્થ જિનેશ્વરેના દર્શનનો પ્રભાવ– જેના દર્શન (માત્ર)થી મનુષ્ય સંસારરૂપી 'મહાસાગર ઓળંગી જતા હવા તેમજ સંતાપના સમૂહને દૂર કરનાર એવા વર્ગને (પણ) પ્રાપ્ત કરતા હતા, તે તીર્થકરેની જગતમાં કયે માનવ રતુતિ નહિ કરે ? (અર્થાત્ સર્વ જન કરેજ.) –૬૬ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ” નામના યમકથી વિભૂષિત એવા આ પદ્યનાં દ્વિતીય સિવાયનાં સમસ્ત ચરણો “ઈન્દ્રવામાં રચાયેલાં છે, જ્યારે દ્વિતીય ચરણ ઉપેન્દ્રવજ'માં રચવામાં આવ્યું છે. આવા સંમિશ્રિત વૃત્તને “ઉપજાતિ' તરીકે ઓળખાવવામાં આવે છે. ઈન્દ્રવાનું લક્ષણ તો આપણે ગત શ્લોકમાં જઈ ગયા છીએ. વાસ્તુ અત્ર ઉપેન્દ્રવજા અને ઉપજાતિ પરત્વે વિચાર કરવામાં આવે છે. " यदीन्द्रवज्राचरणेषु पूर्व भवन्ति वर्णा लघवः सुवर्णे!। अमन्दमाद्यन्मदने ! तदानी સુપેરવા શતા વીજૈ –મૃત શ્લો- ૨૧ ૧ સંસારને મહાસાગર કહેવો તે યોગ્ય છે, એ વાત ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૪૭) પ્રકાશ પાડે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૧૭ અર્થ- સુન્દર વર્ણવાળી (વનિતા)! જે ઈન્દ્રવજનાં ચારે ચરણનો પ્રથમ વર્ણ સ્વ હોય, તો તે વૃત્તને, વિપુલ તેમજ હર્ષકારી છે કંદર્પ જેને એવી હે (યુવતિ)! કવીશ્વરો ઉપેન્દ્રવજી કહે છે. ઉપજાતિના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે “यत्र द्वयोरप्यनयोस्तु पादा ન્તિરિ ! જાજો ! विद्वद्भिराद्यैः परिकीर्तिता सा પુચરિયુપજ્ઞાતિવા –કૃત શ્લોક ૨૨ અર્થાતુ-“હે સીમતિની (ઉત્તમ સંથાવાળી સુન્દરી)! જે વૃત્તમાં ઈન્દ્રવજાનાં તેમજ ઉપેન્દ્રવજનાં ચરણે હોય, તેને હે ચન્દ્રના જેવી પ્રભાવાળી (અમદા)! પ્રાચીન વિદ્વાનોએ ઉપજાતિ' તરીકે ઓળખાવેલ છે, એમ તું જાણ.” આ ઉપરથી જોઇ શકાય છે કે ઈન્દ્રવજી અને ઉપેન્દ્રવજી મળીને “ઉપજાતિ' છંદ થાય છે. ઈન્દ્રવજીમાં કયા ક્યા ગણે છે, તે વાત આપણે ગત શ્લોકમાં વિચારી ગયા છીએ, એટલે અત્ર ઉપેન્દ્રવજી સંબંધી વિચાર કરવો બાકી રહે છે. “ઉપેન્દ્રવજાના સંબંધમાં કહ્યું છે કે “ કન્ના નાતતો નૌ” - અર્થાત-ઉપેન્દ્રવજ છંદમાં , ૪ અને ૪ એમ ત્રણ ગણે છે અને છેવટના બે અક્ષરો દીર્ઘ છે. આ વાત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે એટલા માટે આ પદ્યનું દ્વિતીય ચરણ વિચારીએ. - - - - - - - - - - अलघि । पी डा नि । व हं नु । दन् वा। त ज ग ग जिनवाणीमाहात्म्यम् वजाशनी दुष्कृतपर्वतानां निर्वाणदानात् कृतपर्वतानाम् । जिनेन्द्रवाणीमवदातनिष्ठां समाश्रयध्वं स्ववदातनिष्ठाम् ॥ ६७ ॥ ૩૫૦ टीका दुष्कृतान्येव पर्वतास्तेषां विदारणे वन्नाशनीम् । निर्वाणदानात्-मोक्षदानात् कृतं पर्वणां-गुरूत्सवानां तानो-विस्तारो यया सा ताम् । नास्यां वदन्ति परवादिन इत्यवदा, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચતુતિકા, [ ૧૭ શ્રીકુન્દુअवदा चासौ अतनिष्ठा-बृहत्प्रमाणा च । सुष्टु अवदातः-शोभनो निष्ठः-पर्यन्तो यस्याः સt . ૬૭ છે. अन्वयः સુત- વન વન્ન-૩ની, નિર્વાણ-નાસ્ ત–પર્ધ-તાનાં મ-ર-૩૪-તનિgi -rsदात-निष्ठां जिन-इन्द्र-वाणी समाश्रयध्वम् । શબ્દાર્થ THશન (મૂ૦ વઝારાની )=ઇન્દ્રના વજ (ાય) | વાળી દેશના. છત-પાપ. વિવાળીજિનવરની વાણીને. પર્વત પર્વત, પહાડ. અવ નહિ બોલનારા છે (વાદીઓ) જેને વિષે કુતપર્વતાનાં=શાપરૂપ પર્વતોના. એવી. નિર્વા=મોક્ષ, મુક્તિ. ૩૪તનિg=અન૯૫, અતિશય વિસ્તારયુક્ત, રાન=આપવું તે. અવલતનિgi=(વાદીઓને) મૌન ધારણ કરાવનારી નિર્વાઇના મોક્ષના દાનથી. તેમજ અતિશય વિસ્તારવાળી. =મહોત્સવ. સમાવ૬ (ધ %િ) તમે આશ્રય કરશે. તાર=વિસ્તાર. ઉજવાત નિર્મલ. પર્ધતાનાં કર્યો છે મહોત્સવનો વિસ્તાર જેણે નિEા=અન્ત, છેવટ. એવી. aવવાનg=મુનિર્મલ છે અન્ત જેનો એવી. બ્લેકાર્થ જિન-વાણીનું માહાસ્ય પાપરૂપ પર્વતોનું ( વિદારણ કરવામાં) ઈન્દ્રના વજતુલ્ય એવી, તથા વળી મુક્તિનું દાન દઈને કર્યો છે મહોત્સવોને વિરતાર જેણે એવી, (વાદીઓને) મીન ધારણ કરાવનારી તેમજ અતિશય પ્રમાણવાળી તેમજ વળી સુનિર્મલ છે અન્ત જેને એવી જિનવરની વાણીનો (હે સન્તો !) તમે આશ્રય લે.”—૬૭ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા આ પદ્યનાં પ્રથમનાં બે ચરણે “ઈન્દ્રવજી' વૃત્તમાં રચાયેલાં છે, જ્યારે અંતિમ બે ચરણો તો “ઉપેન્દ્રવજી વૃત્તિમાં રચવામાં આવ્યાં છે. આથી કરીને આ પદ પણ “ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે, એમ કહી શકાય. પદ્ય-ચમત્કાર– આ પદ્યમાં પ્રથમ દષ્ટિ–ગોચર થતો યમક નજરે પડે છે. વિશેષમાં હવે પછી આ પ્રકારના યમના આ કાવ્યમાં દર્શન થતા નથી, એ વાતને અત્રે ઉલ્લેખ કરવો અનાવશ્યક નહિ ગણાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ बिनस्तुतयः ] महाकालीदेव्याः स्तुतिः - घण्टेन्द्रशस्त्रं सफलाक्षमालं चतुर्विंशतिका. नृस्था वहन्ती विमला क्षमाऽलम् । वरेषु वः पातु तमालकान्ता देवी ' महाकाल्य' समालकान्ता ॥ ६८ ॥ १७ ॥ - उप० टीका घण्टा च इन्द्रशस्त्रं वज्रं च ततः समाहारः । फलं च अक्षमाला च ताभ्यां सहसहितं यत् घण्टेन्द्रशस्त्रं ( तत् ) वहन्ती - धारयन्ती । मनुष्ये स्थिता । विगतमला । क्षमा-समर्था । वरेषु कर्तव्येषु । तमालस्येव कान्ता - मनोज्ञा । अलकाः - केशाः ।। ६८ । अन्वयः सह-फल- अक्ष-मालं घण्ट-इन्द्र-शस्त्रं वहन्ती, नृ-स्था, विमला, वरेषु अलं क्षमा, तमालकान्ता, अ-सम- अलक - अन्ता 'महाकाली' देवी वः पातु । શબ્દાર્થ शस्त्र = आयुध, हथियार. इन्द्रशस्त्र=धन्द्रनुं खायुध, घण्टेन्द्रशखं घएट नेप सफलाक्षमाल इस मने य-भाषाथी युक्त. वहन्ती ( धा॰ वह् )=बढुन उरनारी, धारण पुरनारी, विमला ( मू० बिमल )=तो रह्यो छे भज नेमांथी सेवी, निर्भस क्षमा ( मू० क्षम) = समर्थ. वरेषु ( मू० वर ) = उत्तम (अयने विषे ). મહાકાલી દેવીની સ્તુતિ— कान्त =भनोज्ञ, भनोड२. तमालकान्ता=तभा (वृक्ष)ना नेवी मनोहर. देवी-देवता. ૧૧૯ असम (1) सरमा नहि ते १४; (२) असाधारण. अलक प्रेश, वाज. अन्त= छेये. असमालकान्ता = अथवा असाधारण छे देशना અન્ત જેના એવી. શ્લોકાર્યું 66 કુલ તેમજ જપ-માલાથી યુક્ત એવાં ધષ્ટ અને વજાને ધારણ કરનારી, મનુव्यना उपर माइट थनारी, निर्भय, तथा वणी उत्तम ( अयने विषे ) सर्वथा समर्थ, તમાલ ( વૃક્ષ )ના જેવી મનેહર અને વક્ર [અથવા અનુપમ] છે દેશના અન્ત જેના खेवी भहाडासी हेवी ( हे लव्यो ! ) तभाई रक्षणु श. १६८ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચતુર્વિશતિકા [૧૭ શ્રીકુન્દુસ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– આપણે જોઈ ગયા તેમ ૬૫મું પદ્ય ઈન્દ્રવજ વૃત્તમાં અને ત્યાર પછીનાં બે પદ્ય ઉપજાતિ' વૃત્તમાં રચવામાં આવ્યાં છે, પરંતુ તેમાં કંઈક ફરક છે. એવી જ રીતે આ પદ્યના સંબંધમાં પણ સમજવું. અર્થાત આ પદ્યનાં પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ચરણે ઈન્દ્રવામાં અને તૃતીય ચરણ “ઉપેન્દ્રવજમાં રચાયેલ છે. આથી કરીને આ પદ્ય પણ ‘ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે એમ કહેવું ખોટું નહિ ગણાય. અત્રે એ ધ્યાનમાં રાખવું કે એકંદર રીતે “ઉપજાતિના ચૌદ પ્રકારો છે. આ પ્રકારો ઈન્દ્રવજ કે ઉપેન્દ્રવજીના એકજ વૃત્તમાં કેટલાં ચરણે છે અને તે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ચરણરૂપ છે તેને લક્ષ્યમાં રાખી પાડવામાં આવ્યા છે. આ ચૌદ પ્રકારોમાંના ત્રણ પ્રકારો તો આ તેમજ તેની પૂર્વેનાં બે પળે ઉપરથી જોઈ શકાય છે. પા-ચમકાર આ પદ્યના પદ્ય-ચમત્કારના સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ છે કે છઠ્ઠા પદ્યમાં જે પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ નામનો યમક પ્રથમતઃ દષ્ટિ-ગોચર થયો હતો, તેના અત્ર અન્તિમ દર્શન થાય છે. ૧ ત્રણ ચરણ ઈન્દ્રવજાનાં હોય અને એક ચરણ ઉપેન્દ્રવજાનું હોય એવા ઉપજાતિ છંદના તેમજ ત્રણ ચરણો ઉપેન્દ્રવજાનાં શ્રેય અને બાકીનું એક ચરણ ઈન્દ્રવજાનું હોય એવા પણ ઉપજાતિ છંદના ચાર પ્રકારો પડે છે. બે ચરણો ઇન્દ્રવજાનાં અને બે ચરણો ઉપેન્દ્રવજાનાં હોય એવા ઉપજાતિ છંદના છ પ્રકારો પડે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપજાતિના બધા મળીને ૪+૪+=૧૪ પ્રકારો પડે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ S ૬૮ બનતુતઃ ? BEISPASERJERSERSLAS अथ श्रीअरनाथस्य स्तुतिः स्तुत तं येन निर्वत्या-मरञ्जि नवरञ्जनाः। વિહાર જતા–“ર નિવાં નનાઃ! . છે. ___टीका स्तुत तम् । येन निवृत्यां-मोक्षेऽरञ्जि-रक्तम् । नव-विविधप्रकारं रञ्जनं-चित्ताकવન યાર તાવિા-હિત્ય છે ? ઃ ગાતા . ૬૧ . અવશ્ય સારા જ-રસના ત્રણ વિદાય લેન નિત્યાં અ, તે ‘rt' જિનવ (૯) માં ! સુતા શબ્દાર્થો સુત (જાહજુ તમે સ્તુતિ કરી, સ્તવો. જવાના =નવનવાં છે ચિત્તાકર્ષણ જેમાં એવી. ન (૬૦ ૨)=જે. વિર (ધ ા) ત્યજી દઈને. નિત્યાં (કૂ નિતિ)=મુક્તિમાં, સિદ્ધિમાં. ક્ષ્મી (મૂળ )=ધનને, દોલતને. ૩fક (ધ૦ ( Fરત બન્યા, રાગી થયા, લતાં (કૂ =T4) દુનિયાઓની. નવ=નૂતન, નવનવા. લાં (કૂલ બર)=અર(નાથ)ને. ર=પ્રીતિ ઉત્પન્ન કરનાર, ચિત્તાકર્ષણ. | જિનવરં (૬૦ લિન)=જિનેશ્વરને. લેકાર્થ શ્રીઅરનાથની સ્તુતિ નવનવાં ચિત્ત-આકર્ષણે છે જેમાં એવી દુનિયાની સંપત્તિઓને ત્યાગ કરીને (અર્થાત 'ચક્રવતીની લક્ષ્મીને પણ જલાંજલિ આપીને) જે મુક્તિ( રૂપી રમણ)ના રાગી બન્યા, તે “અર (નામના) જિનેશ્વરને તે મનુષ્ય ! તમે તે.”—૬૯ ૧ ચક્રવર્તીની સ્થય રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૯૯-૨૦૦, ૨૯-૧૧૭)માં આલેખવામાં આવી છે. એ સંબંધી વિશિષ્ટ માહિતી માટે તે જુઓ જ પ-પ્રજ્ઞપ્તિ, તૃતીય વક્ષસ્કાર. ૨ આ અઢારમા તીર્થંકર શ્રીઅરનાથ કે જેઓ સોળમા અને સત્તરમા તીર્થંકરોની જેમ ચક્રવર્તીની લક્ષ્મી પણ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બન્યા હતા, તેમના જીવનની કંઈક રૂપરેખા સ્તુતિ-વિરાતિકા (પૃ૦ ૨૦૮) ઉપરથી જોઈ શકાશે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચતુર્વિશતિકા. [ ૧૮ શ્રીઅરસ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– ૨૫મા પદ્યમાં જેમ દ્વિતીય અને ચતુર્થ ચરણોની સમાનતા દષ્ટિ-ગોચર થઈ હતી, તેમ આ પદ્યમાં તેમજ ત્યાર પછી પણ છેક ૯૦મા પદ્ય પર્યત ચરણોની સમાનતારૂપી પદ્ય-ચમત્કાર નજરે પડે છે. આ સંપૂર્ણ કાવ્યમાં આ પ્રકારનો પદ્ય-ચમકાર પ્રધાન પદ ભોગવે છે, કેમકે આવા ચમત્કારથી અલંકૃત પદ્યોની સંખ્યા ૨૮ની છે, જ્યારે અન્ય પ્રકારના ચમત્કારથી વિભૂષિત પદ્યોની સંખ્યા વધારેમાં વધારે ૧૨ની જોવામાં આવે છે. જ % % % जिनकदम्बकस्य स्तुतिः त्रिलोकीं फलयन् पातु, सद्मनःपादपां स वः। जिनौघो यस्य वन्द्याः श्री-सद्मनः पादपांसवः ॥ ७० ॥ –બટ્ટ કી स जिनौघो वः पातु । त्रिलोकीं यः फलयन्-फलवती कुर्वन् सन्ति-शोभनानि मनांसि येषां त एव पादपा-वृक्षा यस्यां सा, त्रिलोकीविशेषणम् । तथा यस्य पादानां पांसवो-रेणवः।वन्द्या-वन्दनीयाः।श्रीसद्मनः-श्रीगृहस्य, यस्य(स्येत्यस्य) विशेषणम् ॥७॥ यस्य श्री-सद्मनः पाद-पांसवः वन्द्याः , स जिन-ओघः सत्-मनस-पादपां त्रि-लोकी फलयन વઃ પgિી શબ્દાર્થ ત્રિો (મૂળ ત્રિવેદી )=મૈલોક્યને. | વન્યા (મૂળ વન્ય)=પૂજનીય, વન્દનીય. ય=ળવાન કરતો થકો. | =ગૃહ. પv=વૃક્ષ, ઝાડ. હના પરિપત્રસાર મનવાળા મનુષ્યો)રૂપી વો | જન =લક્ષમી છે ગૃહ જેનું એવાના. છે જેને વિષે એવા. પાચરણ. નિૌઃ (મૂળ નિની) જિનોને સમુદાય. પશુ-રજ. યણ (મૂ૦ )=જેને. Tuપરવા=ચરણની રજે. બ્લેકાર્થ જિન-સમુદાયની સ્તુતિ– લક્ષ્મી છે ગૃહ જેનું એવા જે તે જિન–સમૂહ)નાં ચરણની રજે (રાજરાજેશ્વરોને પણ) વદનીય છે, તે, શુભ ચિત્ત(વાળા મનુષ્ય)રૂપ વૃક્ષ છે જેને વિષે એવા કૈલેક્યને ફળવાન કરતો થકો જિનોને સમુદાય (હે ભવિક !) તમારું પરિપાલન Page #230 -------------------------------------------------------------------------- ________________ १२3 सनस्तुत] चतुर्विंशतिका. जिनवाक्स्तुतिः जैन्यव्याद् वाक् सतां दत्त-माननन्दा न वादिभिः। जय्या स्तुता च नीतीना-माननं दानवादिभिः ॥ ७१॥ -अनुष्टुप् टीका जैनी वाक् अव्यात्-रक्षतात् । सतां दत्तौ माननन्दौ-पूजासमृद्धी यया सा। न वादिभिः जय्या-जेतुं शक्या । दानवप्रमुखैर्देवैः स्तुता च । नीतीनां आननं-मुखं या॥७१॥ अन्वयः सतां दत्त-मान-नन्दा, वादिभिः न जय्या, दानव-आदिभिः स्तुता, नीतीनां च आननं जैनी चार अन्यात्। શબ્દાર્થ जैनी-निन-विषय । वादिभिः (मू० वादिन )-पाडीयो 43. अव्यात् (धा. अव् )=२क्ष रो. जय्या (मू• जय्य )-सतीशय तवी. सतां (मू० सत्) सनोन. दत्त (धा० दा)-अपएर ७२८. स्तुता ( धा० स्तु )=स्तुति दी. मान%yon. नीतीनां (मू० नीति )=नीतिमोना. नन्द-(१) 84; (२) समृद्धि दत्तमाननन्दा-मर्प यो छ पूल भने भान आननं (मू० आनन )=भुम. मेले मेवी. दानवादिभिः 14 रे ॥२१. શ્લેકાર્થ ME-पीनी स्तुति “ સજજને અર્પણ કર્યા છે પૂજા અને આનન્દ જેણે એવી, વાદીઓ વડે નહિ જીતી શકાય તેવી, દાનવ (માનવ, સુર ) ઇત્યાદિક વડે સ્તુતિ કરાયેલી તેમજ નીતિमाना भु५३५ मेवी गिनेश्वर-विषय पी ( स०यो ! तमा३) २क्षय ४२१."-७१ वैरोव्यादेव्याः स्तुतिः श्यामा नागास्त्रपत्रा वो, 'वैरोट्या'ऽरं भयेऽवतु । शान्तोऽरातिर्ययाऽत्युग्र-वैरोऽध्यारम्भयेव तु ॥ ७२ ॥ १८ ॥ -अनुष्टुप टीका श्यामवर्णा या । नागाः-सर्पा एव अस्त्रं पत्रं-वाहनं च यस्याः सा । वैरोळ्या देवी। Page #231 -------------------------------------------------------------------------- ________________ વિઝ ચતુર્વિશતિકા. [૧૮ ખિभये उत्पन्ने अवतु वः । शान्तः-प्रशान्तोऽरातिः-वैरी यया सा । अत्युग्रं वैरं यस्य सः। વ્યાનેમને ત માત્મા પ્રવ વધારે છે અન સરિતિ છે ૭૨ છે. ઘણા ૩fસ-૩-ધેર રતિઃ સરથા- 'वैरोटया' भरेषः अरं अवतु । વ તુ રાત, (૪) શ્યામા, નાજ-છા-વત્ર શબ્દાર્થ દયામા (૫૦ રૂમ)કૃષ્ણવર્ણ, ૩ તીવ્ર નાન્સર્પ, સાપ. ર=દુશ્મનાવટ, અદાવત. કહા=અન્ન. યુ =અત્યંત તીવ્ર વેર છે જેને વિષે એવો. નાસપત્ર સર્ષે છે અન્ન તેમજ વાહન જેનાં એવી.. તો વૈરોચ્યા (દેવી). મટ્યા=ગમન. મળે (મૂ૦મય ) ભયને વિષે. મ=શરૂઆત. ઉત્તર (મૂળ રાત)=શાંત કરેલ. સરગમનની શરૂઆતમાં. તિઃ (૦ વરાતિ)=શત્રુ. * તુ વિશેષતાવાચક અવ્યય. બ્લેકાર્થ વેરાધ્યા દેવીની સ્તુતિ– અત્યંત તીવ્ર વરને ધારણ કરનારો એ દુશમન (પણ) જેના વડે ગમનની શરૂઆતમાંજ (અથૉત્ જેને આવતી જોઇને જ) શાંત થઈ ગયે, તે શ્યામવર્ણ તેમજ વળી સર્પ છે આયુધ તેમજ વાહન જેનાં એવી વેરાટચા (દેવી) (હે !) તારું ભયમાંથી સત્વર રક્ષણ કરે.”—૭૨ સ્પષ્ટીકરણ વધ્યા દેવીનું સ્વરૂપ – અન્યોન્યના વરની શાન્તિ માટે આગમન છે જેનું તે વિરોચ્યા એ ધારણા સદન સુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિવા-દેવી છે. એના સંબંધમાં નિર્વાણુ-કલિકામાં નીચે મુજબ ઉલ્લેખ છે— "तथा वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कतदक्षिणकरां खेटकाहियुतवाમi તિ" અર્થા-વાટથા દેવીનો વર્ણ શ્યામ છે અને અજગર એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથો ખજ્ઞ અને સર્પથી વિભૂષિત છે, જ્યારે તેના ડાબા બે હાથ ઢાલ અને સર્ષથી અલંકૃત છે. આચાર-દિનકરમાં તો આ દેવીનું સ્વરૂપ નીચે મુજબ આપ્યું છે – "खगस्फुरस्फुरितवीर्यवदूर्वहस्ता सहन्दसूकवरदापरहस्तयुग्मा । सिंहासनाऽनमुदतारतुषारगीरा વૈરોવાઇડ્યfમધયા તુ રિવાજ -વસન્તતિલકા –પત્રાંક ૧૬૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ AseaseaseantanaPARANA १९ श्रीमल्लिजिनस्तुतयः । BenSUSESUASaastast अथ श्रीमल्लिनाथस्य स्तुतिः करोतु नो 'मल्लिजिनः, प्रियं गुरु चिरं इतिम् । द्विषां च तन्यात् सिद्धेश्च, प्रियगुरुचिरंहतिम् ॥ ७॥ -अनुष्टुप् टीका करोतु नः-अस्माकम् । प्रियम्-इष्टम् । गुरु-बृहत् । चिरं-प्रभूतकालम् । द्विषां हर्ति-विनाशं च करोतु । सिद्धेश्च अंहति-दानं तन्यात् । प्रियशोरिव रुचिः-कान्तिर्यस्य सः ॥७३॥ अन्वयः प्रियङ्गु-रुचिः 'मल्लि'-जिनः नः गुरु चिरं प्रियं करोतु, विषां हति च निगदिचयात् । શબ્દાર્થ करोतु (धा• कृ) . द्विषां (मू० द्विष् )-शत्रुसोना. जिन-तीर्थ२. तन्यात् (धा• तन्) . मल्लिजिना महिमिन. सिद्धः (मू० सिद्धि)-भुतिर्नु. प्रियं (मू. प्रिय) . | प्रियङ्ग-वृक्ष-विशेष. चिरं (मू. चिर) सांमा समय पयतन. प्रियङ्गचि: प्रियंकावन्तिी . हर्षि (मू० हवि )-विनाशने. अंहर्ति (सू. अंहति)हानने. શ્લોકાઈ श्रीमधिनायनी स्तुति પ્રિયંગુના જેવી છે કાન્તિ જેની એવા મલ્લિ જિન અમારૂં લાંબા કાલ પર્યંત અતિશય અભીષ્ટ કરે, અમારા દુશ્મનોને વિનાશ કરો અને અમને મુક્તિનું हान हो."-७३ આ ઓગણીસમા તીર્થંકરનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-મતવિંતિકા (૪૦ ૨૨૭)માં આપવામાં भाव्युं छे. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચતુર્વિશતિકા, [१९ श्रीमलिजिनजन्ममहिमा जैनं जन्म श्रियं खर्ग-समग्रामं दधातु नः । क्षणदं मेरुशिरसः, समग्रामन्दधातुनः ॥७४॥ -अनुष्टुप टीका जैनं जन्म श्रियं दधातु नः । स्वर्गस्य समा ग्रामा यस्मिन् जन्मनि तत् । क्षणदम्उत्सवदम् । मेरुशिरसः । समग्राः-संपूर्णा अमन्दाः-स्पष्टा धातवो-हिंगुलादयो यस्मिन्, मेरु(शिरसः)विशेषणम् ॥ ७४ ॥ अन्वयः समन-अ-मन्द-धातुनः मेरु-शिरसःक्षण-दं, स्वर्ग-सम-ग्रामं जैनं जन्म नः श्रियं दधातु । શબ્દાર્થ जन्म (मूळ जन्मन्)भन्मत्पत्ति, शिरसु-शिमर. धियं (मू० श्री)सभीन. मेरु भे३ (पर्वत). स्वर्ग-स्वर्ग. मेरुशिरसा मे३ना शिमरना. ग्राम-गाम. स्वर्गसमग्राम स्वर्गसमान थाय के सामान विष समग्र-संपूर्ण. सेवा. अमन्द-२५४. दधातु (धा० धा)=धा२९१ २२. धातु-धातु. क्षणभत्सव. समनामन्दधातुन संपूर्ण तमा २५ट छ घामो क्षणदं (मू० क्षणद )मरत्सव-हाय. रन विष सेवा. બ્લેકાર્થ मिनेश्वशन -महिमा “સંપૂર્ણ તેમજ સ્પષ્ટ (હિંગુલ વિગેરે) ધાતુઓ છે જેને વિષે એવા મેરૂ-શિખરને ઉત્સવ–દાયક એવો તેમજ સ્વર્ગસમાન બને છે ગામો જેને વિષે (અર્થાત જેને ઉદય थतां) मेनिन-विषय म अभाई ४८याय रे."-७४ जिनवाण्याः स्वीकारः जिनस्य भारती तमो-वनागसङनाशनीम् । उपेत हेतुमुन्नता-वनागसं घनाशनीम् ॥ ७५॥ -प्रमाणिका Page #234 -------------------------------------------------------------------------- ________________ જિવસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૨૭ टीका મારી -જીરા રમ વનં તવમેવ અજા-પતાસ્તવ -સંકુदायस्तस्य नाशनीम् । उन्नतिः-समृद्धिस्तस्यां हेतुं-कारणम् । न विद्यते आगः-अपराधो यस्याः सा, वाग्विशेषणम् । तमोवनागनाशकत्वात् घनाशनीम् ॥ ७५ ॥ अन्वयः રિના તજ-ઉન-૩-૪૪-જાપાન, (અત ga) ઘર-ગાની, મત દેતું - भारती उपेत। શબ્દાર્થ જિન (પૂજન-તીર્થંકરની. [વેત (ધા ૬)=તમે પ્રાપ્ત કરો. મત (મૂ૦ મારતી)=વાણીને. દેતું (મૂળ હેતુ)=કારણ(રૂ૫). તમ=અજ્ઞાન. R (મૂ૦ ૩mતિ)=સમૃદ્ધિને વિષે. સન્સમુદાય. નીર્ષ અવિદ્યમાન છે પાપ જેને વિષે એવી, નાની (મૂળ નારાજ)=નાશ કરનારી. | દોષરહિત. તમોવનારનાર=અજ્ઞાનરૂપી વન તે રૂપી વનાનાં (ઘરની )=(૧) વજમાન; (૨) પર્વતોના સમુદાયનો વિનાશ કરનારી. મેઘાગ્નિ( સમાન). શ્લેકાર્થ જિન-વાણીને સ્વીકાર– અંધકારરૂપી વન તે રૂપી પર્વતના [ અથવા અંધકારરૂપ વને છે. જેમાં એવા પર્વતના ] સમુદાયને વિનાશ કરનારી, અને (એથી કરીને તો) વજના સમાન, વળી ઉન્નતિના કારણભૂત તથા વળી દોષરહિત એવી તીર્થંકરની વાણીનો (હે ભો !) તમે સ્વીકાર કરે.”—૭૫ સ્પષ્ટીકરણ પદ્ય-વિચાર- આ પદ્ય પ્રમાણિકા' છંદમાં રચવામાં આવ્યું છે. વૃત્તરનાકર પ્રમાણે એનું લક્ષણ નીચે મુજબ છે – અર્થાત્ આ પદ્યમાં જ અને ર એમ બે ગણે છે અને છેવટના બે અક્ષરો અનુક્રમે લઘુ અને ગુરૂ છે. આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યનું પ્રથમ ચરણ વિચારીએ. - - - - - - - - નિ નન્ ૨ મા તf ત ા . ज र ल ग - - - ૧ આવો છંદ આચાર-દિનકર (પૃ ૧૬૪) માં પણ દૃષ્ટિ–ગોચર થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચતુવિરતિકા, [૧૯ શ્રીમલિश्रुतदेवतायाः स्तुतिः वाग्देवी वरदीभूत-पुस्तिकाऽऽपप्रलक्षितौ। आपोऽव्याद् बिनती हस्ती, पुस्तिकापनलक्षितौ ॥७६ ॥१९॥ – टीका वरदीभूतं पुस्तक-लेप्य प्रतिमा यस्याः सा । आपदेव मलं तस्य क्षितौ-विनाशे भाप:-पानीयं या । पुस्तिका च पद्मं च ताभ्यां लक्षितौ हस्तौ बिभ्रती या ॥ ७६ ॥ જીમૂત્ર-સ્તુતિ કાજૂ-૪-શિત આ પુસ્ત--ક્ષિત રસ્તો વિતી વા-લેવી अध्यात् । શબ્દાર્થ તારો મૃતદેવતા, સરસ્વતી, | માપક્ષિત વિપત્તિરૂપ મલનો નાશ કરવામાં. વરદાન. ૫ (પૂ૦ માર્)=જલ. જીમૂત્રવરદાન દેવું એ છે સ્વરૂ૫ જેનું તે. વિતા (પ૦ ૫) ધારણ કરનારી. પુતિધાતુ, કાષ્ટ વિગેરેની બનાવેલી વસ્તુ, લેખ, પ્રતિમા. સુસ્તી (જૂ૦ રૃત્ત)=હાથને. પરીમૂતસ્તિકા વરદાન દેનારી છે પ્રતિમા જેની પુસ્તિક્ષા-પોથી, પુસ્તક. એવી. | ઋલિત ચિહિત. પુસ્તક અને પત્ર વડે લહિત. શ્લેકાર્થ શ્રુત-દેવતાની સ્તુતિ * “ વરદાન દેનારી છે પ્રતિમા જેની એવી, વળી વિપત્તિરૂપ મલને નાશ કરવામાં (અર્થાત તેનું પ્રક્ષાલન કરવામાં) જલસમાન તથા વળી પુસ્તક અને પ વડે લક્ષિત એવા હાથને ધારણ કરનારી શ્રુત-દેવતા (હે ભો! તમારું ) રક્ષણ કરે.”—-૭૬ સ્પષ્ટીકરણ શુ દવતાની સ્તુતિ સંબંધી વિચાર– જેમ ચોથા પથમાં શ્રત-દેવતાની સ્તુતિ કરવામાં આવી હતી તેમ આ પદ્યમાં પણ (તેમજ વળી હવે પછીના ૮૦મા પદ્યમાં પણ) તેની કવિરાજે સ્તુતિ કરી છે, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. આ પ્રમાણે એક કાવ્યમાં ત્રણ વાર શા માટે શ્રુત-દેવતાની સ્તુતિ ક૨વામાં આવી હશે, એવો અત્ર પ્રશ્ન ઉદ્ભવે છે. એના ઉત્તર તરીકે એમ નિવેદન કરી શકાય કે જાદા જૂદા તીર્થકરોની દ્વાદશાંગીરૂપ શ્રુતની અધિષ્ઠાયિકા દેવી એક ન હોવાથી આમ વારંવાર તુત કરવામાં આવી હશે. Page #236 -------------------------------------------------------------------------- ________________ Barras GRASAS २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः BersuaseASIRSASLAR श्रीमुनिसुव्रतनाथस्य स्तुतिः जयसि 'सुव्रत !' भव्यशिखण्डिना मरहितापघनाञ्जननीलताम् । दधदलं फलयंश्च समं भुवा___ऽमरहितापघनां जननीलताम् ॥ ७७ ॥ -द्रुतविलम्बितम टीका भव्या एव शिखण्डिनो-मयूरास्तेषाम् । अरहितापश्चासौ घनश्च तस्यामन्त्रणम् । अञ्जनमिव नीलतां दधत् त्वं जयसि । भुवा-पृथ्व्या समम् । जननीलतां फलवती कुर्वन् । अमरेभ्यो हितानि अपघनानि-अङ्गानि यस्याः सा ताम् ॥ ७७ ॥ अन्वयः (हे) 'सुव्रत' भव्य-शिखण्डिनां अ-रहित-आप-धन ! अञ्जन-नीलतां दधत्, भुषा समं अमर-हित-अपघनां जननी-लतां अलं फलयन् च (त्वं) जयसि । શબ્દાર્થ जयसि (घा. जि)- 04 पामे थे. | दधत् (धा० धा)=धा२३ ४२तो थी. सुवत ! (मू० सुव्रत)= सुनत (नाथ), हे सम-साथ साथे, मग मते. सुनत! 'भुवा (मू. भूपृश्वीथी. भव्यशिखण्डिनां-व्य३पी मयूरीना. अपघन-अवयव. आपveनो समूह अरहितापधन!-नथी २डित बना सभडथा सेवा हित-प्यारी. भेषसभान! (सं०) अमरहितापघनांवोन dिi अपन नीलता-पशता, काश. भवी. अञ्जननीलतांसना की आगाशने. |जननीलतां-भातापी खने. ૧ આ સંબંધમાં જુઓ પૃ૦ ૯૫. १७ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચતુવંશતિકા. [ २० श्रीमुनिसुनत બ્લેકાર્થ શ્રીમુનિસુવ્રતનાથની સ્તુતિ– " सुनत (नाय)! ७ स०५ (4)३५ मयूरने (मान भावाभां) જલથી પરિપૂર્ણ એવા મેઘસમાન ! કાજલના જેવી કૃષ્ણતાને ધારણ કરો તેમજ પૃથ્વી (ઉપરના જીવો)ની સાથે સાથે દેવોને (પણ) હિતકારી છે અવયવો જેનાં मेवी मातापी वसने सत्यंत सवती उरते। ५४। तुं १५ पामे छ."-७७ समग्रजिनवराणां स्तुतिः प्रतिजिनं क्रमवारिरुहाणि नः सुखचितानि हितानि नवानि शम् । दधति रान्तु पदानि नखप्रभासुखचितानि हि तानि नवानिशम् ॥ ७८ ॥ -द्रुत० टीका जिनं जिनं प्रति क्रमाणामधो वारिरुहाणि अनिशं शं-सुखं रान्तु-ददतु । सुखेन चितानि हितानि-पथ्यानि नवानि-प्रत्यग्राणि दधति-धारयमाणानि । कानि ? पदानि । किंभूतानि ? नखानां प्रभया सुष्ठ-अतीव खचितानि-रञ्जितानि । हिः पूरणे । तानि कियत्प्रमाणानि ? नव ॥ ७८ ॥ अन्वयः सुख-चितानि हितानि नख-प्रभा-सु-खचितानि पदानि दधति तानि नवानि नव प्रति-जिनं क्रम-वारिरुहाणि नः हि अनिशं शं रान्तु । શબ્દાર્થ प्रतिजिनं प्रत्ये: निति, ६२४ तीर्थ४२ प्रति. रान्तु (धा० रा)-पो. वारि . | पदानि (मू० पद)-५i रहूँग. नख-म. घारिरुह-भर. खचित-व्यात. क्रमवारिरुहाणि योनी (ये भूसा) मो. नखप्रभासुखचितानि-नमनी अन्तिम सत्यंत व्यास षित (धा. चि)-गोवेल. हि पाहपूर्तिवाय अन्यय. सुखचितानि सुभे गोवेवा. हितानि (मू० हित )-डित४।२४. तानि (मू० तद् )-ते. नवानि (मू. नव)-प्रत्यय, तli. नव (मू० नवन्)-नव. दधति (मू० दधत् )-धार ४२ना२i. अनिशं प्रतिहिन, सर्वह. ૧ આ વીસમા તીર્થંકરની ધૂલ રૂપરેખા સ્તુતિચતુર્વિશતિકા (પૃ. ૨૩૯)માં આલેખવામાં भावी छे. Page #238 -------------------------------------------------------------------------- ________________ सिनस्तुतयः] चतुर्विंशतिका. 2.३१ કલોકાર્થ સમગ્ર જિનેશ્વરની સ્તુતિ “સુખે ગોઠવેલાં, તથા હિતકારક તેમજ નખની કાતિવડે અત્યંત વ્યાસ એવાં પગલાને ધારણ કરનારાં તે દરેક જિનનાં ચરણની નીચે (થાપન કરાતાં) નવીન નવ भने। आपने सही सु५ समो. "..-७८ जिनमतप्रशंसा जयति तत् समुदायमयं दृशा___ मतिकवी रमते परमे धने । महति यत्र विशालवलप्रभामतिकवीरमते परमेधने ॥ ७९ ॥ -द्रुत० टीका तन्मतं जयति सर्वमतानां निपातात् समु० । अतिकविः रमते । मतमेव धनं तस्मिन् । विशाला वलप्रभामतयो यस्य एवंविधश्चासौ वीरश्च तस्य मते । परम्-अत्यर्थ एधने-वर्धने ज्ञानादिभिः ॥ ७९ ॥ अन्वयः यत्र परमे धने महति परं एधने विशाल-बल-प्रमा-मति-क-वीर-मते अति-कविः रमते, तत् दशां समुदाय-मयं (मतं) जयति । શબ્દાર્થ समुदायसंग. | यत्र-armi, विष. समुदायमयं-संय३५. विशाल-विस्तीर्ण. दृशां (मू• दृ)-दृष्टिमीना, शनोना, भतीना. बल-५२१४म. कविः-(१) वि, आय श्यनार; (२) पति . अतिकविः (१) भाव, पीश्वर; (२) माय मति-मुद्धि ति . मत-शन. रमते (धा० रम् )२मे छे. विशालबलप्रभामतिकवीरमते-विशाणछे ५२।भ, परमे (मू० परम)-कृष्ट. તેજ અને બુદ્ધિ જેનાં એવા જિનના મતને વિષે धने (मू० धन)सभीन विष. परं-अत्यंत. महति ( मू० महत् )=विशाण, मोटर प्रभाशुपाणा. एधने (मू० एधन )=वृद्धिने वय. Page #239 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [૨૦ શ્રી મુનિસુવ્રત બ્લેકાર્થ જિન-મતની પ્રશંસા – ત્કૃષ્ટ લક્ષ્મીરૂપ તથા મહાન એવા, તથા વળી (જ્ઞાનાદિક વડે) અત્યંત વૃદ્ધિ પામવારૂપ તેમજ વળી વિશાળ છે પરાક્રમ, તેજ અને બુદ્ધિ જેનાં એવા જે જિનના મતને વિષે કવિરાજ રમે છે, તે (વિવિધ) મતોના સંગ્રહરૂપ મત જયવંતે વર્તે છે.”—-૭૯ સ્પષ્ટીકરણ મત-વિચાર આ પદ્યમાં પણ ૫૧મા પદ્યની જેમ વર–મતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે સાધારણ રીતે સિદ્ધાન્તની સ્તુતિ કરતી વેળાએ અમુક તીર્થંકરનો સિદ્ધાન્ત (મત કે વચન) એવો નિર્દેશ કરવામાં આવતો નથી અને કદાચ તેમ થતું હોય તો પણ જે તીર્થંકરવિષયક સ્તુતિ-કદમ્બક હોય તે તીર્થંકરનું નામ આપવું જોઈએ અને નહિ કે અન્યનું તો અત્ર શું કારણ છે? આના સમાધાનમાં નિવેદન કરવાનું કે અત્ર તેમજ પ૧માં પઘમાં “વીર” શબ્દને “ચોવીસમા તીર્થંકર' એવો અર્થ ન કરતાં તે શબ્દની “વફાતિ ઘ7 વાર” ઈત્યાદિ નિરૂક્ત વિચારી તેને તીર્થંકર, જિન એવો અર્થ કરવો. આ અથે પ૧માં પની ટીકામાં પણ દષ્ટિ-ગોચર થાય છે. श्रुतदेवतायाः स्तुतिः श्रुतनिधीशिनि! बुद्धिवनावली दवमनुत्तमसारचिता पदम् । भवभियां मम देवि! हरादरा दवमनुत् तमसा रचितापदम् ॥ ८० ॥२०॥ टीका तमसा-अज्ञानेन रचितापदम् । भवभियां पदम् । बुद्धय एव वनं तस्य आवल तस्यां दवं यत् । अनुत्तमं-प्रधानं सारं-उत्कर्षस्ताभ्यां चिता-व्याप्ता सती । अपमंપાપ ગુવતીતિ-સુત / ૮૦ | (૨) શ્રુત-ધિ-રિરિ ! હિ! નુતમન્સ-જિતા વમ-નુત યુનિવન-જાવથી, तमसा रचित-आपदं भव-भियां पदं आदरात् हर । ૧ જુઓ વીરભક્તામર (પૃ. ૧૦). Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનસ્તુતઃ] चतुर्विशतिका. શબ્દાર્થ જિ -ભંડાર. અમિ=ભવ (-ભ્રમણ)ના ભયોના. રાના સ્વામિની. (૦)=ી લે, નાશ કર. નિજ! હે કૃતના ભંડારની સ્વામિની ! (સર)ખંતથી. પુમિતિ. કુરિવાજવયં મતિરૂપ વનના શ્રેણિ પ્રતિ પ્રેરણા કરવી. દાવાનલ( સમાન ).. ૩નવીનુ–પાપને દૂર કરનારી. નુત્તમઃ જેનાથી કોઈ શ્રેષ્ઠ નથી તે, સર્વોત્તમ. | તમet (મૂળ તમે અંધકાર વડે. હા=સાર, ઉત્કર્ષ જિત (પા , ઉત્પન્ન કરેલ. અનુમાવતા=સર્વોત્તમ સાર વડે વ્યાસ. ' રિતાપચંખડી કરી છે આપત્તિઓ જેણે એવા. બ્લેકાર્થ શ્રુત-દેવતાની સ્તુતિ હે શ્રુતના ભંડારની સ્વામિની ! હે (સરસ્વતી દેવી! સર્વોત્તમ સાર વડે વ્યાસ, તથા પાપને હાંકી કાઢનારી એવી તું, મતિરૂપ અરણ્યની શ્રેણિને (બાળીને ભસ્મીભૂત કરવામાં) દાવાનલસમાન એવા તેમજ (અજ્ઞાનરૂપી અંધકાર વડે ખડી કરી છે આપદાઓ જેણે એવા ભવ (–બ્રમણીરૂપ ભયોના સ્થાનને આદરપૂર્વક હરી લે.”–૮૦ કડ કt: S 5 .5 : Sછે. ' , ' ' Page #241 -------------------------------------------------------------------------- ________________ R-HassantastrasTROPRIES र २१ श्रीनमिजिनस्तुतयः MessengerSERIERCESUnti अथ श्रीनमिनाथस्य स्तुतिः विपदां शमनं शरणं यामि 'नमि' दूयमानमनुजनतम् । सुखकुमुदौघविकाशे यामिनमिन्दूयमानमनुजनतम् ॥ ८१ ॥ -गीतिः टीका शरणं यामि-गच्छामि । दूयमानाश्च ते मनुजाश्च तैर्नतम् । सुखान्येव कुमुदानि तेषां (ओघस्तस्य) विकाशे इन्दूयमानं-चन्द्रायमाणम् । यामा-नियमा अस्य सन्तीति (तं) यामिनम् । जनताया योग्यं अनुजनतम् ॥ ८१ ॥ अन्वयः विपदां शमनं, दूयमान-मनुज-नतं, सुख-कुमुद-ओघ-विकाशे इन्दूयमानं, यामिनं अनुजनतं 'नर्मि' शरणं यामि। શબ્દાર્થ विपदां (मू० विपद् ) विपत्तिमोना, टोना. सुखकुमुदौघविकाशे-सुप३५ मुना सायनो शमनं (मू० शमन)-नाश (३५). વિકાસ કરવામાં यामि (धा. या) हुँ छु. यामिनं (मू० यामिन् )-प्रत-नियमधारी प्रति. नर्मि (मू० नमि)-नभि (नाथ)न. इन्दु-यन्द्र. दूयमान (धा० दु)-पाडतो. मनुज-मानव, मनुष्य. इन्दूयमानं (मू० इन्दूयमान )=यन्द्रनाम माय२५१ नत (धा० नम्) नमन रायेस. २ना२।. दुयमानमनुजनतं-पीता मनुष्यो नभन शयेसा. अनु-योग्यतावाय अव्यय. विकाश- विस, भाली. | अनुजनतं-न-समानने योग्य. શ્લોકાર્ચ શ્રી નમિનાથની સ્તુતિ– વિપત્તિઓના વિનાશક, 'દુઃખી જને વડે નમન કરાયેલા, સુખરૂપ કુમુદના १. सरमायो-"सुभम सोनी, सभी राम." Page #242 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] चतुर्विंशतिका. ૧૩૫ સમુદાયને વિકરર કરવામાં ચન્દ્રતુલ્ય, વ્રત-નિયમને ધારણ કરનારા તેમજ જનસમાજને( સેવવા ) યોગ્ય એવા 'નમિ( નાથ )ને હું શરણે જાઉં છું. ''~~૮૧ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્યોનો પણ ‘જાતિ ’ની કોટિમાં અંતર્ભાવ થાય છે, કેમકે એનાં ચરણોની રચના માત્રા ઉપર આધાર રાખે છે. આર્યોની માફક આ પદ્યનાં પ્રથમ તેમજ તૃતીય ચરણમાં ખાર ખાર (૧૨) માત્રાઓ છે, જ્યારે આનાં દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં અઢાર અઢાર (૧૮) માત્રાઓ છે. આથી કરીને આ પદ્ય ગીતિના નામથી ઓળખાય છે. આ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યનાં પહેલાં એ ચરણો વિચારીએ. ' । S ' S ' 1 S S 1 S S ' S , । । ' । S विपदां शमनंश र णं, या मि म मिं दू य मा न म नु ज न तम् શ્રુત-બાધમાં ‘ગીતિ’નું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છેઃ— “જ્ઞા પૂર્વાર્ધસમ, દ્વિતીયપિ ચત્ર મળત ટૂંપળને ! I ઇન્ફોવિસ્તાની, નીતિ સામમ્રુતયાળ ! આવતે ॥ ” અર્થાત્ હે હંસગામિની ! જે પદ્યના પૂર્વાર્ધ તેમજ ઉત્તરાર્ધ આર્યાના પૂર્વાર્ધના સમાન હોય, તે પદ્યને હું અમૃતસમાન ( મધુર ) વાણીવાળી ( વિનિતા ) ! છન્દઃશાસ્રના જાણકારો ૮ ગીતિ કહે છે. जिनेश्वराणां प्रार्थना - 减 减 यैर्भव्यजनं त्रातुं येते भवतोऽजिनास्थिरहिता ये । ईशा निदधतु सुस्था યે તે મવતો નિના ચિહિતાયે ॥ ૮૨ ॥ -જ્ઞતિઃ टीका संसारात् भव्यजनं त्रातुं येते- प्रयत्नः कृतः । ये जिना अजिनं-चर्म अस्थि च ताभ्यां रहिता वर्तते । सुस्थाये - शोभनस्थाने निदधतु - स्थापयन्तु । स्थिरहित आयोરામો રસ્મિન્ ! ૮૨ ॥ अन्वयः ચૈમવતઃ મધ્ય-જ્ઞનું પ્રાતું ચેતે, યે (૨) અબિન-ચિ-દિતા ફૂં, તે બિનઃ ચિહ્ન દિત-આાથે સુ-સ્થાયે મવતઃ નિધતુ I ૧ આ એકવીસમા તીર્થંકરના સંબંધી સ્થૂલ માહિતી સ્તુતિ-ચતુર્વિશતિકા ( પૃ॰ ૨૪૮)માંથી મળશે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩) વિરાતિકા. શબ્દાર્થ મન્યજ્ઞન=ભવ્ય જનને થાતું ( ધા॰ ત્રા )=મચાવવાન ચેતે ( યા॰ ચત્ )=પ્રયત્ન કરાયો, ભવતઃ (મૂ॰ મવ)=સંસારથી, અનિનચર્મ, ગામડું. erfeer=613. અનિાસ્થિ વિસર=ગામડા અને હાડકાંથી રહિત. rak (મૂ॰ ફેલ)-ઈશ્વરો, મહાદેવો, નિધતુ (ધા॰ ધા)=સ્થાપો. સ્થાય=સ્થાન. પુણ્યાર્થે-શુભ સ્થાનમાં. વિ=નિશ્ચળ, કાયમ વિહિતાચે કાયમને કલ્યાણનો લાભ છે જેને વિષે એવા. બ્લેકાથે જિનેશ્વરાને પ્રાર્થના 66 જેમણે ભવ્ય જનાનું ભવ (–ભ્રમણ )થી રક્ષણ કરવાને પ્રયલ કર્યાં, તથા વળી *એ ચર્મ અને અસ્થિથી રહિત છે તેમજ ઐલાક્યના સ્વામી છે, તે તીર્થંકરો કાયમના કલ્યાણના લાભ છે જેને વિષે એવા ( મુક્તિરૂપી ) શુભ સ્થાનમાં ( હૈ લખ્યું !) તમને સ્થાપેા. ’~૮૨ સ્પષ્ટીકરણ ચર્મ અને અસ્થિથી રહિત એટલે શું?— ઈશ' શબ્દનો અર્થ ‘મહાદેવ' પણ થાય છે. આથી કરીને વૃષભના વાહનવાળા, પાર્વતી નામની અર્ધાંગનાને ડાબા અંકમાં અને ગણપતિને જમણા અંકમાં બેસાડનારા, હાથમાં ખાંગ, ત્રિશૂલ અને પિનાક રાખનારા, ગળામાં રૂડ (ધેડ) માલા પહેરનારા, ભસ્મ લગાવેલા દેહને વ્યાઘ્ર ચર્મથી આચ્છાદિત કરનારા, પાંચ મુખવાળા, ત્રણ લોચનોથી ચુક્ત, લલાટને વિષે ચન્દ્ર રાખનારા, મસ્તક ઉપર ગંગાને ધારણ કરનારા, વિવિધ ભૂત–ગણોને વિવિત કરનારા તથા દિગમ્બરસ્વરૂપી તેમજ સૃષ્ટિનો સંહાર કરી પોતાના દ્ન' એ નામને ચરિતાર્થ કરનારા એવા મહાદેવથી વૃષ (ધર્મ)ના પ્રરૂપક, સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ લોચનોથી યુક્ત, ભામંડલથી વિભૂષિત, ગણધરોથી અલંકૃત તથા ત્રૈલોક્યનો ઉદ્ધાર કરનારા નહિ કે સંહાર કરનારા એવા વનેશ્વરની ભિન્નતા સૂચવવા ‘ચર્મ અને અસ્થિથી રહિત તેમજ ભવ્ય જીવોનું ભવથી રક્ષણ કરનારા’ એમ કહેવામાં આવ્યું છે. નિર્વાણ પ્રાપ્ત કર્યાં ખાદ જિનેશ્વરો દેહ-રહિત અને એથી કરીને ચર્મ અને અસ્થિથી પણ રહિત બને છે તેથી આમ કહ્યું છે એમ માનવું વધારે યુક્તિ-યુક્ત હોય એમ લાગતું નથી, 竑 鉞 菜 ૧ - ઇશ શબ્દના અર્થ સારૂ તેમજ મહાદેવ'ના સ્વરૂપ સારૂ વિચારો આ શ્લોક: " बिभ्रत् पाथः कपर्दे सुरनगरनदीमिन्दुलेखां ललाटे [ ૨૧ શ્રીનમિ नेत्रान्तः कालवहिं गरलमपि न व्याघ्रचर्माङ्गभागे । पावै त्रिनेत्रों वृषभगतिरतिर्वामभागार्भवामः સંવિશાત્ સમ્પનું ચ: સદ્ સાહબેરજી સાવર શ” ૫-અા સુભાષિતરવસાળુડાગાર, ૪૦ ૯. Page #244 -------------------------------------------------------------------------- ________________ निस्तुत चतुर्विशतिका. १३७ जिनशासनस्य विजयः जिनशासनं विजयते विशदप्रतिभानवप्रभङ्गमवत् । त्रिजगद् भवकान्तारं विशदप्रतिभानवप्रभं गमवत् ॥ ८३ ॥ -गीतिः टीका विशदप्रतिभानानां-बुद्धि विशेषाणां वप्राः-केदारा भङ्गाश्च बस्मिन् । अवत् त्रिजगत् । विशत्-प्रविशत् । किं ? संसारारण्यम् । अप्रतिस्पर्धिनी भा-दीप्तिर्यस्य नवा प्रभा यस्य तत्, समाहारः। गमाः सहशपाठा विद्यन्ते यस्मिन् तत् ॥ ८३ ॥ अन्वयः विशद-प्रतिभान-वप्र-भङ्गं, भव-कान्तारं विशत् त्रि-जंगत् अवत् , अप्रति-भा-नव-प्रभं, गम-वत् जिन-शासन विजयते । શબ્દાર્થ शासन-शासन, माज्ञा त्रिजगत्-सोयने. जिनशासन-जन शासन. भवकान्तारं-संसा२३पी बनने. विजयते (धा. जियवंतु ते. विशत् (धा० विश्)प्रवेश ७२तु. प्रतिमान-निरंतर नूतन विकास पामती भु प्रति-प्रतियतापाय अव्यय. प्रतिभा. वप्र-ध्यारो. भा-ते. भासनिर्गभ, नडे२. अप्रतिभानवप्रभं-प्रतिसताडित छे ते तेभा विशदप्रतिमानवप्रभङ्गनिर्भर प्रतिभाना या नवीन प्रभा जेनी मे. તેમજ નહેરો છે જેને વિષે એવું. |गम-भासा५४, सदृश पा8, आखायो. अवत् (धा० अव्)-२क्ष ४२नाई, मयाबनाई. गमवत्-माता५४थी यु. બ્લેકાર્થ Cort-सना विन्य નિર્મલ પ્રતિભાના ક્યારાઓ અને નહેરે છે જેને વિષે એવા સંસારરૂપી અરણ્યમાં પ્રવેશ કરતા ત્રિભુવનનું રક્ષણ કરનારું, તથા વળી અસાધારણ છે તેજ તેમજ નુતન પ્રભા જેની એવું તથા વળી આલાપકેથી યુક્ત એવું જૈન શાસન જયવંતું વર્તે છે.”—૮૩ भयं विग्रहबिन्तनीयः । माच नवप्रभा चेत्यमयोः समाहारो भाषाभं, अप्रतिस्पर्शिभापवमर्म यस्येति समासः, अन्यथा भाशब्दस्य इस्वतापत्तिः । ૨ આ સંબંધમાં જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૪૧). Page #245 -------------------------------------------------------------------------- ________________ १३८ चतुर्विंशतिम. સ્પષ્ટીકરણ ભા અને પ્રભામાં શું ફેર !~~ એવો સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ભા અને પ્રભામાં કંઇ ફેર છે કે ભૂલથીજ આવો ઉલ્લેખ થઇ ગયો છે? આ પ્રશ્નનો વિચાર કરીએ તે પૂર્વે એ નિવેદન કરવું અસ્થાને નહિ गाय के स्मृद्वीप-प्रज्ञप्तिमा ४३भा सूत्रभांना ' जपणं विजपणं' या उपरथी 'न्य अने વિજયમાં ભિન્નતાનું સૂચન થાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ભા અને પ્રભામાં ફરક હોવો જોઇએ અને ગોખલીવર્દ’ न्याय प्रभाते थे छे 'ला' भेटले 'ते' भने 'ला' सेटले 'विशिष्ट ते.' मै अच्छुप्तादेव्याः स्तुतिः - साऽच्छ्रुप्ताऽव्याद् गौरी ॐ द्वैपमसिकार्मुकजिता * ह वाजिना याति या नमस्यन्ती । [ २१ श्रीनभि sseवा जिनायातियानमस्यन्ती ॥ ८४ ॥ २१ ॥ - गीतिः टीका 1 गौरी घर्णेन । वाजिना - अश्वेन याति - गच्छति । या नमस्यन्ती - नमस्कुर्वाणा जिनाय । द्वैषं अतियानं - अतिप्रयाणं या अस्यन्ती - क्षिपन्ती । असिकार्मुकाभ्यां जितः सङ्ग्रामो यया सा ॥ ८४ ॥ अन्वयः या असि - कार्मुक-जित-आहवा द्वैपं अति-यानं अस्यन्ती जिनाय नमस्यन्ती ग्रह वाजिना याति, सा गौरी ' अच्छुप्ता' अध्यात् । શબ્દાર્થ | असिकार्मुकजिताहवा = षड्ग शाने धनुष्य पड़े જીત્યાં છે યુદ્ધો જેણે એવી. जिनाय ( मू० जिन )= तीर्थंकरने. अच्छुप्ता=२२छुपा ( हेवी) . वाजिना ( मू० वाजिन् ) = व वडे, घोडा पडे. याति ( धा० या ) =लय छे. नमस्यन्ती ( घा० नम् ) = यूक्ती, नभती. द्वैषं ( मू० द्वैष ) = शत्रुना संबंधी. कार्मुक=धनुष्य. आहव= संग्राम, युद्ध. ૧ જય અને વિજય વચ્ચે રહેલા તફાવતના સંબંધમાં જમ્બુદ્બીપ-પ્રજ્ઞપ્તિની શ્રીહીરસૂરિષ્કૃત વૃત્તિમાં નીચે મુજબ ઉલ્લેખ મળી આવે છેઃ— " जयः सामान्यत उपद्रवादिविषयः, विजयः स एव विशिष्टतरः प्रबलपर दलमर्दनसमुद्भवः. " यान=प्रयाशु. अतियानं=भोटा प्रय. शुने. | अस्यन्ती ( धा० अस् ) =६२ इंती. Page #246 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. શ્લાકાર્ય અશ્રુસા દેવીની સ્તુતિ— “ જેણે ખડ્ગ અને ધનુષ્ય વડે યુદ્ધોમાં જીત મેળવી છે તેમજ શત્રુ—-વિષયક મહાપ્રયાણને દૂર ફેંકતી (અર્થાત્ તેને નાશ કરી તેને રત‰ કરતી ) થકી જિનને નમતી એવી જે ( દેવી ) આ જગમાં અશ્વ ઉપર રવારી કરે છે, તે ગૌરવર્ણાં અન્ધુસા (દૈવી ) ( હે ભવ્યેા ! તમારું ) રક્ષણ કરો. ''−૮૪ સ્પષ્ટીકરણ અચ્છુમા દેવીનું સ્વરૂપ પાપનો સ્પર્શ નથી જેને તે’અચ્છા’ એવા વ્યુત્પત્તિ-અર્થવાળી આ અશ્રુસા પણ એક વિદ્યા-દેવી છે. અચ્યુતા એનું નામાન્તર હોય એમ લાગે છે. આ અચ્છુમા દેવીનો વર્ણ સુવર્ણસમાન છે. તેના હાથમાં ધનુષ્ય, -ખાણુ, ખડ્ગ અને ઢાલ ( અથવા ભાથો) એ ચાર આયુધો છે. વિશેષમાં એને અશ્ર્વનું વાહન છે. તેનું સ્વરૂપ આચારદિનકર પ્રમાણે નીચે મુજબ છેઃ— 66 " सव्यपाणिघृतकार्मुकस्फरान्यस्फुर विशिखखङ्गधारिणी । विद्युदामतनुरश्ववाहना ડજ્જુલિયા માવતી રાતુ રામ્ ।”-રથોદ્ધતા —પત્રાંક ૧૬૨. નિર્વાણુ-કલિકામાં પણ આ વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે “ तथा अच्छुप्तां तडिद्वर्णी तुरगवाह्नां चतुर्भुजां खङ्गवाणयुतदक्षिणकरां धनुः खेटकान्तिवामદસ્તાં ચેતિ” અર્થાત્ અચ્છુમા દેવીનો વર્ણ વીજળાના જેવો છે અને ઘોડો એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેમાં તે જમણા બે હાથમાં ખડ્ગ અને માણુ રાખે છે, જ્યારે ડાખ! બે હાથમાં ધનુષ્ય અને ખેટક ધારણ કરે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ 5 २२ श्रीनेमिजिनस्तुतयः । eesSnSEKSI Sersus अथ श्रीनेमिनाथायाभ्यर्थना चिरपरिचितलक्ष्मी प्रोज्झ्य सिद्धौ रतारा दमरसदृशमावर्जितां देहि 'नेमे! । भवजलधिनिमज्जजन्तुनिर्व्याजबन्धो! दमरसदृशमा वर्जितां देहिने मे ॥ ८५ ॥ -मालिनी टीका देहो विद्यते यस्यासौ देही तस्मै । मे-मह्यम् । दमे-इन्द्रियदमे रसा-प्रधाना दृग्दृष्टिः सम्यग्दर्शनं तां देहि । तां चिरपरिचितां लक्ष्मी प्रोज्झ्य-त्यक्त्वा मोक्षे रत ! आमत्रणम् । आरात्-दूरवर्तिनीम् । अमरैः सदृशाः-तुल्याः । के ? वासुदेवादयो मास्ते आवर्जिता-अनुकूलीकृता यया सा ताम् । भवजलधिनिमज्जज्जन्तूनां निर्व्याजो-मायारहितो बन्धुः हे० । अया वर्जितां-दुःखवर्जितां, दृष्टेविशेषणम् ॥ ८५ ॥ अन्वयः आरात् अमर-सदृश-मर्त्य-आवर्जितां चिर-परिचित-लक्ष्मी प्रोज्झ्य सिद्धौरत ! 'नेमे'! भवमताधि-विमन-जन्तु-निर्व्याज-वन्धी । देहिने मे अा वर्जितां दम-रस-रशं देहि । શબ્દાથે चिर-सांया समयनी. | निमजत् (धा. मस्ज् )मता. परिचित (धा. चि) परियय पामेसी. जन्तु-७, प्राणी. चिरपरिचितलक्ष्मी-बमा सभयना पश्यिय वाणी निरममाववाय सध्यय. भान. व्याज-५८. प्रोज्झ्य(धा० उज्झ्) य धने, सासरीने. निर्व्याज निपटी, साया. रत!(मू. रत)ई भासत! भवजलधिनिमजज्जन्तुनिर्व्याजबन्धोसंसा२३५ आरात्-स्थी. સમુદ્રમાં ડૂબી જતા જીવોના નિષ્કપટી મિત્ર! सदृश-तुल्य, वा. मर्त्य-मानव. मन्द्रिय-मन, संयम. आवर्जित ( धा० व )=सनुप रेख. रस-प्रधान. अमरसरशमावर्जितांवितुल्य मानवाने मनुस दमरसदृशं हमनन विवे प्रधान दृष्टिने, सम्यक्त्पने. કરેલ છે જેણે એવી. अा (मू० अर्ति )=13थी. देहि (धा० दा)- अपंगु ४२. वर्जितां (मू० वर्जित)=२डित. नेमे ! (मू० नेमि )-डे मि(नाथ)! देहिने (मू० देहिन् ) शरीरधारी. जलधिसभु. | मे (मू० अस्मद् )भने. Page #248 -------------------------------------------------------------------------- ________________ PRETRI] चतुर्विशतिका. બ્લેકાર્થ શ્રી નેમિનાથને પ્રાર્થના "तुल्य मानवाने (अर्थात् 'पासुवासिन) तुडूस 31 सीधा छ बल એવી તેમજ લાંબા સમયના પરિચયવાળી લક્ષ્મીને દૂરથી ત્યજી દઈને મુક્તિને વિષે मास पनेसा (मावीसभा तीर्थ७२)! डे निमि(ना५)! हे संसार-समुद्रमा मी જતા જેને (સહાય કરવામાં) નિષ્કપટી મિત્ર(સમાન) ! દેહધારી એવા મને પીડાથી રહિત એવી (ઇન્દ્રિય- ) દમનને વિષે પ્રધાન એવી દૃષ્ટિ (અર્થાત્ સમ્યક્ત્વ) तुं अपए २."-८५ जिनवराणां स्तुतिः विदधदिह यदाज्ञां निर्वृतौ शंमणीनां सुखनिरतनुतानोऽनुत्तमास्तेऽमहान्तः। ददतु विपुलभद्रां द्राग् जिनेन्द्राः श्रियं स्वः सुखनिरतनुता नोऽनुत्तमास्ते महान्तः॥ ८६ ॥ -मालिनी टीका येषामाज्ञां विदधत्-कुर्वन् निर्वृतौ-मोक्षे शं-सुखं तदेव मम्मसम्लेषां सुखविलोभनखनिः सन् । अतनुः-महान् तानो यस्य स वृहत्प्रमाणः सन् आस्ते-तिष्ठति । कथं ? अनुत्तं-अप्रेरितम् । महानां-उत्सवानां अन्तो न विद्यते यस्य सः । स्वर्गसुखेषु निरताआसक्ता इन्द्रादयस्तैर्नुताः । अनुत्तमाः-प्रधानाः । महान्तो-महापुरुषास्ते जिनेन्द्राः। न:-अस्मभ्यम् ॥ ८६ ॥ अन्वयः यद्-आशां इह विदधत् (प्राणी) शं-मणीनां सु-खनिः (सन् ) अ-तनु-तानः (सन् ) निर्घदौ अ- दु ख, अ-मह-अब्बा (वर्तते ३), ते स्वर्-मुख-लिरत-नुताः अनुत्तमाः महान्तः जिनेन्द्राः नः विपुल-भद्रां श्रियं द्राक् ददतु । ૧ આ સંબંધમાં જુઓ વીર-ભક્તામર (પૃ. ૫). ૨ આ તીર્થંકરની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુવિંશતિકા (પૃ. ૨૫૮)માં આલેખવામાં આવી છે. , Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિષર્ ( ધા॰ધા )=આચરણ કરનારો. શત=શાસન, હુકમ, ચાજ્ઞાં-જેની આજ્ઞાને. નિવૃતો (મૂ॰ નિવૃત્તિ )=મોક્ષને વિષે. સંમળીનાં (મૂ॰ શં+ળિ )=સુખરૂપ રભોની. નિ=ખાણ. સુનિ=શોભનીય ખાણું. તનુ=અ૫. અતનુતાનઃ=અનલ્પ છે વિસ્તાર જેનો એવો. અનુ=અ પ્રેરિતપણે. અમદૃાન્તઃ=અવિદ્યમાન છે ઉત્સવોનો અંત જેને વિષે અનુત્તમાઃ (મૂ॰ અનુત્તમ )=સર્વોત્તમ, મદ્દાન્તઃ (મૂ॰ મત )=મોટા. એવા. શ્લોકાર્થ વિંશતિકા શબ્દાર્થ जिनसिद्धान्तस्मरणम् - વિપુલ્હ=વિશાળ. મદ્ર-કલ્યાણ, વિપુમટ્રાં=વિશાળ છે કલ્યાણ જેમાં એવી. નિનેન્દ્રાઃ (મૂ॰ ગિનેન્દ્ર )=જિનવરો. સ્વ-સ્વર્ગ. ના=અત્યંતવાચક અવ્યય. [ ૨૨ શ્રીનેમિ જિનેશ્વરની સ્તુતિ— “ જેમની આજ્ઞાનું અત્ર આચરણ કરનારા (અર્થાત્ જેમના આદેશ પ્રમાણે વર્તન કરનારા પ્રાણી ) સુખરૂપ રત્નોની સુશેાભિત ખાણ થયા થકા મેાટા વિસ્તારવાળે (અર્થાત્ એછામાં ઓછી ખત્રીસ આંગળની અવગાહનાવાળા) ખની મેક્ષમાં અમેરિતપણે રહે છે તેમજ અખંડિત મહાત્સવને ભગવે છે, તે, સ્વર્ગના સુખમાં રચી પચી રહેનારા (સુરા) વડે સ્તુતિ કરાયેલા એવા, વળી સર્વોત્તમ, તેમજ મહત્ત્વશાળી એવા જિનવરા અમને અત્યંત કલ્યાણકારી લક્ષ્મી સત્વર અર્પો. ''—૮૬ 好 રત=સક્ત. સુત ( ધા॰ ૩૦ )=સ્તુતિ કરાયેલ, સ્વઃમુલનિતનુતાઃ-સ્વર્ગના સુખમાં અત્યંત આ સક્ત એવા (દેવો) વડે સ્તુતિ કરાયેલા. कृतसुमतिचलर्द्धिध्वस्त रुग्मृत्युदोषं परममृतसमानं मानसं पातकान्तम् । प्रति रुचि कृत्वा शासनं जैनचन्द्रं परममृतसमानं मानसं पात कान्तम् ॥ ८७ ॥ - मालिनी टीका शासनं मानसं पात- रक्षत इति क्रिया । किं कृत्वा ? मानसं चित्तं प्रति दृढा रुचिर्यस्य तत् तीत्रेच्छं कृत्वा कृताः शोभना मतिबलऋद्धयो येन तत् एवंविधं च तत् ध्वस्तरुमृत्युदोषं च ततः कर्मधारयः । परमं प्रधानं ऋतं सत्यं च तत् परमत्यर्थ पातकानाમન્તો ભિજ્ઞત્ ॥ ૮૭ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ] चतुर्विशतिका ૧૪૩ अन्वयः માનવં પ્રતિ દઢ-ત્તિ કૃત્વા, જીત-હુમત્તિ-વ-દ્ધિ-ઘતા-હર્-મૃત્યુ-રો, ૩૧મૃત-સમા, परं पातक-अन्तं, परमं ऋत-स-मानं कान्तं जैनचन्द्र शासनं मानसं पात । શબ્દાર્થ ત્તિ=સંપત્તિ. દુઃતી. દર (ઘ૦ દવં )=નષ્ટ કરેલ. નિ=અભિલાષા, ઈચ્છા. મૃત્યુ-મરણ. દૃઢવિ=તીવ્ર અભિલાષાવાળું. સાત્તિવવત્તકૃત્યુ (અપેણ) કયાં | ઝ (પા ) કરીને. છે સુબુદ્ધિ, સુપરાક્રમ અને સુસંપત્તિ જેણે એવા શાસનં (૦ શાસન)=શાસનને. તેમજ નાશ ક્યો છે રોગ અને મરણરૂપ દોષોનો જેણે એવા. નિર-જિન-ચન્દ્રના સંબંધી. અમૃતસુધા, અમૃત. માન=સહકાર, સંમાન. અમૃતસમાનં અમૃતના જેવા. ત્રતામાનં=સત્ય તેમજ સંમાનયુક્ત. મનિણં (મૂ૦ માનસ)-મન. માનવું (મૂળ માનસ )=માનસ (સરોવર). પતા=પાપ. પત (પા1) તમે રક્ષણ કરો. તાતં પાપનો અન્ત છે જેને વિષે એવા. | કાન્ત (મૂળ અત્ત)=મનોહર. જિન-સિદ્ધાન્તનું સ્મરણ– (અર્પણ) કર્યા છે સુબુદ્ધિ, સુપરાક્રમ, અને સુસંપત્તિ જેણે એવા, તેમજ વિનાશ કર્યો છે રેગ અને મરણરૂપ દેન [ અથવા રોગ, મરણ અને અપરાધનો ] જેણે એવા, વળી સુધાસમાન (પ્રીતિકર ), તથા વળી પાપને અત્યંત અંત આણનારા, તેમજ ઉત્કૃષ્ટ, 'સત્ય તથા સંમાનયુક્ત અને વળી મનોહર એવા જિનચન્દ્રવિષયક શાસનરૂપી માનસ સરોવરનું (હે ભવ્ય જનો !) તમે મનમાં તીવ્ર ઉત્કંઠા ધારણ કરીને ( અર્થાત તીવ્ર અભિલાષાપૂર્વક) રક્ષણ કરે–૮૭ अम्बादेव्याः स्तुतिः जिनवचसि कृतास्था संश्रिता कम्रमानं समुदितसुमनस्कं दिव्यसौदामनीरुक् । दिशतु सतत मम्बा' भूतिपुष्पात्मकं नः નમુદ્રિતયુમન દ્રિવ્ય રામ ની | ૮ | રર . -मालिनी ૧ સત્યના સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૬૯-૭૦) Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચતુર્વિશતિકા [ ૨૨ શ્રીનેમિटीका असो अम्बा देवता दिवि-देवलोके । भूतयः समृद्धय एव पुष्पाणि आत्मा यस्य તન્ના રામ-સ્ત્ર – પાર્થ હિસદુ વયં-મનાથે ગાઢં-જૂર્ત સંશ્રિતા આ સમુદિતાएकीभूताः सुमनसः-पुष्पाणि यस्मिन् दाग्नि तत् । दिव्या सौदामनी-विद्युत् तद्वत् रुक्दीप्तिर्यस्याः सा । समुदिताः-सहर्षाः सुमनसः-सम्यग्दृष्टयो यस्मिन् दामदाने तत् , इदं क्रियाविशेषणम् । अपगता रुजो-रोगा यस्माद् दाम्नस्तत् ।। ८८॥ નિર-વઘર છાત-ગાથા, વ્ર વાણં વંત્રિતા, દિવ-રામની , ૩ “ઉદ્મા' કુતિसुमनस्कं, दिवि भूति-पुष्प-आत्मकं, निर्-रुग दाम स-मुदित-सु-मनस्कं नः सतसं दिशतु । શબ્દાર્થ નિવરિતીર્થકરના વચનમાં. વિશ7 (ઘાઇ હિંસ )=એ. માથા=શ્રદ્ધા, આકીન. સતતં સર્વદા, હમેશાં. તાસ્થા કરી છે. શ્રદ્ધા જેણે એવી. થા=અખા (દેવી). સંપ્રતા (ધા a)=આશ્રય કરેલી, આશ્રીને રહેલી મૂતિgqતમ-આબાદીરૂપ લે છે જેનું. #ધ્ર (મૂ૦ %) મનમોહક, કમનીય. એવી. સાણં (મૂળ માત્ર)=આમ્રને, આંબાને. નઃ (૦ સમદ્ ) અમને. સમુદ્રિત (ધા૦ રૂ)=એકત્રિત કરેલ. મુરિત હર્ષ. સુમપુષ્પ, કુસુમ. સમુદ્રિત હર્ષિત. સમુદ્રિતકુમ =એકત્રિત કરેલ છે. કુસુમ જેને સુમન સમ્યગદ્રષ્ટિ. વિષે એવી. સમુદ્રતમનગરામ્યગ દ્રષ્ટિ હર્ષ પામે તેવી રીતે. મિનર=વિદ્યુત, વીજળી. | માણો (મૂ )=. ચણામની દિવ્ય વીજળીના જેવી પ્રભા રામ (પૂરામન )=માલા. છે જેની એવી. નિH નષ્ટ થયો છે રોગ જેનાથી એવી. બ્લેકાર્થ અમ્બા દેવીની સ્તુતિ– “જિન-વચનને વિષે શ્રદ્ધાળુ એવી તથા મનમોહક આમને આશ્રય લીધેલી, દિવ્ય વિધતુના જેવી પ્રભા છે જેની એવી આ અમ્બા (દેવી) એકત્રિત થયેલાં છે જેમાં એવી, તેમજ રવર્ગવિષ્યક અભ્યદયરૂપ કુસુમ છે રવરૂપ જેનું એવી તથા વળી નષ્ટ થયા છે રોગો જેનાથી એવી માલા સમ્યગદૃષ્ટિ આનંદ પામે તેવી રીતે અમને સર્વદા સમર્પો.”—૮૮ સ્પષ્ટીકરણ અમ્બા દેવીની સ્તુતિ પરત્વે વિચાર– અત્યાર સુધી તો કવિરાજે શ્રત–દેવતા અને વિદ્યા-દેવીઓની સ્તુતિ કરી છે, પરંતુ આ પદમાં તો તેમણે શાસન–દેવીની સ્તુતિ કરી છે, કેમકે “અમ્બા” એ તો બાવીસમા તીર્થંકર Page #252 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ] चतुर्विंशतिका. ૧૪૫ શ્રીનેમિનાથની શાસન-દેવીનું નામ છે. અત્ર પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કાવ્યમાં સેળે સોળ વિદ્યા-દેવીઓની સ્તુતિ પૂર્ણ કરવાની વાત તો કોરે મૂકી એકાએક કવીશ્વરે શાસન દેવતાની કેમ સ્તુતિ કરી છે? અમ્બા દેવીનું સ્વરૂપ– અમ્બા દેવીના સંબંધમાં ઘણે સ્થલે ઉલ્લેખ મળી આવે છે. ઉજજયન્ત-સ્તવમાં એના સંબંધમાં કહ્યું છે કે "सिंहयाना हेमवर्णा, सिद्धबुद्धसुतान्विता । –૧૩ મું પદ્ય. આચાર-દિનકરમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "सिंहारूढा कनकतनुरुग वेदबाहुश्च वामे हस्तद्वन्द्वेऽकुशतनुभुवौ बिभ्रति दक्षिणेऽत्र । पाशाम्राली सकलजगतां रक्षणैका चित्ता સેચ નઃ પ્રક્રિાણુ મત્તાવિવંસમજી ” નિર્વાણુ-કલિકામાંથી પણ આ દેવીના સંબંધી માહિતી મળી શકે છે, પરંતુ ત્યાં આ દેવીનું નામ “કૂષ્માડી” હોવાનો ઉલ્લેખ છે. આ રહ્યો તે ઉલ્લેખ – "तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कशान्वितवामकरां चेति." ' અર્થા-તેજ (બાવીસમા તીર્થંકરના) તીર્થને વિષે ઉત્પન્ન થયેલી માચ્છી દેવીને વર્ણ સુવર્ણના સમાન છે અને સિંહ એ એનું વાહન છે. એને ચાર હાથ છે. એને જમણું બે હાથ બીજેરા અને પાશથી અલંકૃત છે, જ્યારે એને ડાબા બે હાથ પુત્ર અને અંકુશ વડે વિભૂષિત છે. આ દેવીના પૂર્વ ભવની માહિતી અમ્બિકાદેવીકલ્પમાંથી મળી શકે તેમ હોવાથી અત્ર એ ક૯૫ અનુવાદ સહિત નીચે મુજબ આપવામાં આવે છે: अम्बिकादेवीकल्पः सिरिउज्जयंत(गिरि)सिहरसेहरं पणमिऊण नेमिजिणं । कोहंडिदेविकप्पं, लिहामि वुड्डोवएसाओ ॥-अज्जा अस्थि 'सुरहा'विसये धणकणयसंपयजणसमिद्धं 'कोडीनारं' नाम नयरं । तत्थ 'सोमो' नाम रिद्धिसमिद्धो छक्कम्मपरायणो वेयागमपारगमो बंभणो हुत्था । तस्स परिणी 'अंबिणी' नाम महग्घसीलालंका ૧ આ નામાન્તર છે એ વાતની અસ્તિકાદેવીકલ્પ પણ સાક્ષી પૂરે છે. २ छाया ધીરૂનત્ત'(ર)વિરોઘરે ઘા રે'નિના 'कोहण्डि' देवीकल्पं लिखामि वृद्धोपदेशात् ॥ भस्ति 'सौराष्ट्र'विषये धनकनकसम्पदाजनसमृद्धं 'कोडीनारं' नाम नगरम् । तत्र 'सोमो' नाम ऋद्धिसमृदः बदकर्मपरायणो वेदागमपारगमो ब्राह्मणः भासीत् । तस्य गृहिणी 'अम्बिका' नाम महार्घशीलालङ्कारभूषितशरीरा. ૧૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ १४६ ચતુર્વિશતિક, [ २२ श्रीनमिरभूसियसरीरा आसि । तेसि विसयसुहमणुहवंताणं उत्पन्ना दुवे पुत्ता-पढमो सिद्धो वीओ वुद्धत्ति । अन्नया समागए पिअरपक्खे भट्टसोमेणं निमंतिआ बंभणा सद्धदिणे । कत्थवि ते वेयमुश्चारन्ति, कत्थवि आढवन्ति पिण्डपयाणं, कत्थवि होमं करिति दइसदेवं च । सम्पाडिआ सालि-दालि-वंजण-पक्कान-भेअखीर-खण्डपमुहा जेमणा । अवि (अंबि)णीए अ सासुआ ण्हाणं काउं पयट्टा । तम्मि अवसरे एगो साहू मासोश्वासपारणए भिक्खट्ठा संपत्तो । तं पलोइत्ता हरिसभरनिभरपुलइअंगी उठ्ठिआ अंबिणी । पडिलाभिओ तीए मुणिवरो भत्तिबहुमागपुवं अहापवित्तेहिं भत्तपाणेहिं । जाव गहिअभिक्खो साहू वलि. ओ ताव सासुआवि व्हाऊण रसवईठाणमागया। न पिच्छइ पढमसिहं । तओ तीए कुविआए पुट्ठा वहुआ। तीए जट्ठिए वुत्ते अंबाडिआ सा अजूए-हा पावे किमेयं तए कयं ? अजवि देवया न पूइआ, अजवि न भुंजाविआ विप्पा, अजवि न भरिआई पिंडाई, अग्गसिहा तए किमत्थं साहुणो दिन्ना ? । तओ तीए भणिओ सव्वोवि वइअरो सोमभट्टस्स । तेण संरटेण अप्पछंदिअत्ति निकालिआ गिहाओ । सा परिभवदूमिआ सिद्धं करंगुलीए धरित्ता बुद्धं च कडीए चडावित्ता चलिआ नयराओ बाहिं । पंथे तिसाभिभूएहिं दारएहिं जलं मग्गिआ । जाव सा अंसुजलपुन्नलोअणा संवुत्ता ताव पुरओ ठिअं सुक्कसरोवरं तिस्सा अणग्घेणं सीलमाहप्पेणं तक्खणं जलपूरिअं जायं । पाइआ दोन्नि सीअलं नीरं । तओ छुहिएहिं भोअणं मग्गिआ बालएहिं । पुरओ सुक्कसहयारतरू तक्खणं फलिओ। दिन्नाई फलाइं अंबिणीए तेसिं, जाया ते सुत्था । जाव सा चूअच्छायाए वीसमइ ताव जं जायं तं निसामेह-जं तीए बालयाई पढमं जेमाविआ तेसिं भुत्तुतरं पत्तलीओ तीए वाहिं उज्झिआओ आसि ताओ सीलमाहप्पाकंपिअमणाए सासणदेवयाए सोवनकशोलयरुवाओ कयाओ। जे अ उच्छिदृसिस्थकणा भूमीए पडिआ ते मुत्तिआई संपाइआई । अग्गसिहा य सिहरेसु तहेव दंसिआ। एअमञ्चब्भु सासुए दह्ण निवेइअं सोम'विप्पस्स । सिद्धं(8) च जहा-बच्छ ! सुलक्खणा पहव्वया भासीत् । तयोविषयसुखमनुभवतोः उत्पन्नौ द्वौ पुत्रौ-प्रथमः 'सिद्धः' द्वितीयो 'बुद्ध' इति । भन्यदा समागते पितृपक्षे 'सोम'भट्टेन निमन्त्रिताः ब्राह्मणाः श्राद्धदिने । कुवचित् ते चेदमुच्चारयन्ति, कुत्रचित् भारभन्ते पिण्डप्रदानं, कुचित् होमं कुर्वन्ति वैश्वदेवं च । सम्पादितानि शालि दालि व्यञ्जन-पक्वान्न-भेद-क्षीर खण्डपमुखानि जेमनानि । 'अम्बिका'. याश्च श्वधूः सानं कर्तुं प्रवृत्ता । तस्मिन्नवसरे एकः साधुः मासोपवासपारणके भिक्षार्थ संप्रासः । तं प्रलोक्य हर्षभर. निर्भरपुलकिताङ्गी उत्थिता 'भम्बिकाप्रतिला मितस्तया मुनिवरो भक्तिबहुमान पूर्व यथाप्रवृत्तभक्तपानैः । यावद् गृहीत. भिक्षः साधुः वलितः तावत् श्वश्रूरपि नात्वा रसवती स्थानमागता । न प्रेक्षते प्रथम शिखाम् । ततस्तया कुपितया पृष्टा वधूः । तया यथास्थिते उक्त तिरस्कृता सा आर्यया (श्वश्वा)-हा पापे ! किमेतत् त्वया कृतं ? अद्यापि देवता न पूजिता, अद्यापि न भोजिता विप्राः, अद्यापि न भरिताः पिण्डाः, अप्रशिखा त्वया किमर्थ साधये दत्ता। ततस्तया भागितः सर्वोऽपि व्यतिकरः 'सोम'भहस्य । तेन संरुष्टेन भारमच्छंदिकेति निष्कासिता गृहात्, सा परिभवना 'सिचं, कराङ्गस्यां त्वा 'बुद्ध' च कठ्यां आरोप्य धलिता नगराद् बहिः। पथि तृषामिभूताभ्यां दारकाभ्यां जलं मार्गिता। यावत् सा अश्रुजलपूर्णलोचना संवृत्ता, तावत् पुरतः स्थितं शुष्कसरोवरं तस्याः अनघेण शीलमाहात्म्येन तरक्षणं जलपूरितं जातम् । पायिती द्वौ शीतलं नीरम् । ततः क्षुधिताभ्यां भोजनं मागिता बालकाभ्याम् । पुरतः शुष्कसहकारतरुः तत्. क्षणं फलितः । दत्तानि फलानि अम्बिकया तयोः, जाती तो सुस्थौ । यावत् सा चूत्तच्छायायां विश्राम्यति तावद् यद् जातं तद् निशामयत-यत् तया बालकादयः प्रथम जेमिताः, तेषां भुक्तोत्तरं पत्राल्यः तया बहिः उज्झिताः आसीरन् , ताः शीलमाहाण्याकम्पितमनसा शासनदेवतया सौवर्णकचोलकरूपाः कृताः, (ये) उच्छिष्टसिक्थकणाः भूमौ पतिताः ते मौक्तिकानि संपादितानि अप्रशिखा च शिखरेषु दर्शिता । एतदद्भुतं श्वभ्वा हवा निवेदितं 'सोम'विप्रस्य, मिष्टं Page #254 -------------------------------------------------------------------------- ________________ मिनस्तुतयः] चतुर्विशतिका. १४७ य एसा वहू, ता पञ्चाणेहि एअं कुलहरंति जणणीपेरिओ पच्छायावानलडझतमाणसो गओ वहुयं वाले उं 'सोम'भट्टो । तीए पिट्टओ आगच्छन्तं दिअबरं निअवरं दद्दूण दिसाओ पलोइआओ। दिट्ठओ अग्गओ मग्गकूवओ । तओ जिणवरं मणे अणुसरिऊण सुपत्तदाणं अणुमोअंतीए अप्पा कूवंमि झंपाविओ। सुहज्झवसाणेण पाणे चइऊण उत्पन्ना कोहंडविमाणे सोहम्मकप्पहिढे चउहिं जोअणेहिं अंबीअदेवी नाम महडिआ देवी । विमाणनामेणं कोहंडीवि भन्नइ । 'सोम'भट्टेणवि तीसे महासईए कूवे पडणं दर्दु अप्पा तत्थेव झंपाविओ । सो अ मरिऊण तत्थेव जाओ देवो । आभिओगिअकम्मुणा सिंहरूवं विउवित्ता तीए चेव वाहणं जाओ। अन्ने भणंति-'अंबिणी' रेवय'सिहराओ अप्पाणं झंपावित्ता तप्पिडओ 'सोम'भट्टोवि तहेव मओ । सेसं तं चेव । सा य भगवई । चउभुआ दाहिणहत्येसु अंबलुबि पासं च धारेइ, वामहत्थेसु पुण पुत्तं अंकुसं च धारेइ । उत्तत्तकणयसवण्णं च वण्णसुबहइ सरीरे। सिरि नेमि'नाहस्स सासणदेवयत्ति निवसइ 'रेवईगिरिसिहरे । मउड-कुंडल-मुत्ताहलहार-रयणकंकण-नेउराइसबंगीणाभरणरमणिज्जा पूरेइ सम्म दिट्टीण मणोरहे, निवारेइ विग्यसंघायं । तीए मंतमंडलाईणि आरोहित्ताणं भविआणं दीसंति अणेगरूवाओ रिद्धिसिद्धीओ, न पहवंति भूअ-पिसाय-साइणी-विसमगगहा, संपजंति पुत्त-कलत्त-मित्त धण-धन्न-रज-सिरिओ त्ति । अंबिआमंता इमे वयवीअसकुलकुल-जलहरियअकंतपेआई। पणइणिवायावसिओ, अंबिअदेवीइ अहमंतो ॥ १ ॥-अजा धुवभुवणदेवि संबुद्धिपासअंकुसतिलोअपंचसरा। णहसि हिकुलकलअज्झासियमायपरपणामपयं ॥ २ ॥ , वागुम्भवं तिलोअं, पाससिणीहाउ तइअवनस्स | कूहंडअंबिआए, नमु त्ति आराहणामंतो ॥ ३ ॥, यथा-वरस! सुलक्षणा पतिव्रता च एपा वधूः, तस्मात् प्रत्यानय एतां कुलगृहं इति जननीप्रेरितः पश्चात्तापानलदसमानमानसो गतो वधूका वालयितुं 'सोम'भट्टः । तया पृष्ठतः आगच्छन्तं द्विजवरं निजवरं दृष्टा दिशः प्रलोकिताः, Kष्टः अप्रतः मार्गकूपकः, ततो जिनवरं मनसि अनुस्मृत्य सुपात्र दानं अनुमोदयन्त्या आत्मा कूपे प्रक्षिप्तः । शुभाध्यवसानेन प्राणान् त्यक्त्वा उत्पन्ना 'कोहण्ड'विमाने सौधर्मकरूपस्याधस्तात् चतुर्भिर्योजनः 'अम्बिका देवी नाम महद्धिका देवी । विमाननाम्ना कोहण्डी अपि भण्यते । 'सोम'भट्टेनापि तस्या महासत्याः कूपे पतनं हप्ता आरमा तत्रैव संक्षिप्तः । स च मृत्वा तत्रैव जातो देवः, आभियोगिककर्मणा सिंहरूपं विकुळ तस्या एव वाहनं जातः । अन्ये भणन्ति-अम्बिका' रैवत'शिखरात् आरमानं क्षिप्तवा तत्पृष्टतः 'सोम'भट्टोऽपि तथैव मृतः, शेष सदेव । सा च भगवती चतुर्भुजा दक्षिणहस्तयोः भाम्रलुम्बि पाशं च धारयति, चामहस्तयोः पुनः पुत्रं अंकुशं च धारयति, उत्तप्तकनकसवणं च वर्णमुदहति शरीरे, श्री नेमिनाथस्य शासनदेवता इति निवसति 'रेवत'गिरिशि. खरे, मुकुट-कुण्डल-मुक्काफलहार-रत्नकण-नूपुरादिसाङ्गीणाभरणरमणीया पूरयति सम्यग्दृष्टीनां मनोरथान्, निवारयति विघ्नसंघातम् । तया मनमण्डलादीनि आरा भव्यानां दीयन्ते अनेकरूपा प्रद्धिसिङ्ख्यः, न प्रभवन्ति भूतपिशाचशाकिनीविषमग्रहाः, संपद्यन्ते पुत्रकलनमित्रधनधान्य राज्यनिय इति । अम्बिकामना इमे (भान्नायाभावात् मन्वप्रत्यभावाचन प्रतिसंस्कृताः)। Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચતુર્વિશતિકા [ ૨૨ શ્રીનેમિ___ एवं अन्नेऽवि अंबादेवीमंता अप्पपररक्खाविसया सुमरणाजुग्गा मग्गखेमाइगोअरा य बहवो चिट्ठति । ते अ तहा मंडलाणि अ इत्थ न भणिआणि गंथवित्थरभएणंति गुरुमुहाओ नायब्वाणि । एअं अंबियदेवी-कप्पं अविअप्पचित्तवित्तीणं । वायंतसुणताणं, पुजंति समीहिआ अत्था ॥ १ ॥ | તિ વિકાવી: . અમ્બિકાદેવીકલ્પનો અનુવાદ, શ્રીજિયન્ત (ગિરનાર) ગિરિના શિખર ઉપર મુકુટસમાન નેમિનાથ તીર્થંકરને પ્રણામ કરીને વૃદ્ધના ઉપદેશથી કેહરિડ (અંબા) દેવીને કહ૫ લખું છું. સૌરાષ્ટ્ર દેશમાં ધન, સુ વર્ણ ઈત્યાદિ સંપત્તિ તેમજ જનો વડે સમૃદ્ધ એવું કોડીનાર નામનું નગર છે. ત્યાં ઋદ્ધિશાળી, છ કર્મમાં તત્પર અને વેદ-શાસ્ત્રનો જાણકાર એવો સોમ નામનો બ્રાહ્મણ રહેતો હતો. મહામૂલ્યવાળા શીલરૂપી અલંકારથી અલંકૃત એવા દેહવાળી તેને અંબિકા નામની પત્રી હતી. આ દંપતીને વિષયસુખ ભોગવતાં અનુક્રમે સિદ્ધ અને બુદ્ધ એ નામના બે પુત્રો થયા. અન્યદા 'પિતૃ-પક્ષ આવ્યું એટલે શ્રાદ્ધને દિને સમભટ્ટે બ્રાહ્મણોને આમન્ત્રણ આપ્યું. કોઈક સ્થલે તેઓ વેદનું ઉચ્ચારણ કરતા હતા, તો કોઈક સ્થલે તેઓ પિડ આપવાનો આરંભ કરતા હતા, તો કોઈક સ્થલે હોમ તેમજ અગ્નિ કરતા હતા. શાલિ (ભાત), દાળ, શાક, અનેક જાતનાં પકવા, ખીર, ખાંડ વિગેરે જમણે તૈયાર કરવામાં આવ્યાં હતાં. રસોઈ તૈયાર થઈ એટલે અંબિકાની સાસુ આન કરવા ગઈ. એ સમયે એક સાધુ એક મહિનાના ઉપવાસના પારણ માટે ભિક્ષાર્થે ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈને હર્ષના સમૂહ વડે રોમાંચિત થયેલા દેહવાળી અંબિકા ઊભી થઈ અને તેણે ભક્તિ અને બહુમાનપૂર્વક શુદ્ધ ભોજન અને પાન વડે તે મુનિવરને પ્રતિલાભિત કર્યા. ભિક્ષા ગ્રહણ કરીને તે સાધુ ચાલ્યા ગયા, એટલે આ અંબિકાની સાસુ બ્રાન કરીને રસોડામાં આવી પહોંચી, પરંતુ ત્યાં (ભજનના ઉપરની તરી૩૫) અગ્રશિખા તેના જોવામાં આવી નહિ. તેથી તે ગુસ્સે થઈને પોતાની વહુને તેનું કારણ પૂછવા લાગી. ખરી હકીકત તેણે તેને કહી એટલે તેની સાસુએ તેનો તિરસ્કાર કરતાં કહ્યું કે–“અરે પાપિણ! આ તેં શું કર્યું? હજી દેવોની પૂજા તો થઈ નથી, બ્રાહ્મણને ભોજન પણ કરાવ્યું નથી, પિડો પણ ભર્યા નથી, તો પછી તે અગ્રશિખા સાધુને કેમ આપી?” ત્યાર બાદ તેણે આ સર્વ વૃત્તાન્ત પોતાના પુત્ર સમભટ્ટને નવેદન કર્યો. તે કોપાયમાન થયો અને પોતાની પત્નીને સ્વર છંદી માનીને તેને ઘરમાંથી કાઢી મૂકી. આ સ્ત્રી પરાભવથી પીડિત થતાં તે પોતાના સિદ્ધ પુત્રને આંગળીએ લઈને અને બીજા પુત્ર બુદ્ધને કેડે બેસાડીને નગરની બહાર ચાલી નીકળી. માર્ગમાં તેના બે પુત્રો તૃષાતુર થયા એટલે તેમણે જલ માંગ્યું. આ સાંભળીને તે સ્ત્રીની આંખમાં પાણી ભરાઈ આવ્યા. પરંતુ તત્કાલ તેની સામે રહેલું સુકું સરોવર તેના અમૂલ્ય શીલના પ્રભાવથી જલપૂર્ણ બની ગયું. एवं अन्येऽपि अम्बिकादेवीमघ्रा आत्मपररक्षाविषयाः स्मरणयोग्याः मार्गक्षेमादिगोचराश्च बहवः तिष्ठन्ति (सन्ति) ते च तथा मण्डलानि च अन्न न भणितानि ग्रन्थविस्तारभयेनेति गुरुमुखाद् ज्ञातव्यानि । एतं अम्बिकादेवीकरूपं भविकल्पचित्तवृत्तीनां । થાવત્તt () અવત ર્યને મહિતા અe . 1 w ॥ इति अम्बिकादेवीकल्पः॥ ૧ “પિતૃપક્ષ' એટલે ભાદ્રપદ (ભાદરવા) માસનો કૃષ્ણ પક્ષ, લોકોમાં આને સરાધિયા' કહેવામાં આવે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. એટલે તેણે પોતાના પુત્રોને તેના શીતલ જલનું પાન કરાવ્યું. ત્યાર બાદ ક્ષુધાતુર થયેલા એવા તે બાળકોએ ભોજન માંગ્યું, એટલે તત્કાલ સામે રહેલા સુકા આંબાના ઝાડ ઉપર ફળ આવ્યાં. અંબકાએ તે ફળો લઈને બાળકોને આપ્યાં એટલે તેઓ સ્વસ્થ થયા. ત્યાર પછી તેઓ આંબાના ઝાડની છાયા નીચે આરામ લેવા લાગ્યાં. એટલામાં ત્યાં (સાસરામાં) એવો બનાવ બન્યો કે આ સ્ત્રીએ પોતાના બાળકોને પ્રથમ જમાડી તેનું ઉચ્છિષ્ટ તેમજ પત્રાવલી જે બહાર ફેંકી દીધાં હતાં, તેના આ સ્ત્રીના શીલના પ્રભાવથી આશ્ચર્યાંકિત બનેલા શાસન-દેવતાએ સુવર્ણના કચોળા બનાવી દીધા અને જે ઉચ્છિષ્ટ સિથ કણે ભૂમિ ઉપર પડેલા હતા, તેના મુક્તાફળ બનાવી દીધાં અને અગ્રશિખા તે શિખરો જેવી દેખાય તેમ વિકુવી. આ પ્રમાણેનો અદ્દભુત બનાવ અંબિકાની સાસુએ જોયો એટલે તેણે પોતાના પુત્ર સમભટ્ટને તે વાત નિવેદન કરી અને કહ્યું કે-“હે વત્સ!આ વહ તો સુલક્ષણી અને પતિવ્રતા છે, વાસ્તે તું એને આપણે ઘેર પાછી લઈ આવ.” આ પ્રમાણે પોતાની માતાના વચનથી પ્રેરાયેલો તેમજ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી સંતપ્ત મનવાળો તે સેમભટ્ટ પોતાની પત્નીને પાછી વાળવા નીકળ્યો. પોતાના વર સેમભટ્ટ બ્રાહ્મણને પાછળ આવતો જોઈને અંબિકાએ દિશા તરફ નજર ફેંકી. તેમ કરતાં અગ્રે એક માર્ગ-કૂપ તેના જેવામાં આવ્યો. જિનેશ્વરનું મનમાં ધ્યાન ધરીને સુપાત્ર-દાનનું અનુમોદન કરતી તેણે તે કૂપ (કુવા)માં પૃપાપાત કર્યો. શુભ અધ્યવસાયપૂર્વક મરણ પામીને તે સીધર્મ ક૫થી ચાર યોજન નીચે આવેલા કેહ૩ વિમાનમાં અંબિકા નામની મહર્તિકા દેવી તરીકે ઉત્પન્ન થઈ. એ વિમાનનું નામ “કોહડી હોવાથી એને કેહડ પણ કહેવામાં આવે છે. સેમભટ્ટે પોતાની પત્ની મહાસતીને કૂવામાં પડેલી જઈને પોતે પણ તેમાં પડતું મેલ્યું. તે પણ મરીને તે વિમાનમાં આભિયોગિક દેવ તરીકે ઉત્પન્ન થયો. પોતાના કર્માનુસાર સિંહરૂપ વિકુવીને તે અંબિકા દેવીનો ઈ રહ્યો ( આ સંબંધમાં મત-ભેદ છે. કેમકે કેટલાક કહે છે કે પૈવત (ગિરનાર) ગિરિ ઉપરથી અંબિકાએ ઝંપલાવ્યું હતું અને તેની પાછળ તેના પતિએ પણ તેમ કર્યું હતું). * આ ભગવતી અંબિકા દેવીને ચાર હાથ છે. તે જમણુ બે હાથમાં આંબાની લટકતી ડાળ અને પાશ ધારણ કરે છે, જ્યારે ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ રાખે છે. તેના શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણના જેવો છે. વળી તે નેમિનાથની શાસન–દેવી થઈને ગિરનાર ગિરિના શિખર ઉપર વસે છે. મુકુટ, કુડળ, મોતીનો હાર, રતનાં કંકણ, ઝાંઝર ઈત્યાદિ આભૂષણથી વિભૂષિત તે દેવી સમ્યગદષ્ટિઓના મનોરથોને પૂર્ણ કરે છે, વિન્ન-સમુદાયને વિનાશ કરે છે અને વળી મંત્ર-મંડલાદિકનું આરોહણ કરીને ભવ્ય પ્રાણીઓને તે અનેક પ્રકારની ત્રાદ્ધિ તેમજ સિદ્ધિ સમર્પે છે. એના પ્રભાવથી ભૂત, પિશાચ, શાકિની તેમજ દુષ્ટ ગ્રહ ઉપદ્રવ કરી શકતા નથી એટલું જ નહિ, પણ પુત્ર, પલી, મિત્ર, ધન, ધાન્ય અને રાજ્ય-લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અંબિકા દેવીના મન્ચ મૂળમાં આપ્યા મુજબ છે (શુદ્ધ પ્રત ન મળવાથી તેમજ આમ્નાય ન હોવાથી મંત્રનો ઉદ્ધાર કર્યો નથી. ) આ પ્રમાણે બીજા પણ અંબિકા દેવીના મંત્રો છે અને તે પણ આત્મ-રક્ષા તથા પર-રક્ષા કરવામાં સમર્થ છે તેમજ સ્મરણ કરવા લાયક છે તેમજ માર્ગમાં શાન્તિદાયક છે. એ મન્ટો તેમજ મડલો ગ્રન્થ-ગરવના ભયથી અત્ર આપ્યાં નથી, પરંતુ તે ગુરૂમુખથી જાણી લેવાં. આ અંબિકાદેવીક૯૫ને સ્થિર ચિત્તપૂર્વક વાંચનારાના તેમજ સાંભળનારાના મનોરથો પૂર્ણ થાય છે. અમ્બિકાદેવીકલ્પ સમાપ્ત. Page #257 -------------------------------------------------------------------------- ________________ 5225 RS. 50 २३ श्रीपार्श्वजिनस्तुत यः अथ श्रीपार्श्वनाथाय प्रणामः नमामि जिन पार्श्व' ! ते शमितविग्रहं विग्रहं ___ महानिघनमेरुके वरद ! शान्त ! कृत्स्नापितम् । शुभैस्त्रिभुवनश्रियाः सुरवरैरनीचैस्तरामहानिघनमेरुकेऽवरदशान्तकृत् ! नापितम् ॥ ८९ ॥ -पृथ्वी टीका ते-तव विग्रहं नमामि । शमं नीता विग्रहाः-कलहा येन तत् । महान्तो निघाःसमारोहपरिणाहा नमेरवो-वृक्षविशेषा यत्र तस्मिन् । मेरोः के-शिरसि । अहानयो-हानिरहिता घना यत्र तस्मिन् स्नापितम् । कैः ? सुरवरैः-इन्द्रैः । अनीचैस्तराम् । त्रिजगल्लक्ष्म्याः शुभैः-पुण्यैः आपितं-लब्धम् । अवरा-अशोभना दशा-अवस्था तस्या अन्तं करोतीति कृत् तस्यामन्त्रणम् ॥ ८९॥ अन्वयः (हे) जिन-'पार्श्व' ! वरद ! शान्त ! कस्न ! अ-वर-दशा-अन्त-कृत् ! ते शमित-विप्रह, महानिघ-नमेरुके, अ-हानि-घन-मेरु-के अ-नीचैः-तरां सुर-धरैः नापितं, त्रि-भुवन-श्रियाः शुभ: आपितं विग्रहं नमामि । શબ્દાર્થ पार्श्वयार्थ (नाथ), नेवीसमा तीर्थ:२. शुभैः (मू० शुभ )=Yयो ५. जिनपार्श्व !=डे पार्थ निन! त्रित्रय. ते (मू• युष्मद् )-तारा. त्रिभुवनश्रियाः त्रैलोयनी सभीना. विग्रह-बड, . सुरवरैः (मू. सुरवर )-न्द्रो द्वारा. समितविग्रह:शांत थया छ उसनाथी सेवा. नीच-अयम. विग्रहं (मू० विग्रह )-ने, शरीरने. अनीचैस्तरां श्रे४. निघोनी या, संमारा सभी लोय ते. हानि-हानि. नमेरु- तनुं , हिय वृक्ष. क-भ , शि५२. महानिधनमेरुके अत्यंत निघ छ नभे३ वृक्षो ने अहानिधनमेरुके-हानिका २लित छ भेघ २२ वर विष सेवा એવા મેરૂના શિખર ઉપર. वरद !(मू० वरद )-डे १२६न ना! दशा-मस्था. शान्त ! (मू० शान्त)-डे शान्त ! अवरदशान्तकृत् ! 3 नीय २५५स्थानो संत २कृत्स्न! (मू० कृत्स्न)-डे संपूर्ण! ना२।! आपितं (मू० आप् )-प्रास थयेसा. मापितं (मू० सापित )-२४ान ७२रापेक्षा. Page #258 -------------------------------------------------------------------------- ________________ बिस्तृतयः चतुर्दिशतिका. પ્લેકાર્થ પાર્શ્વનાથને પ્રણામ___ " हे पार्थनेवर ! ४ १२४ानने हैना। (वामा-नन्दन)! २ शान्त (तीर्थ१२)! हे (सर्व गुणा री ) संपूर्ण (स्वामिन)! ९ २५शुभ स्थान। संत આણનારા (ગિરાજ ) ! શાંત થયા છે કલહ જેનાથી એવા, તથા વળી સર્વથા સરખી ઊંચાઈ લંબાઈવાળા નમેરૂ વૃક્ષો છે જેને વિષે એવા તેમજ (જલની) હાનિથી રહિત (અર્થાત જલથી પરિપૂર્ણ) એવા મેઘ છે જેને વિષે એવા મેરૂ પર્વતના શિખર ઉપર અત્યુત્તમ ઈન્દ્રો દ્વારા સ્નાન કરાવેલા (અર્થાત જલાભિષેક કરાયેલા) તેમજ ઐક્યની જમીન પુરૂ વડે પ્રાપ્ત થયેલા એવા તારા દેહને હું પ્રણામ કરું છું.”—૮૯ जिनपतिभ्यः प्रार्थना सुखोघजलमण्डपां दुरितधर्मभृद्भ्यो हितां __ शुभव्यजनकामिताकुशलसत्पताकारिणः । जिनेन्द्रचरणेन्दवः प्रवितरन्तु लक्ष्मी सदाऽs शु भव्यजनकामितां कुशलसत्पताकारिणः ॥ ९० ॥ -पृथ्वी टीका लक्ष्मी ददतु । आशु-शीघ्रम् । सुखौध एव जलमण्डपो-मजनमण्डपो यस्याः सा ताम् । दुरितान्येव धर्मस्तं धारयन्ति ये तेभ्यो हिता-श्रेयस्करीम् । शोभनं व्यजनक-तालवृन्तं यस्याः सा । इतानि-प्राप्तानि अकुशलसत्पताका अरीणि-चक्राणि यैस्ते चरणविशेषणम् । भव्यजनैः कामितां-वाञ्छितां लक्ष्मीम् । कुशलाः-साधवस्तान् सता-शोभनप्रकारेण पान्ति-रक्षन्ति ये ते कुशलसत्पाः, तेषां भावः कु० सत्पता, तां कुर्वन्ति ये ते ॥९०॥ अन्वयः स्त-अश-लसत्-पताका-अरिणः, कुशल-सत्-प-ता-कारिणः जिन-इन्द्र-चरण-इन्दवः सुख-ओघ-जल-मण्डपां, दुरित-धर्म-भृद्भ्यः हितां, शुम-व्यजनका, भव्य-जन-कामितां लक्ष्मी सदा आशु प्रदितरन्तु । १ २५॥ वासमा तीर्थ३२॥ संबंधी २५ माहिती भाटे यो स्तुति-न्यतशिति । (४० २७०), Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ચતુર્વિશતિકા, [२३ श्रीपार्थ શબ્દાર્થ मण्डप-भांडवो. | जिनेन्द्रचरणेन्दवामिनपरन॥ ५२५५३५ी यन्द्रमामओ. जल-पी. प्रवितरन्तु (धा० ४) मो, वित२१ शे. मुखौघजलमण्डपांसुभ-सभू३५ सभ७५ छे रेनो सेवी. लक्ष्मी (मू० लक्ष्मी)सभीन. दुरितधर्मभृद्भ्यः ५५३५ तापने धारण २नाराने. आशु%vel. हितां (मू० हिता)हितारी, स्याहारी. कामित-qilछत, ममीट. शुभव्यजनक-सुशोभित पंजावाजी. भव्यजनकामितां-सव्य बनोगे पांछेली. इत (धाइ)=पास थये. पताका , पावटी. कुशल-Har11, साधु. इताशलसत्पताकारिण:=प्रास थयां छे मंश, कुशलसत्पताकारिणः=HOMनोनु ३ रीत २२५ દેદીપ્યમાન ધ્વજા તેમજ ચક્ર જેમને એવા. | કરવા રૂપ ભાવને ઉત્પન્ન કરનારા. अर्थ જિનપતિઓને પ્રાર્થના પ્રાપ્ત થયાં છે અંકુશ, દેદીપ્યમાન ધ્વજા અને ચ% જેમને એવા તથા સજજનેનું રૂડી રીતે રક્ષણ કરનારા એવા જિનવરનાં ચરણરૂપ ચન્દ્રો સુખ-સમૂહરૂપ જલ–ડપ (अर्थात् सान-) पाणी देवी, अने वणी (मेथी रीने ता) पा५३५ ताथी તપ્ત થયેલાને હિતકારી તેમજ સુશોભિત પંખાવાળી એવી તેમજ વળી ભવ્ય-જનોએ पांदी वी सभा (सव्योतभने) सहशीर समो."-८० जिनमतस्वरूपम् अशक्यनुतिकं हरेरपि भवाद्रिनिर्धा( )रणे स्वरूपममलवनं मनसि किन्नरैरश्चितम् । नयैर्जिनपतेर्मतं जन ! शिवस्पृहश्चेदितिस्वरूपममलं धनं मनसि किं न रैरं चितम् ? ॥ ९१ ॥ -पृथ्वी टीका हे जन ! शिवस्पृहश्चेत् त्वमसि ततो जिनमतं किं न मनसि ?-किं नाभ्यस( स्य) सि? । हरेरपि-इन्द्रस्यापि अशक्या नुतिः-स्तुतिर्यस्य तत् । भवाद्रिनिर्धा(दो)रणे-विद्रावणे । स्वरूपम-वज्रोपमम् । नैव लवितुं शक्यते परवादिभिः तदलङ्घनम् । मनसि किनरैर्व्यन्तरविशेषैरश्चितम् । नयैश्चितं-व्याप्तम् । इतिस्वरूपं यस्य अनन्तरोक्तरूपं धनंगुपिलं प्रत्यक्षादिभिः रा-द्रव्यं तद् ददातीति रैरम् ॥ ९१॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૫૩ अन्वयः (દે) ! ચેન્ન (જં) શિવ-૪ (શિ), (£) ઃ જે -શ કુતિ, મા-દ્રિनिरिणे स्वरु-उपमं, अ-लङ्घनं, रै-रं, नयैः चितं, अमलं, धनं, किन्नरैः मनसि अञ्चितं इति-स्वरूपं નિ-પલે મત્ત વિ જ મનસિ? શબ્દાર્થ કરવચ=અસંભવિત. | gત્તિ સ્વામી, ના. કુતિ-સ્તુતિ. નિપજો (મૂત્ર નિજાતિ) જિનેશ્વરના કરાવવુતિ =અસંભવિત છે સ્તુતિ જેની એવા. સર ! (મૂળ ઝન)=હે લોક! (જૂ ર )=ઇન્દ્રને. સ્કૃ=ઈચ્છા, અભિલાષા. નિપા=ભેદવું. માજિનિજો સંસારરૂપ પર્વતને ભેદવામાં. શિવપૂછું: મોક્ષની અભિલાષા છે જેને એવો. સ્વ=ન્દ્રનું વજ. જે-જે. ૩પમા-ઉપમાન, સરખાપણું. હાસ્વભાવ. હvમં=ઈન્દ્રના વજની ઉપમા છે જેને એવા. તિધરપ=આ પ્રમાણેનું સ્વરૂપ છે જેનું એવા. ન ઓળંગવું તે. મનત્તિ (ધા ન )=૮ અભ્યાસ કરે છે. અનં-અલંઘનીય. =કેમ. મનસિ (મૂ મન ) ચિત્તમાં, મનમાં. રે લક્ષ્મી. શિક (મૂળ જિર )=કિન્નરો વડે. =આપવું. શિત (મૂળ અજિત)=પૂજિત. ર૪ (પૂર) લક્ષ્મીને સમર્પણ કરનારા. ન (મૂ૦ ના )=નયો વડે. 1 ચિતે (ધા )=વ્યા. બ્લેકાર્થ જૈન સિદ્ધાન્તનું સ્વરૂપ– “હે માનવ! જે તું મેક્ષની અભિલાષા રાખતા હોય, તે ઈન્દ્રને પણ અશક્ય છે સ્તુતિ (કરવી) જેની એવા, વળી સંસારરૂપ પર્વતનું વિદ્યારણ કરવામાં ઈન્દ્રના વજના સમાન, તથા વળી (કવાદીઓને પણ) અલંઘનીય, લક્ષ્મીને સમર્પણ કરનારા, (નૈગમ આદિ વિવિધ) ન વડે વ્યાપ, (પરસ્પર વિરોધાદિ દોષ નહિ હેવાને લીધે) નિમેલ, (પ્રત્યક્ષાદિ પ્રમાણે વડે ) ગહન તેમજ વળી 'કિન્નરે વડે મનમાં વન્દન કરાયેલા એવા વરૂપવાળા જિનેશ્વરના સિદ્ધાન્તને તું કેમ અભ્યાસ કરતી નથી ? –૯૧ જ છે આ તિ - ચલરગણ્ય जिनार्चनरतः श्रितो मदकलं न तुल्यस्यदं द्विपं न मनसा धनै रतिसमानयक्षीजनः। जयत्यखिलयक्षराट् प्रथितकीर्तिरत्युन्नमद्विपन्नमनसाधनैरतिसमानयक्षीजनः ॥ ९२ ॥ २३ ॥ –વૃથ્વીઃ ૧ “કિન્નર' એ વ્યતર જાતિના દેવોનો એક પેટા-વિભાગ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા, ( ૨૩ શ્રીપાटीका धितो द्विपं-हस्तिनम् । मदेन कलं-मनोहरम् । मनसा-चेतसा न नैव तुल्यस्यदं ? किन्तु मनसा तुल्यः स्यदो-वेगो यस्य तम् । अत्युन्नमन्त्यो-महत्यो विपदस्तासां नमने साधनैः-समर्थः धनैः प्रथिता-विस्तृता कीर्तिर्यस्य सः । रतिसमानो यक्षीजनो यस्य सः। अतिक्रान्तानि समाः-तुल्या देवा अनयाः क्षीजनानि-अव्यक्तशव्दा येन सः ॥ ९२ ॥ अन्वयः નિન-અર્ચન-તા, જીરું, મનસા ર તુચ-૮ દ્રિવં શિતા, રતિ-સમાજ-જી-કન, अति-उन्नमत्-विपद्-नमन-साधनैः धनैः प्रथित-कीर्तिः, अति-सम-अनय-क्षीजनः अखिल-यक्षराट् जयति । શબ્દાર્થ અન=પૂજન, પૃા. ઉઢિયક્ષરા સમસ્ત યક્ષે રાજ. 7 (1૦ ર૬)=રાગી, પ્રતિ (ધા aધુ )= (૧) પ્રસિદ્ધ થયેલ; (૨) વિસ્તાર નિર્જનtતા=જિન-પૂજાને રાગી. પામેલ. તિઃ (૦ fઅ)=આશ્રય લીધેલ. ર્તિ યશ, આબરૂ. =મદ, હાથીના કુંભસ્થલ પાસેથી ઝરતું જળ. પ્રતિતિ =પ્રસિદ્ધ થયે છે અથવા વિસ્તાર પામ્યો =મનોહર. છે યશ જેને એવો. મ =મદ વડે મનોહર. સ્થ-વેગ. ૩ન્નમ (ધાં નમ્)=ઉદય પામતી. તુચ=સમાન છે વેગ જેનો એવા. નનન નમાવી દેવું તે. fi (જૂ fag)=જર, હાથી. સાન ઉપાય. મનસ (મૂળ મન )=મનની સાથે. લઘુત્તમપિન્નમનલાઇ=અતિશય ઉદય પામતી ધઃ (જૂ ઘન)=૧મી વડે, દોલત વડે. આપત્તિઓને નાશ કરવામાં સાધનભૂત, ત્તિ-કંદપેની પત્ની. ત્તિ ઉલ્લંઘનવાચક અવ્યય. પક્ષી યક્ષની પની. =અનીતિ. ચીનન =જ્યક્ષનો સ્ત્રી-વર્ગ. ===અવ્યક્ત શબ્દ. રતિમાનપાન =તિના રસમાન છે યક્ષનો સ્ત્રી સમિનાક્ષીનના=અતિક્રમણ કર્યું છે. સમાન વર્ગ જેનો એવો. (દેવતાઓ)નું, અનીતિઓનું અને અવ્યક્ત શબ્દોનું ચા એક જાતનો વ્યન્તર દેવ. ! જેણે એવો. શ્લોકાઈ યક્ષરાજની સ્તુતિ જિન-પૂજાનો રાગી, વળી મદથી મનહર તેમજ વળી મનની સાથે બરોબરી કરનાર વેગને નહિ ધારણ કરનારે એમ નહિ (અર્થાત ચિત્તના જેવા વેગવાળા) એવા કુંજર ઉપર આરૂઢ થનારો, તથા વળી રતિસમાન છે યક્ષીજન જેને એ, તેમજ અતિ ઉગ્ર આપત્તિઓને વિનાશ કરવામાં સાધનભૂત એવી લક્ષ્મી વડે પ્રસિદ્ધ થયે Page #262 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] चतुर्विशतिका. છે [ અથવા વિસ્તાર પામ્યો છે] યશ જેને એ તેમજ અતિક્રમણ કર્યું છે સમાન (દેવનું), અનીતિઓનું અને અવ્યક્ત શબ્દનું જેણે એ સમરત યક્ષને રાજા વિજયી વર્તે છે.”—૯૨ સ્પષ્ટીકરણ યક્ષરાજનું સ્વરૂપ આ યક્ષરાજ કંઈ શ્રી પાર્શ્વનાથના શાસન-દેવ હોય તેમ લાગતું નથી. કેમકે તે યક્ષને તો પાર્થ અથવા વામનના નામથી ઓળખવામાં આવે છે અને તેનું વાહન તો કર્મ (કાચબો) છે. અન્ય કોઈ તીર્થકરના યક્ષના સંબંધી અત્ર સ્તુતિ કરવામાં આવી હોય, એ વાત તો બનવા જોગ નથી. તો પછી તુતિ-ચતુર્વિશતિકાના ૭૬મા પદ્યની કવિવર ધનપાલ પ્રમુખ વિદ્વાનોએ લખેલી ટીકાનુસાર આ યક્ષરાજનું નામ 'કપદી હોવું જોઈએ. ૧ આ યક્ષરાજના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચવિંશતિકા (પૃ. ૨૩૫-૨૩૭). Page #263 -------------------------------------------------------------------------- ________________ PARITYashas5ESSESEART प्र २४ श्रीवीरजिनस्तुतयः अथ श्रीवीरनाथस्य स्तुतिःन त्वा नत्वाऽपवर्गप्रगुणगुरुगुणवातमुद्भूतमुद् भू. रंहोरंहोभवानां भवति धनभयाभोगदानां गदानाम् । नन्ताऽनन्ताज्ञमेवं वदति यमघनं भासुराणां सुराणां पाता पातात् स 'वीरः कृतततमलिनज्ञानितान्तं नितान्तम् ॥१३॥ -स्रग्धरा (७, ७, ७) टीका स वीरः पातात् । भासुराणां सुराणां पाता-इन्द्रो यं वीरं एवं वदति । कथं ? त्वा-भवन्तं नत्वा नन्ता-नम्रशीलः पुरुषः गदानां-रोगाणां भूः-अवस्थानं न भवति । अपवर्ग प्रति ऋजूनां गुरुगुणानां बातो यस्य तम् । उद्भूता मुद्-हर्षो यस्य सः, नन्ताविशेषणम् । अंहः-पापं तस्य रहो-वेगस्तस्मिन् भवानां-उत्पन्नानाम् । घनभयस्याभोगो-विस्तारः तं ददतीति घ०दाः तेषाम् । अनन्ता आज्ञा यस्य स तम् । कृतस्ततमलिनज्ञानितायाः अन्तः-पर्यन्तो यस्मिन् क्षणे तत् क्रियाविशेषणम् ॥ ९३ ॥ अन्वयः अपवर्ग-प्रगुण-गुरु-गुण-वातं, अनन्त-आशं अन्-अघं त्वा नत्वा उद्भूत-मुद् नन्ता अंहस्हस्-भवानां घन-भय-आभोग-दानां गदानां भूः न भवति एवं यं (वीर) भासुराणां सुराणां पाता वदति स 'वीरः' कृत-तत-मलिन-शानिता-अन्तं नितान्तं पातात । શબ્દાથે स्था (मू० युष्मद् )-तने. रंहस-वे. प्रगुण-स२तावाणु, स२५. भव-उत्पत्ति. वात-समूड. अंहोरंहोमवानां ५५३५ शन वित्५न येसा. अपवर्गप्रगुणगुरुगुणवातं-मोक्ष प्रति स२८ ते आभोग-विस्तार. મહાન એવા ગુણોના સમૂહરૂપ. घनभयाभोगदानां अत्यंत लयना विस्तारन मावा उद्भूत (धा० भू)-उत्पन्न थयेस. पाणा. मुद्-हर्ष. गदानां (मू. गद)-शेगोना. उद्भूतमुद्=त्पन थयो छ ४६ ने विष पी. नन्ता (मू० नन्तृ )-नमन २ना२. भूः (मू० भू)-स्थान, भूमि. अनन्त-नि:सीम, अपार. Page #264 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] चतुर्विशतिका. ૧૫૭ જા -આદેશ. તા (મૂ૦ ૩)=પાલક. અનન્નાલં=અનન્ત છે આજ્ઞાઓ જેની એવા. gar (ધા gr)=રક્ષણ કરો. વુિં આ પ્રકારે. | ઃિ (મૂળ વ)=વીર (ભગવાન). થવતિ (વાવ વત્ =કહે છે. મરિન મેલું. કર=અવિદ્યમાન છે પાપ જેને વિષે એવા, પાપ- શનિવા=જ્ઞાનિ પણું. રહિત. તતતામનિશાનિતાન્તિ કર્યો છે વિસ્તારવાળા તે મrgini (જૂ૦ મામુર)=દેદીપ્યમાન. મજ મલિન જ્ઞાનીપણાનો નાશ જેમાં એવી રીતે. got (મૂળ મુર)-દેવતાઓનો. નિતાતં=અત્યન્ત. લેકાર્થ શ્રીવીરપ્રભુની સ્તુતિ– મોક્ષ (મેળવવામાં સાધનભૂત એવા) સરલ તેમજ મહાન ગુણના સમુદાયરૂપ, વળી અનન્ત છે આજ્ઞા જેની એવા (અર્થાત શ્રદ્ધા કરવા યોગ્ય અનન્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા) તેમજ પાપ-રહિત એવા તને નમરકાર કરવાથી, ઉત્પન્ન થાય છે હર્ષ જેને એવો નમન કરનારો (પ્રાણી) પાપરૂપ વેગને વિષે ઉત્પન્ન થયેલા તેમજ અત્યંત ભયને વિરતાર કરનારા એવા રોગોનું સ્થાન થતો નથી, એમ જેને ઉદ્દેશીને દેદીપ્યમાન દેવોને પાલક બોલે છે, તે 'વીર (ભગવાન) વિરતારવાળા મલિન જ્ઞાનીપને નાશ કરવા પૂર્વક (હે ભવ્ય ! તમારું) અત્યનું રક્ષણ કરે.”–૯૩ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય સાધારણ રીતે મોટા ગણાતાં અને આ કાવ્યનાં બીજાં ૫ઘોની અપેક્ષાએ તો સૌથી મોટા ગ શકાય તેવા સમ્પરા” વૃત્તમાં રચાયેલાં છે. આ વૃત્તનું લક્ષણ એ છે કે " चत्वारो यत्र वर्णाः प्रथममलघवः पष्टकः सप्तमोऽपि द्वौ तद्वत् षोडशाद्यौ मृगमदमुदिते! पोडशान्त्यौ तथाऽन्त्यौ । रम्भास्तम्भोरुकान्ते ! मुनिमुनिमुनिभिदृश्यते चेद् विरामो वाले ! वन्द्यैः कवीन्द्रः सुतनु ! निगदिता स्रग्धरा सा प्रसिद्धा॥" –શ્રુત લો. ૪૨ આ ઉપરથી જોઈ શકાય છે કે-હે કસ્તૂરીની સુવાસથી પ્રસન્ન થયેલી (પ્રમદા)! જે વૃત્તમાં પ્રથમના ચાર વર્ષે તેમજ છઠ્ઠા અને સાતમા વર્ષે અને તેવી રીતે સોળમાની પૂર્વેના બે (અર્થાત્ ચૌદમા અને પંદરમ) વણ તથા સોળમાની પછીના બે (અર્થાત્ સત્તરમા અને અઢારમા) વણે તેમજ છેવટના બે ( અર્થાત્ વીસમા અને એકવીસમ) વણે દીર્ઘ હોય અને જે તેમાં કદલીના સ્તભના સમાન જંઘાવાળી (તરૂણી)! સાતમે, ચૌદમે અને એકવીસમે અક્ષરે યતિ યાને વિશ્રામ-સ્થાન હોય, તો તે બાલા! હે સુન્દરી! તે વૃત્તને પૂજનીય કવિરાજે “સગ્ધરા એવા પ્રસિદ્ધ નામથી ઓળખાવે છે. ૧ આ પ્રભુના ટુંક ગરિત્ર માટે જુઓ વીર-ભક્તામર, તથા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ.૨૮૫). Page #265 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિકા. [ ૨૪ શ્રીવીરઆ એકવીસ અક્ષરના સમવૃત્તિમાં , , , 7, 8, ૨ અને ૪ એમ સાત ગણો છે. આથી કરીને તો એનું લક્ષણ વૃત્તરભાકરમાં એમ પણ બાંધવામાં આવ્યું છે કે "म्रनैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्नग्धरा कीर्तितेयम्" આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરવો ઉચિત સમજાય છે. नत् वा नत् । पाप वर । गप् र गु। ण गुर। गुणव् रा । त मुद् भू। त मुद् भू। भ न य य य પદ્ય-ચમકાર આ પદ્યમાંના પ્રથમ ચરણમાં જેમ પ્રથમના બે અક્ષરોની તેમજ અન્તના ત્રણ અક્ષરોની પુનરાવૃત્તિ દષ્ટિ–ગોચર થાય છે, તે હકીકત બાકીનાં ચરણો પૈકી પણ જોઈ શકાય છે. વિશેષમાં આ પછીનાં ત્રણ પદ્ય પણ આ પ્રકારના શબ્દાલંકારથી શોભે છે એ વાત ભૂલવા જેવી નથી. સ્પષ્ટીકરણ મલિન જ્ઞાન આ પદ્યમાં “મલિન જ્ઞાનીપણાનો નાશ” એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં મલિન જ્ઞાનથી શું સમજવું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નનો ઉત્તર બે રીતે સંભવી શકે છે, કેમકે એક તો મલિન જ્ઞાનનો અર્થ અજ્ઞાન થાય છે અને બીજો અર્થ છદ્મસ્થનું જ્ઞાન થાય છે. તેમાં અજ્ઞાનના ત્રણ પ્રકારો છે–(૧) મત્યજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન અને (૩) વિભાગજ્ઞાન સામાન્ય રીતે એવો કોઈ સંસારી જીવ નથી કે જેને મતિ અને શ્રત ન હોય. મતિ અને શ્રુત જ્ઞાન પરત્વેની વિપરીતતા તે અત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનનો અસત્ય પ્રકાશ તે વિભંગજ્ઞાન છે. એ ધ્યાનમાં રાખવું કે સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું જ્ઞાન તે ખરું જ્ઞાન નથી પણ તેને શાસ્ત્રકાર અજ્ઞાન કહે છે. મલિન જ્ઞાનનો અર્થ છવાનું જ્ઞાન (અર્થાત્ વધારેમાં વધારે બારમાં ગુણસ્થાનક સુધી આરૂઢ થયેલાનું નહિ કે એ ગુણસ્થાનકથી આગળ વધેલાનું જ્ઞાન) એમ કરવાથી એ સમજી શકાય છે કે મલિન જ્ઞાનથી મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન સમજવાં, કેમકે આ જ્ઞાનનો પ્રાદુર્ભાવ જ્ઞાનાવરણીય કર્મને યોપશમથી નહિ કે આ ત્યન્તિક ક્ષયથી થતો હોવાથી તે જ્ઞાનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મરૂપી મલથી યુક્ત હોવાને લીધે તેનું જ્ઞાન મલિન છે. નિર્મલ જ્ઞાન તો કેવલજ્ઞાન જ છે, કેમકે તે જ્ઞાન પ્રાપ્ત થાય ૧ છાતીતિ છw-મપિત્ત, રુનિ તિgતીતિ ધ: ૨ નરકમાં પણ કેટલાક જીવોને શુદ્ધ અવધિજ્ઞાન હોઈ શકે છે અને આ હકીકત ઉપાત્ય ભવમાં જે તીર્થંકર પહેલી, બીજી કે ત્રીજી નરકમાં (આ સિવાયની બાકીની ચાર નરકમાં આગલેજ ભ તીર્થકર તરીકે ઉત્પન્ન થનાર જીવ હોઈ શકે નહિ) હોય, તેને તો લાગુ પડે છેજ. ૩ “ગુણસ્થાનક” એ જૈનોનો પારિભાષિક શબ્દ છે. “ગુણસ્થાન” એટલે આત્મિક “ગુણોના વિકાસનું સ્થલ.” આવો વિકાસ ક્રમશઃ થાય છે. આત્માનો સંપૂર્ણ વિકાસ ચૌદમે સ્થાનકે થાય છે. આ ચંદ સ્થાનકની માહિતી માટે જુઓ શ્રીમાન રનશેખરકત “ગુણસ્થાન-*મારોહ,' શ્રીહરિભસૂરિકત “યોગદ્રષ્ટિસમચય,' શ્રીવિનયવિજયજીકત લોકપ્રકાશ અને શ્રીનેમિચન્દ્રસૂરિકત “પ્રવચન-સારીદાર.' Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ જિનસ્તુત: ] चतुर्विंशतिका. તે પૂર્વે આત્મા સ્વપ્રદેશમાંથી પોતાના અનાદિકાળના શત્રુરૂપ જ્ઞાનાવરણીય કર્મને સદાને માટે દેશવટો દે છે અને આ પ્રમાણે આ શત્રુ દેશપાર થતાં આત્મા સર્વજ્ઞ બને છે. આ ઉપરથી તો એમ સૂચન થાય છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ મતિજ્ઞાનાદિક ચાર જ્ઞાનનો સદ્દભાવ સંભવતો નથી. આ વાતને વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ પણ ટેકો આપે છે, કેમકે તત્ત્વાર્થધિંગામસૂત્રના પ્રથમ અધ્યાયના ૩૧માં સૂત્ર દ્વારા તેઓ કહે છે કે – “grીનિ મા ચાનિ ગુરાવામિના ચતુર્થ્ય” આ સંબંધમાં મત-ભેદ જોવામાં આવે છે અને તે એ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં તારા નક્ષત્રાદિકની પ્રભા તેમાં સમાઈ જાય છે, પરંતુ તેથી કંઈ તેનો નાશ થયેલો ગણાય નહિ, તેવી રીતે અથવા તે જેમ સર્વજ્ઞ થયા બાદ પાંચ દ્રવ્યેન્દ્રિયો રહેવા છતાં પણ જેમ સર્વ ભાવેન્દ્રિયથી સર્વ કાર્ય કરે છે તેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ પણ બાકીનાં ચાર જ્ઞાન સંભવે છે; પછી ભલે તે અકિંચિકર રહે. જો કે આ પ્રમાણે વિચાર કરતાં પાંચ જ્ઞાનનો સદુભાવ સંભવી શકે છે છતાં પણ એ ભૂલી જવું જોઈએ નહિ કે ક્ષાયિકભાવમાં વિચરનારા સર્વજ્ઞને ક્ષાયોપથમિક ભાવથી ઉત્પન્ન થતાં જ્ઞાન કેમ સંભવે એ પ્રશ્ન જેવો ને તેવોજ ખડો રહે છે તેનું શું? આ સંબંધમાં અત્ર વિશેષ ઉહાપોહ ન કરતાં તેના જિજ્ઞાસુને ઉપર્યુક્ત સૂત્ર ઉપરના ભાણ અને ટીકા તેમજ વિશેષાવશ્યક વિગેરે ગ્રન્થ તરફ દષ્ટિપાત કરવા ભલામણ કરવામાં આવે છે. આ આ આ આ जिनेश्वराणां स्तुतिःयेऽमेये मेरुमूर्धन्यतुलफलविधासत्तरूपात्तरूपाः सस्नुः समुत्यजीर्यदृषदि सुरजलैः प्रास्तमोहास्तमोहाः। जातौ जातौजसस्ते द्युतिचितिजितसत्कुन्ददन्ता ददन्तामध्यामध्यानगम्याःप्रशममिह जिनाः पापदानां पदानाम्॥९४॥ -૩૦ ટીકા ये जिना जातौ-जन्मनि मेरुमूर्धनि सुरजलैः सस्नुः-स्नपितवन्तः । पापदानां पदानां-स्थानानां प्रशमं ददतु-प्रयच्छन्तु । अमेये-निष्प्रमाणे । किंभूता जिनाः ? अतुलफलानां विधानं विधा तस्यां सत्तरूणां-शोभनतरूणां संबन्धि उपात्तं-प्राप्तं रूपं यैस्ते । सस्नुत्यो-जलैः प्रस्रवणाः अजीर्यन्त्यः प्रत्यग्राः दृषदः-शिला यस्मिन् मेरौ । प्रास्तो मोहो यैस्ते । तमो जहति ये ते समोहाः । जातं ओजो-बलं येषां ते । धुतेः चितिः (द्युति०) Page #267 -------------------------------------------------------------------------- ________________ 1 . ૧૬૦ ચતુર્વિશતિકા. [ ૨૪ શ્રીવીद्युतिचित्या दन्तानां संबन्धिन्या जितानि सत्कुन्दानि यदन्तैस्ते । अध्याम-स्पष्टं च तद् ध्यानं च तेन गम्या-गमनीया ये ते ॥ ९४ ॥ अन्धयः જે વાતો - -અતિ-૩-વાર્યત્ન-પરિ મે-જૂનિ - , તે તુ૪-૪વિધા-ટૂ--૩૫૪-૫, પ્રાસ્ત-મો, તમ-ર, નાર-મોનસ, શુતિ-ચિતિ-નિતकुन्द-दन्ताः अध्याम-ध्यान-गम्याः जिनाः पापदानां पदानां प्रशमं इह ददन्ताम् । શબ્દાર્થ અમે (પૂમેય)=માપ-રહિત, અત્યંત મોટા. તમોત્તા (તમો ) અંધકારનો નાશ કરનારા. એ નિ =મેરૂના શિખર ઉપર. નાત (મૂ૦ નાતિ) જન્મને વિષે. વિધા=વિધાન. વાત.(ધા ઝન) =ઉત્પન્ન થયેલ. ૩૫ર (૦ યા)=પ્રાપ્ત કરેલ, મેળવેલ. કાનન ==ઉત્પન્ન થયું છે બલ જેમને એવા. રવિધાસત્તપાપા =અનુપમ ફલનું વિ. જિતિ=સમુદાય, કલાપ. ધાન કરવામાં ઉત્તમ વૃક્ષ સંબંધી પ્રાપ્ત કર્યું છે ક્રન્ત-દાંત. રૂપ જેમણે એવા. વિનિતિનતના તેજના સમૂહ વડે (ા ત્ર)=સ્નાન કર્યું. જીત્યો છેસારા કુન્દને જેણે એવા દાંતવાળા. મુર્તિ ઝરવું તે. સત્તામુ ( ર )=અપે. ની =નહિ ખવાઈ ગયેલા. ધ્યામ=સ્પષ્ટ. દપ=પત્થર. ધ્યાન ધ્યાન, એક તાન. સાયનીતિ -જળના ધોધ વડે નથી ખવાઈ જવ=પ્રાય, મળી શકે તેવા. ગયેલા પત્થરો જેને વિષે એવા. જથ્થામગનજસ્થા: સ્પણ ધ્યાન વડે પ્રાય. સુરઢ =દેવના જલો વડે. પ્રમ (મૂળ રામ) નાશ. કાત્ત (ધોમમ્)=દૂર ફેંકી દીધેલ. [પવાનt (મૂળ પાપ)=પાપ દેનારા, પાપ-જનક. પ્રતિમા =દૂર ફેંકી દીધો છે મેહ જેમણે એવા. પવાના (મૂળ પદ)=સ્થાનોની. શ્લેકાર્થ જિનેશ્વરની સ્તુતિ– જેમણે માપ–રહિત તેમજ જલના ઝરવા વડે નથી ખવાઈ ગયેલા પથરો જેને વિષે એવા મેરૂ (પર્વત)ના શિખર ઉપર સુરોએ (લાલ) જલ વડે પિતાના જન્મ સમયે નાન કર્યું, તે તીર્થંકરો કે જેમણે અનુપમ ફલ અર્પણ કરનારા એવા ઉત્તમ વૃક્ષના રૂપને પ્રાપ્ત કર્યું છે, તથા વળી જેમણે મોહને પરાસ્ત કર્યો છે તેમજ (અજ્ઞાનરૂપી અંધકારને વિનાશ કર્યો છે, તથા વળી જેમણે અનંત વીર્યરૂ૫) પરાક્રમ પ્રાપ્ત કર્યું છે, તેમજ જેમણે દંતની કાન્તિના કલાપ વડે ઉત્તમ કુદ (કુસુમ)ને (પણ) પરાજિત કર્યા છે તેમજ જેઓ સ્પષ્ટ (અર્થાત હીનતા અથવા શ્યામતાથી રહિત એવા) ધ્યાન વડે લભ્ય છે, તે તીર્થપતિઓ પાપ–જનક રસ્થાનનો વિનાશ કરો.”—૯૪ શ્રી દ્ધ છે આ Page #268 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. १६१ गिनस्तुतयः ] जिनवचनविचारःदोषो दोषोरुसिन्धुप्रतरणविधिषु न्यायशस्या यशस्याः प्रादुः प्रादुष्कृतार्थाः कृतनतिषु जयं सम्पराये परा ये। ते शान्तेशां नखांशुच्छरितसुरशिरोराजिनानाजिनानामारामा राद्धिलक्ष्म्या वचनविधिलवा वो दिशन्तां दिशं ताम् ९५ -सग. टीका वो-युष्मभ्यं वचनविधिलवा दिशं-अवस्थां ददताम् । दोषा एव उरुसिन्धुः-बृहनदी तस्याः प्रतरणविधयस्तेषु दोषो-वाहवो ये, वचनविधिलवविशेषणम् । न्यायेन शस्याः-स्तुत्याः । यशसि हिता यशस्या ये । कृता नतिर्यैस्ते तेषु । प्रादुः-धृतवन्तो वे । कं ? जयम् । क्व ? सम्पराये-सङ्ग्रामे । प्रादुष्कृताः-प्रकाशीकृताः अर्था यैस्ते । परा:-प्रधाना ये । शान्ता ईशा-जिनादयो यस्यां दिशि सा ताम् । नखानां अंशवो-दीप्तयस्तैः छुरिताः-चिताः सुरशिरोराजयः-पङ्गयो यस्ते एवंविधाश्च नानाजिनाश्च तेषाम् । वचनविधिलवाः निवृतिलक्ष्म्या आरामा इत्यर्थः ॥ ९५ ॥ अन्वयः ये दोष-उरु-सिन्धु-प्रतरण-विधिषु दोषः, न्याय-शस्याः, यशस्याः, कृत-नतिषु सम्पराये जयं प्रादुः, ते प्रादुष्कृत-अर्थाः पराः राद्धि-लक्ष्म्याः आरामाः, नख-अंशु-छुरित-सुर-शिरस-राजिनाना-जिनानां वचन-विधि-लवाः वः तां शान्त-ईशा दिशं दिशन्ताम् । શબ્દાર્થ दोषः (मू० दोस्)-स्तो. प्रादुष्कृतार्थाः=शित या छ ५ों नेभारे मेवा. सिन्धु-नही. कृतनतिषु (मू० कृतनति )-ज्यों छे अलाम भले प्रतरण-तरQते. मेवान विष, विधि-लिया. जयं (मू० जय)-विनयने, इतने. दोषोरुसिन्धुप्रतरणविधिषु-१५२१५३पी विशाण सम्पराये (मू० सम्पराय)-संयाभन विधे. નદીને તરી જવાની ક્રિયામાં. पराः (मू० पर)-उत्तम. न्याय-न्याय, नीति. शान्त (धा० शम् )-शांत. न्यायशस्या न्याय उरीन प्रशंसा-पात्र. ईश-श्व२, तीर्थ२. यशस्याः (मू० कास्य )=ीतिना साधन३५. शान्तेशां-शान्त छ एश्वरी न्योते. प्रादुः (धा. दा)-धारण यो. अंशु-हिए. प्रादुष्कृत (धा. कृ)=शित अरेस. छुरित-व्यात. अर्थ-पहा. शिरस्-शीर्ष, भरत. ૨૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧ર ચતુર્વિશતિકા. [२४ श्रीवीजिन-तीर्थ२. राद्धिलक्ष्म्याः सि३ि५ी संपत्तिदी. नखांशुच्छुरितसुरशिरोराजिनानाजिनानांनमनां वचन-वयन, पी. रिशोथी व्यास जरीवाना मस्तीनी श्रेणिने लव-सेश, साग. જેમણે એવા વિવિધ તીર્થંકરોના. वचनविधिलवा-बयननी विधिना संशो. आरामाः (मू० आराम)-धानो, पाटिमा, मगायामो. दिशन्तां (मू० दिश् )-सयों, मतापो. राद्धि-सिद्धि, वृति. दिशं (मू० दिश् हिशाने. બ્લેકાર્થ જિન-વચનને વિચાર– " (वाज्यो) २०५२।५३५ महानहीने तरी वामांत (समान) छ (4થત તે કાર્યમાં અવલમ્બનરૂપ છે), વળી જે ન્યાયે કરીને પ્રશંસનીય છે તેમજ કીર્તિના સાધનરૂપ છે, તથા વળી પ્રણામ કર્યો છે જેમણે એવા (જ)ને સંગ્રામમાં જેણે વિજ્ય અર્પણ કર્યો છે, તે, પ્રકાશિત કર્યા છે પદાર્થો જેણે એવા તથા ઉત્તમ તેમજ નિવૃતિરૂપી લક્ષ્મીની વાટિકારૂપ એવા, નખની યુતિ વડે વ્યાપ્ત કરી છે જેમણે સુરાના શીર્ષની શ્રેણિને એવા વિવિધ તીર્થકરોના વચનની વિધિના અંશે તે દિશા કે જયાં धिरे। शांत (वीत२।२१) छ त मता."-८५ अम्पादेव्याः स्तुतिःसिंहेऽसिं हेलयाऽलं जयति खरनखैर्वीतनिष्ठेऽतनिष्ठे शुक्ले शुक्क्लेशनाशं दिशति शुभकृतौ पण्डितेऽखण्डिते खम् । याते या तेजसाऽऽढ्या तडिदिव जलदे भाति धीराऽतिधीरापत्याऽऽपत्यापनीयान्मुदितसमपरायाधमं बाध'मम्बा॥९६॥२४॥ -स्रग्० बाधं-पीडां अम्बा देवता अपनीयात् । समा-मध्यमाः पराया-उत्तमा अधमा-निकृष्टाः, मुदिताः समपरायाधमा यस्मिन् बाधापनयने तत् , क्रियाविशेषणमिदम् । या सिंहे भारूढा । असिं-खड्ग हेलया जयति-अभिभवति । कैः ? खरनखैः । वीता निष्ठाः-केशाः यस्य स तस्मिन् । अतनिष्ठे-बृहत्प्रमाणे। शुक्त-धवले । शुचः-शोकाश्च क्लेशाश्च तेषां नाशं या दिशति । कस्यां? शुभकृतौ । पण्डिते-निपुणे केनचिदण्यखण्डिते । खं-आकाशं याते । एवंविशिष्टे सिंहेऽवस्थिता भाति तेजसाऽऽन्या । कथं ? तडिदिव जलदे-विद्युदिव मेघे । धीरा-सत्त्ववती। अतीव धीरे अपत्ये यस्याः सा । आपत्य-आगत्य । बाधमपनीयादिति संबन्धः ॥ ९६ ॥ ॥ इति बप्पभदिसूरिकृतचतुर्विंशतिकाटीका ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ સુત્રશોક. જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૬૩ अन्वयः या तेजसा आढ्या पीत-निष्ठे अतमिष्ठे शुक्ले पण्डिते अ-खण्डिते खं याते सिंह (अपस्थिता) जलदे तडित् इव भाति, खर-नखैः असिं हेलया अलं जयति, शुभ-कृतौ शुच्-क्लेश-नाशं दिशति, सा धीरा अति-धीर-अपत्या 'अम्बा' आपत्य बाधं मुदित-सम-परार्ध-अधर्म अपनीयात् । શબ્દાથે લિદે ()સિહના ઉપર. વા (મૂળ ચાત)=ગયેલ. દેત્રા (પૂ દેરા)લીલાપૂર્વક. તેરણા (પૂ તેન) તેજ વડે. હરકતીક્ષ્ણ. શા (૫૦ લાહ્ય) યુક્ત, વિશિષ્ટ, ઉનપ્લેઃસ્તીણ નખો વડે. | તરિવીજળી. વીત (ધા ૮)=વિશેષતઃ ગયેલ. ન (મૂળ ૪૬ ) મેઘને વિષે. જિ=કલેશ. મતિ (ધા૦માં)=શોભે છે. વીતનિ નષ્ટ થયો છે કલેશ જેનો એવી. ધીજી (મૂળ પર)=બળવાળી. જનિડે (૬૦ તનિક)=મોટા માપવાળા. અgય બાળક. યુકે (પૂ શુક)=શ્વેત, ધવલ. અતિપત્યા અત્યંત ધીર છે બાળક જેનાં એવી. રાખેદ. આપા (પ૦ પત્ત)=આવીને. શાના=શોક અને ખેદના વિનાશને. અનીતા (પાન)=દૂર કરો. લિરાતિ (ધા જ વિર )=આપે છે. ઉર્જ શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, તિ=કાર્ય. ધન=નીચ, નિકૃષ્ટ. શુમતી શુભ કાર્યમાં. મુદ્રિત (ધા મુદ્દે )=હર્ષિત. પત્તેિ (૧૦ gosa)=ચાલાક, વિતરકgraધંધસાધારણ, ઉત્તમ તેમજ અલ્લ િ (મૂ૦ ૩૦૩)=અખડિત. અધમ (વગ) ખુશી થાય તેવી રીતે. (કૂલ 8)=આકાશ. વાધ (મૂળ વાપ)=પીડાને. શ્લેકાર્થ અઆ દેવીની સ્તુતિ– જે તેજ વડે યુક્ત છે તથા વળી નષ્ટ થયે છે કલેશ જેનો એવા તથા મહાન (અત્યંત ઐઢ) તેમજ શ્વેત અને ચતુર તથા કોઈથી પણ પરાભવ નહિ પામેલ એવા આકાશમાં ગયેલા સિંહ ઉપર, જેમ મેઘને વિષે સૌદામિની શેભે છે, તેમ જે શેભે છે, તેમજ વળી જે તીર્ણ નખ વડે તરવારને લીલાપૂર્વક સર્વથા પરાજિત કરે છે, તથા વળી શુભ કાર્યને વિષે જે શોક અને ખેદને વિનાશ કરે છે, તે સત્ત્વવાળી તેમજ અત્યંત ધીર બાળકવાળી અબ્બા (દેવી) (અત્ર) આવીને (હે ભ! તમારી) પીડાને મધ્યમ, ઉત્તમ તેમજ અધમ (વગે) રાજી થાય તેવી રીતે દૂર કરે.”–૯૬ સ્પષ્ટીકરણ મનુષ્યનું વર્ગીકરણ– જૈન શાસ્ત્રમાં જે અધમતમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ એમ મનુષ્યના છ પ્રકાર પાડવામાં આવ્યા છે (આ સંબંધી માહિતી માટે જુઓ મહાનિશીથ, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચતુર્વિશતિકા, [૨૪ શ્રીવીરતત્વાર્થાધિગમસૂત્રની સંબંધકારિકા અને શ્રી ક્ષેમકરકૃત ષપુરૂષચરિત્ર, તેનો સામાન્યતઃ ઉપર્યુક્ત ત્રણ પ્રકારમાં અંતર્ભાવ થઈ શકતો હોવાથી અન્ન તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ વાતની શ્રીમાન ચવિજયજીએ રચેલી માર્ગદ્રાવિંશિકાનાં નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે એટલું જ નહિ, પરંતુ તેના સ્વરૂપ ઉપર પણ પ્રકાશ પાડે છે. "गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः॥ तेच चारित्रसम्यक्त्व-मिथ्यादर्शनभूमयः। अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यं यथावलम् ॥" અર્થા–(૧) ગુણવાન, (૨) ગુણાનુરાગી અને (૩) સાધુ જનોના ગુણના દ્વેષી એવા ત્રણ પ્રકારના મનુષ્યો સ્પષ્ટ રીતે સંભળાય છે. આ ત્રણને “ઉત્તમ” “મધ્યમ” અને “અધમ ” સમજવા. વળી તેઓ ચારિત્ર, સમ્યકૃત્વ અને મિથ્યાદર્શનની ભૂમિ ઉપર રહેલા છે (અર્થાત તેઓ અનુક્રમે ચારિત્રવાન, સમ્યકત્વધારી અને મિથ્યાદૃષ્ટિ છે). વાસ્તે વિવેકી જને પ્રથમના બે પ્રકારના પંથમાં યથાશક્તિ વર્તન કરવું (એટલે કે ગુણ પ્રાપ્ત કરવા કમર કસવી અને વળી અન્યોના ગુણેનું અનુમોદન તો અવશ્ય કરવુંજ). चतुर्विंशतिका सविवेचना समाप्ता દASS OMGS IN Page #272 -------------------------------------------------------------------------- ________________ રા-જોવઃ ઉઝુ (કું.) કિરણ. સ (૬૦)-ખો. યંતિ (સ્ત્રી )=દાન. (૧૦)=પાપ. જસ (૧૦ )=ઇન્દ્રિય. અક્ષ (૬૦) રૂદ્રાક્ષ. ક્ષમ (વિ. )=અસમર્થ. અતિ (વિ. )=સંપૂર્ણ. અધિ૪ વિ)=સમસ્ત, સર્વ. અr (૬૦) પર્વત. જામ (વિ)દુર્ગમ. બ્રિજ (વિ.)=મુખ્ય. લઘ (૧૦)=પાપ. અતિ વિ.)=લક્ષિત. ૪ (૬૦)=હાથીને ઠીક ચલાવવાની આંકડ. (૨૦)=દેહ. અહિ (ઉં)=ચરણ. લવ (વિ. )=સ્થાવર, સ્થિર રહેનાર. છુપ્તા (સ્ત્રી)=અછુપ્તા (વિદ્યા-દેવી). અs (વિ.)=જન્મ-રહિત. સનત ()=જૈનના દ્વિતીય તીર્થકર. અનિત (વિ.) નહિ જીતેલ. અવિન (૧૦)=ચામડું. મને (વિ.) નહિ છતાય એવો. ગ્ન (૧૦, ૩૦ અતિ ગયો )(૧)જવું; (૨) પૂજવું. અન્નન (૧૦)=કાજળ. જલસા (૭૪૦ )=સત્વર, જલદી. સહ્ય (સ્ત્રી)=ગમન. અતિ (૩૦)=૧) અતિશયવાચક અવ્યય; (૨) ઉલ્લંઘનવાચક અવ્યય. ત્તિરાઇ (ઉં. )=અધિકપણું. તક (૩૦)=અત્યંત, ઘણુંજ. અC૪ (વિ.) પુષ્કળ. ૩૪ (૦ )=આહિંઆ. ૩૬ (૨૦)=એ. દિ (૬૦)-પર્વત. ધન (વિ.) નીચ. ધિર (વિ.)=અધિક. મધ્યમ (વિ. )= સ્પષ્ટ. મન (૬૦)-કામદેવ. ૩નન્ત (વિ. )=પાર વિનાના. નતનિત (કું.) જૈનોના ચૌદમા તીર્થકર. અનr (વિ.) અપરાધ વિનાનું. ૩નાવિસ્ટ (વિ.)=નિર્મળ. અનિરાકૂ (૩૦)=સર્વદા. ૩મનુ (૩૦) યોગ્યતાવાચક અવ્યય. નુત્તમ (વિ.)=સવોંત્તમ. ૩નામ (વિ.)=અસાધારણ, નિરૂપમ. અનેક (વિ. )=એક કરતાં વધારે. Jત (૬૦)-(૧) નાશ; (૨) છેડો. મન્ત (વિ.)=વિનાશક. કરતા (વિ.)=આન્તરિક, ૩૫ (વિ.)=આંધળો. ૩વર (કું.)=સંતતિ, પ્રવાહ. ૩Y (શ્રી • )=જળ. (૩૦)=દૂરવાચક અવ્યય. ધન (કું.)=અવયવ. ૩૦ ()=બાળક. gr ( વિ. ) અન્ય. ૩પ (કું.)=મોક્ષ, નિર્વાણ. કવિ (૩૦)=પણ. પ્રતિવા (સ્ત્રી)=અપ્રતિચકા (વિદ્યા-દેવી). ૩ (ન. ) કમળ. દિધ (૬૦)=સમુદ્ર. મિત્રો (૬૦)=અપકાર. ૩ મિનર ()=જૈનોના ચોથા તીર્થંકર. અમિરન (વિ.)=આનંદ આપનાર. મિરે (૬૦)=અભિષેક. (વિ૦)=સંપૂર્ણ. Page #273 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. अमत (वि.)नहि मानेस. अस् ( २, प० भुवि )-डो, थयुं. अमन्द (वि०)स्पष्ट. अस् (४, ५० क्षेपणे)-३ . अमर (पुं०) . अस (पुं० )-३४ ते. अमर्त्य (पुं०) . असत् (वि०)-५२राम. अमल (वि.)-मेल गर्नु. असम (वि०)-नि३५म. अमृत (न०)अमृत. असमान (वि०)-नि३५म. अमेय (वि.)नहि भापी शाययो. असङ्गता (स्त्री.)-नि:संगता. अम्बा (स्त्री०)-मया (शासन-हेवी). असि (पुं०)-तरवार. अम्बु (न०)-11. असु (पुं०)-प्रा. अम्बुज (न.)भण. असुमत् (वि.)-प्री . अम्बुद (पुं०)मेध. अस्त्र (न.)-सत्र. अम्बुधर (पुं० )-भेध. अस्थि (न० )=3. अम्भोज (न०)मण. अस्मद (स.)-प्रथम पु३५वाय सर्वनाम. अर (पुं०)नोना मदारमा तीर्थ६२. अहित (पुं.) शत्रु. अरम् (अ.)-सही. अहो (अ.)अहो. अराति (पुं०)-शत्रु, हुश्मन. अरि (पुं०)-(१) ६२मन; (२) पै९. आ अर्क (पुं०)-सूर्य. आ (अ.)-भावाय अव्यय, अर्गल (न०) लोण. आगम (पुं०)-सिद्धान्त. अर्च (१०, ऊ० पूजायाम् )-पूwg. आगस् (न०)-पाप. अर्चन (न०)-yon. आजि (स्त्री० )-10. अर्चा (स्त्री.)-(१) पूल; (२) शरी२. आज्ञा (स्त्री०)-माहेश. अर्ति (स्त्री०)पी. आव्य (वि.)=युत. अर्थ-पार्थ. आत्मन् (पुं० )-4. अर्पक (वि.)-आपना२. आदर (पुं०)मंत. अर्यमन् (पुं०)-सूर्य. आदि (वि.)-श३मात. अलक (पुं०)-पान, श. आधि (स्त्री.)मानसि पी. अलम् (अ.)-सत्यंततावाय २०यय. आनक (पुं०) लि, नगाई. अलहुन (वि.)नलिओगवासाय आनन (न.)भुम. अलिन् (पुं०)सभरी. आनन्द (पुं०)मानन्हहर्ष. अलीक (वि.)=मसत्य. आप (५, प० व्याप्ती)-मेगg. अव (१, प० रक्षण-गति-कान्ति-प्रीति वृद्धिषु)-२क्ष आप (न०)-सनो सभू. ४२. आपद् (स्त्री.)४४. अवदात (वि.)निभण. आपस् (न०) . अवन (न०)२क्षण, मन्यात. आभा (स्त्री)-(१) आन्ति; (२) भगताप. अवम (न.)=५. आभोग (पुं०)-विस्तार. अवान (वि.)नहरमा गयेडं, dlaj. आमर (वि.)-व-संमंधी. अव्याहत (वि.)निधित. आमोद (पुं०)सुगंध. अशक्य (वि.) असंभावित. आम्र (पुं०)-मामा. अशुभ (वि.)-५२म. आय (0)-वास. Page #274 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोषः आयति (स्त्री०) भविष्या . आरम्भ (पुं०)-२३सात. आरात् (अ.)-२थी.. आराम (पुं०)-भाग. आर्त (स्त्री०) पारित. आहती (स्त्री.)-तीर्थ४२ना संमंधी. आलय (पुं०)-गृह आलि (स्त्री.)-श्रेशि, २. आवली (स्त्री)-पंति आशय (पुं०)आश्रय, माधार. आशु (अ.) ही. आस् (२, आ० उपवेशने)-मेस. आसन (न.)-आसन. आस्था (स्त्री० )-श्रा, साधीन. आहव (न.) उत्कर (पुं०)-गयो. उत्तम (वि.)श्रेष्ठ. उत्तारक (वि.)-तारना२. उदक (न.)-1. उदधि (पुं०) समुद्र उदन्वत् (पुं०)हरियो. उदय (पुं०) य. उदर (न.)-मध्य साग. उदित-(१) स; (२) थेस. उदार (वि.)-भुण्य. उद्भव (पुं० )-उत्पत्ति. उन्नति (स्त्री.)-समृद्धि उपताप (पुं० )=संताप.. उपमा (स्त्री० )-स२मली. उपमान (न०)पमा. उपरि (अ.)-64२. उपलम्भ (पुं०)माक्षे५. उपाय (पुं.)-पाय. उरु (वि.)विशा. ह (२, ५० गतौ)-g; उदि=6Ig. इति (अ.) म. इन्दु (पुं०)व्याद्र. इन्द्र (पुं०)-(१) सुरपति; (२) भुण्य. इव (अ.) . इह (अ.)-ममि . ऋजिम-सरसता. ऋण (न०)-हे. ऋत (न०)-सत्य. ऋत (वि.)सल्यास ४२१॥ साय. ऋद्धि (स्वी.)-संपत्ति, भव. ईक्ष (१, आ० दर्शने ) . ईड (२, आ• स्तुतौ )स्तुति ४२वी. ईति (स्त्री.)-७५. ईप्सित (वि.)-भेगका ४२छेस. ईरण (न० )=३२१. ईश (पुं०)=(१) स्वामी; (२) भराया (3) तीर्थ२. ईशिनी (स्त्री०)स्वामिनी. ईश्वर (पुं०)-नाथ. ईहित (न०) येष्टित. एकधा (अ.)- शत. एधन (न०)-वृद्धि एनस् (न०)=५५. एव (अ.) . एवम् (अ०)आवीरीत. ओ ओघ (पुं०)-समूह. ओजस् (न०) . क क (न० )=(१) 14; (२) भरत. कज (न०)मा. कण (पुं० )-मश. कथञ्चित् (अ.)महा महेनते. उम्र (वि.)-तीन. उचित (वि.)-योग्य. उच्चैस् (अ.)-324 आर. उज्वल (वि.)Grj.. उज्य (६, प० उत्सर्गे)-छोरी . Page #275 -------------------------------------------------------------------------- ________________ १६८ चतुर्विंशतिका. कनक (न०)-सोनु. कुशल (वि.)-यतु२. कमल (न०)-भण. कुशेशय ( न० )-भण. कम्प (वि.)-मस्थिर. कुसुम (न०)पु०५, ख. कम्र (वि०) मनोहर. कुसुमवाण (पु.)भव. कर (पुं० )=२७. कूप (पुं० ) यो. कर (वि.)२नार. कृ (८, ऊ. करणे )२j. करण (न.)धन्द्रिय. कृच्छ्र ( न०) ७. कराल (वि.) या. कृत् (वि.)२ना२. कल (वि.)भनोहर. कृतान्त (पुं० )=(१) यम; (२) सिद्धान्त. कलश (पुं० )- श. कृति (स्त्री.) आर्य कलुष (न० )[५. कृत्स्न (वि.)संपूर्ण कवि ( पुं० )=(१) व्य २२यना२; (२) पंडित.. कृश (वि.)=८५. कस् ( १, प० गतौ )-vgविकस्-वि४ास पामg. कृशानु (पुं० )=A. कानन ( न०)वन. केवल (न०)-विवज्ञान. कान्त (वि.) मनोहर. कोकनद (पुं० ) उभग, रातुं पाया. कान्ता (स्त्री०)-स्त्री. कोप (पुं०)ोध, गुस्सो. कान्तार (न०)पन. कोमल (वि० )होमग. कान्ति ( स्त्री० )-अला, ते. क्रम (पुं०)=२२ए. काम (पुं० )=EL, भहन. क्लेश (पुं०)मे. कामित (वि.)-वांछित, ४२सो. क्षण (पुं०)(1) भोत्सव (२) पण. काय (पुं०, न०)हे. क्षम (वि.)समर्थ. कार (वि.)=२ना२. क्षमा ( स्त्री० )-मा. कारिन् (वि.)-२नार. क्षय (पुं०)-नाश. कार्मुक (न० )-धनुष्य. क्षामता (स्त्री.)-क्षी पा. क्षिति ( स्त्री.)-नाश. काल (पुं०)=यम. काली (स्त्री.)आदी (विद्या-हेवी), क्षीजन ( न० )200यात श६. किन्नर (पुं० ) तनो व्यंतरव. ख किम् ( स० )=शा भाट. ख (न०)माश. किम् ( स०)ो. खचित (वि.)-या. कीर्ति (स्त्री.)माम३. खण्डिका ( स्त्री०)नाश नारी. कु (अ.)=२मवायॐ श६. खनि (स्त्री० )=भार. कुण्डिका (स्त्री० )(१) १९७४; (२) ७ ५२नारी. खर (वि.)-ती३९१. कुन्त (पुं० )-मायो. ख्याति (स्त्री.)ीति, २०५३. कुन्थु (पुं०)नोना सत्तरमा तीर्थ७२. कुन्द (न०) मोगरानुस. गण (पुं०)-समुदाय. कुमत (न०) सिद्धान्त. गद् (१,५० व्यक्तायां वाचि ) . कुमुद (न०)-य-द्रविडोसी भस. गद (पुं०)शेग. कुल (न०)-समुहाय. गदा (स्त्री० )TEL. कुवादिन (वि.)मोटा ताना२. गभीर (वि.)ी . कुश (न.) गम् (१, प० गतौ ) . Page #276 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोपः ૧૬૮ चिरम् (अ०)समा सुधा. चेत् ( अ०) . चेतस् (न०)भन. चोर (पुं० ) यो२. च्यु (१, आ० गतौ) 43. गम (पुं०)-समान पार, मासा५४. गम्य (वि.)-भेगवी शय तवो. गरुड (पुं० )-३३. गर्भ (पुं० )-मध्य माग. गल् (१, प० भक्षणे स्रावे च )=43. गान्धारी (स्त्री)-धारी (विद्या-हेवी). गिर् (स्त्री०)पाएगी. गिरि (पुं०)-पर्वत. गीर्वाणता (स्त्री०)-१५j. गुण (पुं० )-गुप. गुपिल (वि.)-गन. गुरु (वि.)-मोटुं. गृह (न.)-५२. गो (स्त्री.)-वाशी. गोधा (स्त्री.) मे नतनो २॥५, घो. गौर ( वि० )-धोj. गौरी (स्त्री.) गौरी (विद्या-वी). ग्राम (पुं०)-गामा छद (पुं०)पत्र, प . छवि (स्त्री.)-शोला. छिद् ( ७, ऊ. द्वैधीकरणे )[५j. छुरित ( वि० )-०यास. घण्टा (स्त्री० )=qट. घन (पुं० ) भेष. घन (वि.)गाद. घनाशनी (स्त्री०)-५. धर्म (पुं०)-ता५. घस्सर (वि.)-सक्षशास. घातक (वि.)-हुराना२. जगत् (स्त्री० )-दुनिया. जन् (४, आ० प्रादुर्भावे )-34 थj. जन (पुं०)=ी. जनता ( स्त्री० ) यो. जननी ( स्त्री० )=भात. जन्म (न०) म. जन्मन् (न०) म. जन्तु (पुं०)=04. जय (पुं० )-201. जय्य (वि.)%D9ती शकय सेवो. जल (न०)-पाशी. जलद (पुं० )-भेध. जलधि (पुं०)समुद्र जात (न०)-समूड. जाति (स्त्री०) म. जाल (न०)समूह जि ( १, ५० जये) त. जिन (पुं० )-(१) तीर्थ:२; (२) सामान्य सी. जीव (पुं० )-04, Hil. जुष् ( ६, आ० प्रीतिसेवनयोः )सेव. जेय (वि.)30तवा साय. जैन (वि.)-भिन-संमंधा. ज्यायस् (वि.)-धारे मोटु. ज्वल ( १, ५० दीप्तौ )=मण. ज्वलन (न.) मि. शानिता (स्त्री.)-शानिप. घ (अ)सने. चन्द्र (पुं०)-यन्द्र चन्द्रप्रभ (पु.)नोना मामा तीर्थ७२. चमू ( स्त्री०)=२४२, शेग. चर (वि.)-डातुं यावतुं. चरण (न०)=4l. चामर (पुं०, न.)-याभ२. चारु (वि.)मनोहर. चि (५, ऊ० चयने)- २q. चिति (स्त्री.)-समुदाय. चित्त (न.)-मन. चिर (वि.)दा अगर्नु. २२ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ चतुर्विशतिका. त्रितय ( न०) नो समुदाय, त्रिदश (पुं० )सु२. त्रिदशप (पुं०)-सुर-पति. त्रिभुवन (न०)-तोय. त्रिलोकी (स्त्री० ) त्रिभुवन त्रै (१, आ० पालने )-२क्षए। ४२j. तडित् (स्त्री.)-वीसजी. तत (वि० )विस्तीर्ण तत्व (न०)सार. तद (स.)-त. तन् (८, ऊ. विस्तारे )-विस्तार वो. तनिष्ठ (वि.) अत्यन्त २५८५. तनु (स्त्री.) . तनु (वि.)-८५. तमस् ( न. )-(१) संघ।२; (२) ज्ञान. तमाल (न.)-तभार वृक्ष. तरु (पुं० )-वृक्ष, 3. तरुण (वि.)-नूतन. तल (न.)-तणियु. तान (न०)विस्तार. ताप (पुं० )-संता५. तापनीय (न.)सोनु. तामरस (न. )भ. तामस (वि.)-महान संबंधी. तार (वि० ) तरी मना२. तिमिर (न०)-संघ२. तीर्थ (न० )=(१) यतुर्विध संघ; (२) (3) प्रथम ५२. तीर्थकृत् (पुं० )-तीर्थ४२. तु (अ०) ; (२) विशेषतासूय शम्. तुल (१०, ऊ. उन्माने)-तो. तुल्य (वि.)-समान. तृष् (स्त्री०)-तरस. तृषा (स्त्री.)तरस. सू (१, प० प्लवनतरणयोः)-तर. २. तेजस् ( न०)-ला, तर. तेजिन् (वि.)-तेजस्वी. तोष (पुं.) .. त्य ( १, ५० हानौ )-त हे. प्रय (न०)त्रानो समुदाय. प्रस (पुं०)द्वीन्द्रियाहि यो. त्राण (न०)२क्षण. त्रि (वि.) . त्रिक (न.)रानो समुदाय, in; दक्ष (वि.)यतु२. दद् (१, आ० दाने)= . दन्त (पुं० )=in. दम (पुं०)-उपशम, थन्द्रिय-संयम. दया (स्त्री०)-४३३॥ दर्पक (पुं-)महन. दर्शन (न. )र्शन, अवसान. दल (न०) पत्र. दव (पुं०)-वानस. दशा (स्त्री० )-स्थिति, अवस्था, दह (१, ५० भस्मीकरणे)-मण. दहन (न.)-भागते. दा (१, प० दाने )=५g. दा ( ३, ऊ० दाने )मा५g. दान (न०)दान. दानव (पुं० )असु२. दामन् (न.)=(१) २९; (२) मासा. दार (पुं० )=नारी, स्त्री. दारिद्य (न०) हरिद्रता, गरीमा. दारु (न.) ४, सा . दिविज (पुं०) व. दिव ( स्त्री०)स्वर्ग. दिव्य (वि.)-स्वर्ण संधी, स्वर्गीय. दिश् (६, ऊ. अतिसर्जने ) आप. दिश ( स्त्री.)-हिशा. दीन (वि.)-गरीम. दु (५, प० उपतापे)=पी। १२वी. दुःख (न०)पी. दुरित (न.)-पा५. दुर्लभ (वि.)म. दुष्कृत (न०) ५५. Page #278 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोषः ર૭૨ રઢ (વિ. )=મજબૂત. [ (ત્રી )=(૧) દૃષ્ટિ; (૨) નેન; (૩) મત. રુષ (સ્ત્રી )=પત્થર,. સેવ {વું )=(૧) અમર, સુર; (૨) પરમેશ્વર. દેવતા (સ્ત્રી)-(૧) દેવી; (૨) દેવ. જેવો ()=દેવી. દિન (૬૦ )=પ્રાણી. કૈઇ (વિ. ) રાત્રુ સબંધી. aો (૪, ૫૦ મવશ્વને)=ખણ્ડન કરવું. તો (૧૦)=હાથ. રોષ (૬૦)-દૂષણ. શુતિ (સ્ત્રી ૦ =પ્રકાશ. દ્રા ( મ ૦ =ઝટ. તુમ (૬૦)-ઝાડ. ન્નિg (૬૦)-હાથી. બ્રિ૬ ()=શત્રુ. ધન (૧૦ )=પૈસો. ધનુ (૬૦ )=ધનુષ્ય. ધરા (૬૦)-દક્ષિણ દિશામાં વસતા નાગકુમારે ઇન્દ્ર. પf (૬૦ )=જૈનોના પંદરમાં તીર્થકર. ઘર (પુ.)=પતિ. ધr ( ૨, ૪૦ ધારાપોgનયોને ) ધારણ કરવું. ધાતુ (૦ )=ધાતુ. ધાન્ય (૧૦)=અનાજ. ધામ (૦ ) ગૃહ. ઘTI ( સ્ત્રી )=ધારા. ધી (સ્ત્રી )=મતિ. (વિ.)=બળવાન. g (૫, ૦ ૧ )=હલાવવું. છું (૧, ૪૦ ધારો)=ધારણ કરવું. ધોત (વિ. )=ધોયલું. સ્થાન (૦ )=ધ્યાન. વંત (૧, ૦ ૩૫વદંને જતી ૨)=નાશ કરવો. વન (૧, ૧૦ રાઃ)=અવાજ થવો. દત્ત (સ્ત્રી)=નાશ, નતિ (સ્ત્રી)=પ્રણામ. રઝૂ (વિ)=નમન કરનાર, ન (૧, ૫૦ સમૃદ્ધ)=ખુશી થવું. નર (૬૦ )(૧) હર્ષ; (૨) સમૃદ્ધિ નમ (R૦ )=આકાશ. (1, ૫૦ પ્રહ : ૧)=પ્રણામ કરવો. નમ( ૧૦ )=નમાવી દેવું તે. નન્ન (૫૦)=નમસ્કાર. નમિ (કું.)=જૈનોના એકવીસમા તીર્થંકર. નદ (૬૦) એક જાતનું દિવ્ય વૃક્ષ. નg (વિ. ) નમસ્કાર કરનારા. Rઇ (ઉં. )=(૧) એકદેશીય યથાર્થ અભિપ્રાય; (૨) નીતિ. (૬૦)=મનુષ્ય. નવ (વિ. )=નવીન. નવ7 (૦ )=નવ. જ (૪, ૧૦ ૩ )=નાશ થવો. નહિં ()=નહિ. ના (૫૦)=સ્વર્ગ. ના (૬૦)=સાપ. નાના (વિ.)=વિવિધ. રાજેશ (3)=નાભિ (નરેશ)ના નન્દન, જૈનોના પ્રથમ તીર્થંકર. નામ (૬૦)=પ્રણામ. નામન (૧૦)=નામ. નારા (૬૦)=અંત, વિનાશ. નારાજ ( 4 ) નાશ કરનાર, નિ (૩૦)=અત્યંતતાવાચક અવ્યય. નિક (વિ)=સરખી ઊંચાઈ અને લંબાઈવાળું. નિષ (વિ.) પોતાનું. નિત્યમ્ (૩૦)=સર્વદા. નિયન (૧૦)=નાશ. નિજારિ (૬૦)=ભંડાર. નિમ (વિ.)=સમાન. નિયત૬ (મ.)=ખરેખર. નિr (8)=અભાવવાચક અવ્યય. નિur ()=ભેદવું તે. નિર્વાણ (૧૦)=(૧) મોક્ષ; (૨) વિનાશ. નિવૃતિ (સ્ત્રી)=૧) મુક્તિ, સિદ્ધિ; (૨) નાશ. નિરર્થક (વિ.)=નિષ્કપટી. R (૩૦) નહિ. ન (૬, ૧૦ )=નખ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ चतुर्विंशतिका. નિવ૬ (૬૦)=સમુદાય. grr (૬૦ )=ધૂળ. નિr (સ્ત્રી)=રાત્રિ. grદ્વયં ( વિ૦ )=ઉત્તમ. નિરાન્ત (૧૦ )=ગૃહ, જિત વિ)=પરિચયવાળું. નિE (ત્રી )=(૧) છેવટ; (૨) લેશ. પાદિક (વિ)=બાળનાર. ન (૧, ૪૦ પ્રાપ) દેરવવું, લઈ જવું. રિપૂરા (વિ.) પૂજવા લાયક. નવ (વિ.)=અધમ. પરિપૂર્ણ (વિ.) પૂરી દીધેલ. ત્તિ (સ્ત્રી)=નીતિ. પર્વત (૬૦ )=પહાડ. નીસ્ટ (વિ.)=શ્યામ. પર્વન(૧૦)=મોત્સવ. નરુતા (સ્ત્રી)=કાળાશ. પવિ (૬૦)=વજ. ૩ (૨, ૫૦ સુતી ) સ્તુતિ કરવી. પવિત્ર (વિ)=પાવન. સુતિ (સ્ત્રી)=સ્તુતિ. urg (૬૦ )=૨જ. 7( ૬, ૪૦ વેરો )=પ્રેરણા કરવી. (૨, ૫૦ રક્ષ)=રક્ષણ કરવું. – (૬, ૫૦ સુતં )=સ્તુતિ કરવી. guત (પુ.)=પતન, પડવું તે. ઝુ (૬૦)=મનુષ્ય. grત ( 7 ) પાપ. નૈમિ (હું )=જૈનોના બાવીસમા તીર્થંકર. પત ( )=પતનશીલ. નો (.)=નહિ. viz ( વિ. )=પાળનાર, રક્ષક. નૌ (સ્ત્રી)=વહાણ. gr ( ૬ )=ચરણ. ચાઇ (પં)નીતિ. પલા (પુ. )=ઝાડ. ૬ urg (૧૦ )=પાપ. v (૦ )=ચાલાક. પાર્થ (૬૦)=જૈનોના ત્રેવીસમા તીર્થંકર. પટ્ટ (૧૦)=(૧) પીઠ; (૨) રાજ-સિંહાસન; (૩) gવજ (વિ. )=પવિત્ર કરનાર. ઢાલ; (૪) ઉત્તરીય વસ્ત્ર. uratત ૬૦ )=પારિજાતક, એક જાતનું કલ્પવૃક્ષ. બિત (૬)=હોંશીયાર. grટન (૦ )=રક્ષણ. ન (૧, ૧૦ જાત)=પડવું. gવન (વિ)= પવિત્ર કરનાર. પત્ (૧૦, ૧૦ રતી)=જવું. ઉર્ (૧૦, ૩૦ અવને દુઃખી થવું. પતન (૧૦)=પડવું તે. ફિr (ત્રી )=દુઃખ. ઉતાવ (સ્ત્રી)=ધ્વજ, વાવટો. જુન (૦ ) વળી. પત્તિ (૬૦) સ્વામી, નાથ. (સ્ત્રી )=નગરી. પરિતા (સ્ત્રી )=સ્વામીપણું. પુરુષત્તા ( વી )=પુરૂષદના (વિદ્યા-દેવી). પત્ર (૧૦)= (૧) પાંખડી; (૨) વાહન. પુસ્તિકા (સ્ત્રી)=(૧) પ્રતિમા (૨) પુસ્તક. (1)(૧) સ્થાન; (૨) વાક્યનો એક ભાગ; પુq (૪, ૫૦ પુષ્ટી )=પોપણ કરવું. (૩) ચરણે. gst (7૦)-કુલ. Tદ્ધતિ (સ્ત્રી)=માર્ગ. પૂ (૧, AT૦ પવને)=પવિત્ર કરવું. Tw (ઉં. 7૦)=કમળ. પૂજ્ઞ (૧૦, ૬૦ ફૂગાયામ્)=પૂજવું. પwsમ (પુ.)=જૈનોના છઠ્ઠા તીર્થકર. પૂજ (વિ. )=પૂજવા યોગ્ય. પર (વિ)=(૧) તત્પર; (૨) અન્ય; (૩) ઉત્તમ. | પોત (૬૦)-નૌકા, ડી. (૫૦ )=અત્યંત. grow ()=સરળતાવાળું. Fર્મ (વિ. ) ઉત્તમ. પ્રતિ (સ્ત્રી)=પ્રજ્ઞપ્તિ (વિદ્યા–દેવી). પરમેશ્વર (૬૦ )=ઈશ્વર, પ્રત (૧૦ )તરવું તે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ ( અ॰ )=( ૧ ) પ્રત્યે; ( ૨ ) પ્રતિકૂલવાચક 24044. પ્રતિમાન ( ન॰ )=પ્રતિભા, નૂતન વિકાસ પામતી બુદ્ધિ. प्रतिभय ( वि० ) = अयं ५२. प्रथ ( १०, ऊ० प्रख्याने ) = प्रसिद्ध थयुं, विस्तार પામવો. પ્રથ7 ( 7॰ )=પ્રસિદ્ધ કરવું તે. प्रदान ( न० ) = त्याग. प्रपञ्चित ( वि० ) = विस्तारेसुं. પ્રા (શ્રી॰ )=જલાશય, પઅ. प्रबल ( वि० ) = पराभी. પ્રમલન (પું॰ )=પવન. प्रभा ( स्त्री० ) = अन्ति. પ્રમર્ (કું॰ )=આનન્દ. પ્રમાળ (૪૦ )=પ્રમાણ, યથાર્થ જ્ઞાન, મહવ (પું॰ )=નાશ. પ્રરામ (પું॰ )=નાશ. प्रहति ( स्त्री० ) = नाश. પ્રવ્રુક્ષુ ( ૧૦ )=પ્રકાશવાચક અવ્યય, प्रिय (वि० )= ६८. પ્રિયg (હ્રીઁ॰ )=એક જાતનું ઝાડ. फ फण (पुं० ) = ३. फल (न० )=३१. फलक (न० ) = दास. ब ચૈત ( ૧૦ )=સંતોષવાચક અવ્યય, बन्दिन् (पुं० ) = लाट. વન્તુ (હું॰ )=મિત્ર. शब्द-कोषः વન્તુનીવ (પું॰ )=એક ાતનું પુષ્પ, અપોરીયું, યહ (૧૦)=(૧) સૈન્ય; (૨) પરાક્રમ. बहु (वि० )=धा. વહુધા ( ૪૦ )=ઘણી રીતે. (I)=. (I)=1. ચાદુ (હું )=હાથ. દુધ (કું॰ )=પણ્ડિત. gft (to)=d. बृहत् (वि० )= भो. કોષ (હું॰ )=વિકાસ. भ भक्ति (स्त्री० ) = सेवा. (J)=12. भज् (१, ऊ० सेवायाम् ) = Movj. મદ્ર (૧૦ )=કલ્યાણ. भय (न० ) = श्री. મTM ( j॰ )=સમૂહ. મવ (કું॰ )=(૧) સંસાર; (૨) ઉત્પત્તિ. भवत् (स० ) = याय. મર્ચ (વિ॰ )=મોક્ષે જનાર. भस्मन् (न० ) = राम. HT (a)=AY. भा (२, प० दीप्तौ ) = प्राश. માર્ (વિ॰ )=ભાગવનાર. भाजन ( न० ) = पात्र. મગર (કું॰ )=ધારણ કરનાર. भारती ( स्त्री० ) = वाशी. (t)=Hell, sifa. भास् (१, आ० दीप्तौ ) = प्राशत्रुं. માલગ્ન (પું॰ )=પ્રકાશક, भासुर ( वि० ) = हेही ध्यमान. भिद् (७, ऊ० विदारणे ) = लेहj. भी (स्त्री० ) = लय. fa (to)=4, s. भुवन (न० ) - ग. भू (१, १० सत्तायाम् ) = डीवु, धधुं. મૈં ( સ્ત્રી॰ )=પૃથ્વી; (ર) સ્થાન. भूति (स्त्री० )= संपत्ति મૂમિ (સ્ત્રી॰ )=(૧) સ્થલ; (ર) પૃથ્વી, भृ ( ३, ऊ० धारणपोषणयोः ) = धारा ४२. મૃત (વિ॰ )=ધારણ કરનાર. રૃરામ્ (શ્ર॰ )=અત્યંત. મોT ( કું॰ )=વિષય. भ्रम् (१, प० चलने ) = लभ . म મન્નન ( ૧૦ )=સાન, જલાભિષેક. मणि (पुं० ) = २. ૧૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ चतुर्विंशतिका. મvgu (૬૦ ૪૦)-માંડવો. મુવ (વિ. )=શબ્દાયમાન. ve૪ (૧૦ =ચક્ર. મુ (૬, ૩૦ મોક્ષને )=છોડવું. મત (R૦)-(૧) દશેન; (૨) સિદ્ધાન્ત. મુ ( ૧, આ૦ )=હર્ષ પામવો. મલ (વિ.)=અભીષ્ટ, ઈએએલ. મુસ્ (સ્ત્રી)=હર્ષ, આનન્દ. મતિ (સ્ત્રી)=બુદ્ધિ. મુદ્રિત (૧૦) હર્ષ. નર (૬૦)-હાથીના કુભસ્થલમાંથી ઝરતે પ્રવાહી મુદ્રિત (વિ.)-ખુશી. પદાર્થ. મુનિ (કું.)=સાધુ. મન (૬૦)-કામદેવ. મુરારુ (7)=મુસવું, સાંબેલું. મનસ્ (૧૦)=મન, ચિત્ત. કૂર્ણન (૧૦)=મસ્તક. મનુંs ()=માનવ. મૃr (૬૦)=હરણ. ifઝ (૬૦)=પ્રધાન. પતિ (૬૦)=સિંહ. Hબન (૬૦)=પ્રધાન. મૃત્યુ (૬૦)=મરણ. મઃ (વિ)=મ€. (૬૦)-વૉદ છું. ૌદ (કું.)=મેરૂ (પર્વત). ()=મેરૂ (પર્વત). મોક્ષ (૬૦)=નિર્વાણ. મક (વિ.) પ્રચુરતાવાચક પ્રત્યય. મહત્ (૬૦)-દેવ. મોર (કું)=હર્ષ. મોદ (૬૦) અજ્ઞાન. મર્જ (કું.)=માનવ. મટિ (૬૦)=(1) મસ્તક; (૨) મુકુટ. મસ્ટ(૬૦)-મેલ. મહિર ( વિ૦)=મેલું. મન્ન ( ૬, ૫૦ શુદ્ધ)=બવું. પક્ષ (૬૦)=એક જાતનો વ્યંતર દેવ. મgિ (ઉં)=જૈનેના ઓગણીસમા તીર્થંકર. પક્ષી (સ્ત્રી) યક્ષની પતી. મદ (૬૦)-ઉત્સવ. વત્ (૧, આ૦ પ્રશ્નો પ્રયત્ન કરવો. મ (વિ•)=વિશાળ. વતઃ (૩૦)=જેથી. ત્ર ( (૧૦)=પૂજા. ૦ )= જ્યાં. મ મrrટી (સ્ત્રી)=મહાકાલી (વિવા-દેવી). થr (૩૨૦ )=જેમ. ચક્ (૨૦)=જે. મg/માનસી (સ્ત્રી)=મહામાનસી (વિદ્યા-દેવી). ઢિ (૧૦)=જો. મમિન (૬૦ )=મહિમા. થરીય (૨૦) જેનું. મહિલી (સ્ત્રી)=ભેંસ. મહી (સ્ત્રી)=પૃથ્વી. મિન (વિ૦) નિયમવાળું. દw ()=મહીધર, પર્વત. થરા (૧૦)=કીર્તિ. ચરાજી (વિ.)=કીર્તિવાળું. મા (૫૦)નહિ. ( ૨, ૫૦ ગ્રાળ)=જવું. મન (કું.) (૧) અભિમાન, અહંકાર; (૨) પૂજા. ચાર () પ્રયાણ. માનવી (સ્ત્રી)=માનવી (વિદ્યા–દેવી). યામ (પુ.)=બત. માનસ (7)-(૧) મન; (૨) માનસ (સરોવર). (૧૦)=બેનું જોડકું માનસ (સ્ત્રી)=માનસી (વિદ્યા-દેવી). ગુજર (ન) બેનું જોડકું. મા (સ્ત્રી)=કપટ. શુઝ (૭, ૦ ચો) જોડવું. મા (૬૦)=રસ્તો. ગુમ (૪૦)=દ્વિતીય પુરૂષવાચક સર્વનામ, મra (સ્ત્રી)=(૧) માળા; (૨) હાર. () યોગી. (૬૦, ૧૦)=કળી, ખીલ્યા વિનાનું કુલ. (સ્ત્રી)=સ્ત્રી. Page #282 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोपः १७५ रोहिणी ( स्त्री० )-२लिए (विद्या-देवी ). रहस् (न० ) वेग. रौद्र (वि.)-बो२. रक्ष (१,५० पालने )-२६५ ७२. रच् (१०, ऊ० प्रतियत्ने )-२य. लक्ष (१०, ऊ० दर्शनाङ्कनयोः )-(१) मधु; (२) B. रञ् (१, ऊ. रागे )=100 थj. શાન કરવું. रञ्जन (न० ) . लक्ष्मी (स्त्री.)- भी, घन. रत (वि.)-मासत, सगी. लङ (१०, ऊ०,१, ५० भाषायां दीप्तौ सीमातेिक्रमे च) रत ( न० )-सुम. ___ योग. रति ( स्त्री० )-(१) सुम; (२) म. पली.. लवन (न०)ोणत. रत्न (न०)२ल. लता (स्त्री.)-वे. रम् (१, आ० कीडायाम् )-२म. लव (पुं०)संश. रव (पुं० ) पनि. लस् (१, प. दीप्तौ )-शोमg. रवि (पुं०)सूर्य. लाघव (न०)आधुता. रस (पुं०)-२स. लाभ (पुं० )-वास. रहित (वि० )=२डित. लालसा (स्त्री०)-५२७1. लालित (वि.)-स्नेहपूर्व पाणेल. रा ( २, ५० दाने )-आपy. ली (९, प० श्लेषणे ) मोगजीनg. राग (पुं०)२. राज (पुं०)-201. लोक (पुं० )-दुनिया. राज (१, ऊ. दीप्ती )- श. लोल (वि.)-संघट. राजन् (पुं०)-२०. राजि (स्त्री०) श्रेशि. वचन (न०)-पयन. राजिन् (वि.)-दीपावना२. वचस् (न०)-ययन. राजी (स्त्री.) श्रेणि, २. चज (न.)-4x. राजीव (न.)-भ. वज्रशृंखला (स्त्री०)4/शंसा (विद्या-वी). राद्धि (स्त्री० )-निर्माण बज्रांकुशी ( स्त्री० )- १शी (विधा-हवी). राशि (पुं०)गला. बज्राशनी (स्त्री० )-4. रिपु (पुं०)श्मन. वद् (१, ५० व्यक्तायां वाचि)-मोरj. रुच् (स्त्री०)अन्ति. वन (न०)=(१) ; (२) गल. वनिता (स्त्री०)-नारी. रुचि ( स्त्री०)-(१) शोभा; (२) अभिसापा, ४ा . वन्दु (१, आ० अभिवादनस्तुयोः)-नमन ४२j. रुच् ( १, आ. दीप्तावमिप्रीती च )- रा. वन्द्य (वि.)-पूरा साय. हज् (६, प० भो )-मांगg. वपुस (न०) . रुज् (स्त्री०)रोग. वप्र (पुं.)-पोट. रुह (१, प. बीजजन्मनि प्रादुर्भावे च)-गवं. अधि वर (पुं०)-५२हान. ___ रुह-३० . आरुह-मा३८ . वर ( वि० )-श्रेष्ठ. रूप (न० )-२१३५. वरद (वि.)-यासी थी मापना२. रूपता (स्त्री०)सौन्हय. वर्ग (पुं.)-समुदाय, सभूल. रै (पुं० )=(१) सुवर्ण; (२) धन, वर्जित(वि.)-छोटीधेस. रोचिस् (न.) . वर्ण (पुं०)-रंग Page #283 -------------------------------------------------------------------------- ________________ १७६ चतुर्विशतिका. वर्य (वि.)-प्रधान, भुज्य. विश (६, ५० प्रवेशने)-प्रवेश ४२. वलक्ष (वि.)-घस, सहे. विशद (वि.)-निर्भ. वलय ( न० )-मं . विशाल (वि० )-विस्तारी. वल्लरी (स्त्री०)स. विसर (पुं०)-समूड. वस् (१, प० निवासे)-२j. विष्टप (न.)-भुवन. वसु (न०)-निधान, धन. विहग (पुं० )पक्षी. वस्तु (न.)=4हार्थ. वीज (१०, ऊ. व्यजने )=भो नामयो. वह (१,ऊ. प्रापणे)-धारण ४२. वीत (वि.)गयेस. वा (अ.)- ने. वीर (पुं० )-(१) तीर्थ४२; (२) बमोना योवीसभा वाच (स्त्री०)-आणी. तीर्थ४२. वाजिन् (पुं०)-घे. वृ (५, ऊ, वरणे)-५सं६ ४२. वाणी (स्त्री०)-देशना. वृजिन (न०)-पाप. वादिन् (वि० )वाही. वृद्धि (स्त्री०)-पधारो. वापी (स्त्री०)-पाय. वृष्टि (स्त्री.)-१२साह. वार (पु.)-सभू. वै (अ.)-(1) निश्चयवाय २०यय; (२) पाहवारण (पुं०)-(१) हाथी; (२) शे ते. પૂર્તિના અર્થમાં વપરાતો અવ્યય. वारि (न.) . वैबुध (वि.)वना संगंधी. वास (पुं०)-२४ाए. वैभव (न.)-संपत्ति. वासुपूज्य (पुं०)नाना मारमा तीर्थ७२. वैर (न० )-६श्मनावट. वि (अ.)-वियोगसूय भव्यय. वैरोट्या (स्त्री.)-वैशेच्या (विधा-हेवी). विकास (पुं०)=langी. व्यजन (न०) मो. विघात (पुं०)-नाश. व्याज (पुं०)-४५८. विग्रह (पुं०)-(१) १७, शरीर; (२) ४१९, 30. व्याप्त ( वि०)च्यापेक्षा विजय (पुं० )-सत. व्याहति (स्त्री०)-नाश. विद् ( २, ५० ज्ञाने)=ot]g; व्रात (न०)-सभू. विद् (७, आ० विचारणे)-वियारj. विद्रुम (पुं० )-५२वागुं. शंस ( १, प० सुतौ दुर्गतौ च)-पमा ४२वा. विध (पुं०) आर. शकुन्त (पुं० )=५६ी. विधा (स्त्री०)विधान, आर्य, शक्ति (स्त्री.)- तनुं आयुध. विधि (पुं०) आर्य. शङ्ख (पुं० )-शंभ. विध्वंस (पुं०)-नाश. शची (स्त्री०)-न्द्राशी. विनय (पुं.)-विनय. शत (न०)-सो. विनीत (वि.)-विनययुज. शतपत्र (न. )-सोपांगवाणु भय. विपद् (स्त्री० ). शत्रु (पुं०)श्मन. विपुल (वि.)-विशाण. शम् (अ.)-भुभवायॐ अव्यय. विमेदन (न.)-नाश. शम् (४, प० उपशमे )-शांत थq. विमल (पुं०)ौनीना तेरमा तीर्थ५२. शम (पुं० )-शांत. विमल (वि० ) निर्मग. शमक (पुं०)शांत ४२ना२. विमलित (वि.)-निर्मग अरेस.. शमन (न.)-शांति. Page #284 -------------------------------------------------------------------------- ________________ १७७ शब्द-कोषः शम्भव (पुं० )औनोना श्रीन तीर्थ २. सकल (वि.)-समस्त. शय (पुं० )-हाथ. सङ्कुल ( वि० )-व्यात. शर (पुं. मा. सङ्गता (बी.)-सोमत. शरण (न.)-शर. सङ्घ (पुं० )-समुदाय. शस्त्र (न०)-हथियार. सज (वि० )-तैयार. शस्य (वि.)-प्रशंसा-पात्र. सजन (पुं०)सन, सारो भास. शान्त (वि.)-शान्त. सञ्चय ( पुं०)-समूड. शान्ति (पुं० ) नोना सोगमा तीर्थ:२. सत् (वि.) शालनीय. शान्ति (स्त्री०)-भाक्ष. सतत (वि० )-प्रतिक्षा. शासन (न० )-आज्ञा. सततम् (अ.)महानिश, सहा. शिखण्डिन् (पुं०)-मो२. सत्य (वि० ) सायं. शित (वि.)-ती. सद ( १, प. विशरणगत्यवसादनेषु )ing. शिरस (न०)-मस्त. सदा (अ.)-हमेशा. शिव (पुं० ) मोक्ष. सदृश (वि० )-समान, तुक्ष्य. शिव (न०)-४८या. सहण ( पुं० ) सारो गुप. शिव (वि.)स्यारी. सद्मन् (न०)-गृह, शिशिर (वि.)-शीतल. संतमस (न.)-गाट गंधा२. शी ( २, आ० स्वप्ने )-सुj. सपदि (अ० ) मेहम. शीतल ( पुं.)ोनोना हशमा तीर्थ२. सभा (स्त्री.) सभा. शुक्ल (वि.)-श्वेत. सभाजन ( पुं० )-सत्य, समानो माणुस. शुच् ( स्त्री० )-शो. सभाजन ( न०)-परोशागत. शुभ (वि.)-शुभ. सम (वि.)=(1) तुझ्य; (२) साधारण शुलला (स्त्री० )-सim. समन (वि.)-समस्त. शेखर (पुं० )-भुगट. समम् ( अ०) साये. शोधन (पुं०)-शोध ४२ना२. समय (पुं०) सिद्धान्त. श्याम (वि०)गो. समवसरण (न.)धर्म-शनानुं स्थल. श्रम (पुं०)-था. समस्त (वि.)-स. श्रि (१, ऊ. सेवायाम् )-आश्रय सतो. समाधि (स्त्री.)-समाधि. श्री (स्त्री.)=(१) मानवाया श६; (२) १३भी. समान (वि.)-तुझ्य. श्रीमत् (वि.)-श्रीयुत, धनि. समुदाय (पुं० )-स. श्रु ( १, प० श्रवणे ) सांग समृद्धि (स्त्री०)संपत्ति, वैभव. श्रुत ( न०)-श्रुत-शान. सम्पद् (स्त्री०)3 , " श्रेय (वि.)-माश्रय ४२१। साय. सम्पराय (पुं० )-38. श्रेयांस (पुं०)-ओनीना अग्यारमा तीर्थ :२. सम्यग (अ.)-३ रीते. सरीसृप (पुं०)-स. संवर (पुं० ) 0 . सरोज (न० )-भग. संशय (पुं०)-संशय. सलिल (न०) . संसद् (स्त्री०=सला. सस्ज् ( १, ऊ० गतौ )स 2g. संसार (पुं०)मई सस्था . सह (अ०)सहित. २३ Page #285 -------------------------------------------------------------------------- ________________ Ge साधू (५, प० संसिद्धौ ) = साध, सिद्ध २. (7)=3414. સામન (૧૦)=(૧) એક જાતની નીતિ; (૨) શાન્તિ. सामन्त (पुं० ) = नाय. ARC (70)=@csd. સાર ( વિ॰ )=સારભૂત, શ્રેષ્ઠ. fire (jo)=fe. fa (f)=n, सिद्धि ( बी० ) = भोक्ष. સિન્ધુ (હું )=સમુદ્ર. सिन्धु (स्त्री० ) = नही. સીતા (શ્રી॰ )=ક્ષેત્ર-દેવતા. सीमन् (स्त्री० ) =७६. ૬ ( ૧૦ )=શ્રેષ્ઠતાવાચક શબ્દ सुख (न० )= सु. સુપાત્ર (ન॰ )=યેાગ્ય પાત્ર. સુપાર્શ્વ (કું૰ )=જૈનોના સાતમા તીર્થંકર. સુમતિ (હું )=જૈનોના પાંચમા તીર્થંકર. सुमनस् ( न० ) = पुष्प. सुमनस् (वि० ) = सुन्दर भनवाजा. ઇમેર ( પું॰ )=મેરૂ ( પર્વત ). सुर (पुं० ) = व. सुरप (पुं० )=U-द्र. सुरभी (स्त्री० ) गाय. સુવિધિ ( પું॰ )=જૈનોના નવમા તીર્થંકર. સુવ્રત ( ગું॰ )=જૈનોના વીસમા તીર્થંકર. सुषम ( न० ) = सुख. सूनृत ( न० ) - सत्य. सौख्य ( न० ) = सुम. starfire (si)=dlovall. ધર્મ ( છું૰ )=સૌધર્મ ( પ્રથમ દેવલોક ) सौवर्ण ( वि० ) = नभय સ્તવ (પું॰ )=સ્તુતિ. स्तु ( २, ऊ० स्तुतौ ) = स्तुति ५२वी. સ્તુતિ ( સ્ત્રી॰ )=સ્તવન, પ્રશંસા. स्था ( १, प० गतिनिवृत्तौ ) = २. स्थान (न० ) = ५६. स्थाय (न० ) = स्थान. चतुर्विंशतिका. fet (fao)=3147. स्ना ( २, प० शौचे ) - स्नान ४२. (t)= a. स्पृहा ( स्त्री० ) = ४२४. स्फुर् ( ६, प० स्फुरणे ) = २. स्मृ ( १, ५० चिन्तायाम् ) = या ४२. મરી (હું )=કામદેવ. स्यद (पुं० ) = वेग. (7)=2909. સ્વT (હું )=ઇન્દ્રનું વજ્ર, UFC ( 7॰ )=સ્વભાવ. स्वर्ग (न० )=स्वर्ग. ह हति (स्त्री० ) = नाश. हन् (२, प० हिंसागत्योः ) = हिंसा २वी, भार हरि (पुं० ) = न्द्र. i ( કું॰ )=હરખ. हसू ( १, प० हसने ) = (स. ર્મ્ત (પું॰ )=હાથ. हस्तिन् (पुं० ) = हाथी. हा ( ३, प० त्यागे ) =त्य हेतुं . Erfa ( at )=-121. દાત્ત ( કું॰ )=હાસ્ય. हिंसा ( स्त्री० ) = हिंसा. દિ ( ૧૦ )=(૧) નિશ્ચયાત્મક અવ્યય; (ર) પાદપૂર્તિના અર્થમાં વપરાતો અવ્યય. દિત (૬૦ )=કલ્યાણ. हित ( वि० ) = दयालुअरी. f()=2014. ह (१, ५० हरणे ) -२. હૈ ( શ્॰ )=સંબોધનવાચક અવ્યય (F)=. દૈતિ ( હ્રી॰ )=શસ્ત્ર, હથિયાર. હેતુ ( કું॰ )=કારણ. ફ્રેમ ( ૬ ) =સુવર્ણ. (F). ઘેજા ( હ્રીઁ॰ )=તિરસ્કાર. हेलि (पुं० )= सूर्य, Page #286 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिकापद्यानामकारादिवर्णक्रमः पद्याङ्कः पद्यप्रतीकम् ८३ जिनशासनं विजयते ७५ जिनस्य भारती तमो२६ जिनांही नौमि यो जुष्टा९२ जिनार्चनरतः श्रितो मदकलं न तुल्यस्यद ७४ जैन जन्म धियं वर्ग४३ जैनमुपमानरहितं ७१ जैन्यव्याद् वाक् सतां दत्त त (२) १६ तन्वाऽजमहादलाभया ७० त्रिलोकीं फलयन् पातु तास) पघाङ्कः पद्यप्रतीकम् अ (१०) २४ अध्यास्त या कनकरुक् सितवारणेशं ४७ अनादिनिधनाऽदीना ११ अपेतनिधनं धनं बुधजनस्य शान्तापदं १३ अभयीकृतभीतिमज्जनः ३० अवन्तु भवतो भवात् कलुषधासकादर्पकाः ५५ अवन्त्यखिलविष्टपाश्रितसभाजनासूमृता ३५ अवमसंतमसं ततमानयत् ९१ अशक्यनुतिकं हरेरपि भवादिनिर्धा(दो)रणे ३२ अशिश्रियत याऽम्बुजं धृतगदाक्षमालाऽपवान् ६. भसिफलकमणिश्रीकुण्डिकास्तिकाऽलं आ (३) ४२ आनन्दितभव्यजनं २८ आरूढा गरुडं हेमा२५ आशास्ते यः स्तवै युष्मा __ क (७) ७३ करोतु नो मलिजिनः ३४ कलशकुन्तशकुन्तवराङ्कित१७ कुर्वन्तमुरुप्रभं जनं ५ कुसुमबाणचमूभिरपीडित६ कृतवतोऽसुमतां शरणान्वयं ७ कृतसमस्तजगच्छुभवस्तुता ८७ कृतसुमतिबलर्द्धिध्वस्तरुग्मृत्युदोषं घ (१) ६८ घण्टेन्द्रशस्त्रं सफलाक्षमालं च (१) ८५ चिरपरिचितलक्ष्मी प्रोज्य सिद्धौ रतारा २ दारिद्यमद्रिसमविग्रहतापनीय९५ दोषो दोपोरुसिन्धुप्रतरणविधिषु न्यायशस्या यशस्याः ध (१) ६४ धत्ते गदाक्षमिह पतिताजनस्य ९३ न त्वा नखाऽपवर्गप्रगुणगुरुगुणवातमुद्भूतमुभू८९ नमामि जिनपार्श्व! ते शमितविग्रहं विग्रहं ९ नमो भुवनशेखरं दधति देवि ! ते बन्दिता१ नमेन्द्रमौलिगलितोत्तमपारिजात४९ निजमहिमविजितकमलं ५६ निजाङ्गलतयोज्वला विशदबन्धुजीवाभया ५३ निरेति गदवल्लरीगुपिलजन्मकान्तारतः ३९ पटुरितिमिरौघव्याहतावर्यमेव ५९ परसमयरिपूणां संसदो दारहेतौ ५२ पविमुशलकरा लाभ १८ पोतत्वं वै भवोदधौ ७८ प्रतिजिनं क्रमवारिसहाणि नः १९ छिन्ते भववासराम या ज (११) ७९ जयति तत् समुदायमयं दृशा३६ जयति सायतिसामकृदन्विता ७७ जयसि सुव्रत। भव्यशिखण्डिना८८ जिनवचसि कृतास्था संश्रिता कम्रमानं ५४ भवन्ति न यदानता वरविधावलीकाननाः २९ भवोद्भवतृषां भृशं कृतशिवप्रपं चामरैः ६१ भव्यैः कथञ्चिदतिदुःखगभीरवापे| ४. भ्रमति भुवि महिण्या याऽऽमहासिन्धु नाना Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ पधाङ्कः पद्यप्रतीकम् य (१२) ६३ यच्छृण्वतोऽत्र जगतोऽपि समाऽधिकाऽरं ५८ यदुदयमधिगम्य व्यापदानन्दमच ३ यद्दोषदारुदद्दनेषु रतः कृशानुः ६२ यद्वाहवो वरपुरीपरमार्गलाभाः ३८ यमभिनवितुमुचैर्दिव्यराजीववार२७ यशो धत्ते न जातारि ४४ या द्युतिविजिततमाला ४ यां द्राग् भवन्ति सुरमन्त्रिसमा नमन्तः २२ ये मज्जनोदकपवित्रितमन्दरागा९४ ये मेये मेरुमूर्धन्यतुलफल विधासत्तरूपात्तरूपाः ४६ ये नापिताः सुरुचितै८२ यैर्भव्यजनं त्रातुं र (१) १४ रक्षन्त्यचरं सं च ये च (१०) ६७ वज्राशन दुष्कृतपर्वतानां २१ वर्णेन तुल्यरुचिसम्पदि विद्रुमाणां ७६ वाग्देवी वरदीभूत ५१ विजितवती सुरखं द्या ८६ विदधदिह यदाज्ञां निर्वृतौ शंमणीनां ८१ विपदां शमनं शरणं ३३ विमलकोमलकोकनदच्छद ४१ विमलितबहुत मसमलं चतुर्विंशतिका. पद्याङ्कः पद्यप्रतीकम् ३७ विहरति भुवि यस्मिन् देवलोकोपमानः १५ व्याप्ता खिलविष्टपत्रया श (६) २३ शच्यादिदिव्यवनितौघधवस्तुत ! - ५० शमिताखिलरुजि नानां १२ शराक्षधनुशङ्खभृनिजयशोवलक्षा मता ७२ श्यामा नागानपत्रा वो ४५ श्रीमते वासुपूज्याय ८० श्रुतनिधीशिनि । बुद्धिवनावली स (११) ६६ संसाररूपः सुबृहन्नुदन्वा २० संस्मरत रतां कुशेशये ५७ समवसरणभूमौ सज्जितार्योदयायां ३१ समस्तभुवनत्रय प्रथन सज्जनानापदः ८४ साऽच्छुप्ताऽव्याद् गौरी ९६ सिंहेऽर्सि हेलयाऽलं जयति खरनखैर्वीत निष्ठेऽत निष्ठे ९० सुखधजलमण्डप दुरितधर्मभृद्भ्यो हितां ८ सुफणरत्नसरीसृपराजितां १० सुमेरुगिरिमूर्धनि ध्वनदनेकदिव्यान के ४८ सौवर्णपट्टा श्रीगौरी ६९ स्तुत तं येन निर्वृत्या ह (१) ६५ हन्तुं महामोहतमोऽक्षमाणा Page #288 -------------------------------------------------------------------------- ________________ क-परिशिष्टम् श्रीबप्पभटिसूरिभिर्विरचितं ॥शारदा-स्तोत्रम् ॥ कलमरालविहङ्गमवाहना सितदुकूलविभूषणलेपना। प्रणतभूमिरुहामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥ -द्रुतविलम्धितम् अमृतपूर्णकमण्डलुहारिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥१-२॥ ,, -युग्मम् મનહર હંસ પક્ષીરૂપ વાહનવાળી, શ્વેત વસ્ત્ર, અલંકાર અને લેપ (સુગંધી द्र०य )थी युत, प्रणाम रेशा (माया) ३५ी वृक्षार्नु (सिंथन ४२१मा) અમૃતની નીક જેવી, ઉત્તમ શરીરની કાતિના સમૂહને ધારણ કરનારી, અમૃતથી ભરેલા એવા કમડળ વડે મનોહર તેમજ દેવ, દાનવ અને માનવો વડે સેવિત એવી ઉત્તમ ભગવતી સરસ્વતી મારા નેત્ર-કમલને સર્વદા પવિત્ર કરો (અર્થાત મને દર્શન सापो). "-१-२ जिनपतिप्रथिताखिलवाङ्मयी गणधराननमण्डपनर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका विजयते जगति श्रुतदेवता ॥ ३॥ -दुत० જ જિનેશ્વરે પ્રસિદ્ધ કરેલા સમસ્ત સાહિત્યરૂપ, વળી ગણધરના મુખરૂપ મડપને વિષે નૃત્ય કરનારી તેમજ ગુરૂના વદન–કમલને વિષે કડા કરનારી હંસિકા એવી શ્રુત-દેવતા (स२२वती) विश्वमा विनयी वर्ते छ."-3 १ धारिणी' इति ख-ग-पाठः । Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ चतुर्विंशतिका. अमृतदीधितिविम्बसमाननां त्रिजगतीजननिर्मितमाननाम् । नवरसामृतवीचिसरस्वती प्रेमुदितः प्रणमामि सरस्वतीम् ॥ ४ ॥-दुत० ચન્દ્ર-મણ્ડલના સમાન મુખવાળી, ત્રણ જગતના લેકે વડે સન્માન પામેલી તેમજ નવ રસરૂપી અમૃતના કોલેથી (મજઓથી) પરિપૂર્ણ એવી નદીના સમાન એવી સરસ્વતીને હું હર્ષપૂર્વક પ્રણામ કરું છું.” विततकेतकपत्रविलोचने ! વિદિતiફૈતિકૃતમોને ! धवलपक्षविहङ्गमलाञ्छिते! जय सरस्वति ! पूरितवाञ्छिते! ॥ ५॥-दुत० હે વિસ્તૃત કેતક (કેવડા)ના પત્ર જેવાં નેત્રવાળી (શારદા)! કરાવ્યું છે સંસારરૂપી પાપને ત્યાગ જેણે એવી હે (વાગીશ્વરી)! હે ત પાંખવાળા પક્ષીથી અંકિત (અર્થાત્ હે હંસરૂપ વાહનવાળી શ્રુત-દેવતા) ! પૂર્ણ કર્યા છે અનેરોને જેણે એવી હે (ભારતી) ! હે સરસ્વતી તું! જયવંતી વર્ત.”—પ भवदनुग्रहलेशतरङ्गिता स्तदुचितं प्रवदन्ति विपश्चितः। नृपसभासु यतः कमलाबला कुचकलालेलनानि वितन्वते ॥६॥-द्रुत० આપની કૃપાના અંશથી ચંચળ બનેલા પડિત રાજ-સભામાં એવું ઉચિત બેલે છે કે જેથી કરીને તેઓ લક્ષ્મીરૂપી લલનાના રતનની કલાની ક્રીડાને વિસ્તાર કરે છે (અર્થાત્ રાજસભામાં લક્ષ્મી પ્રાપ્ત કરે છે).”—-૬ ૧ આ પદ્ય શબ્દાલંકારથી શોભી રહ્યું છે, કેમકે એનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના ત્રણ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણોમાં છેવટના ચાર અક્ષરો સમાન છે.. ૨ “કમફતર સિ -. ૩ જેમ આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટને બે અક્ષરોની સમાનતા નજરે પડે છે, તેવી વાત બાકીનાં બે ચરણોના સંબંધમાં પણ જોઈ શકાય છે. છે “સંતકુ' પતિ -પાટા ૬ “તમાકુરતા' સિ ૪-: I ૬ “' સિ -પાઠા Page #290 -------------------------------------------------------------------------- ________________ १८3 शारदा-स्तोत्रम्. गतधना अपि हि त्वदनुग्रहात् __ कलितकोमलवाक्यसुधोर्मयः । चकितवालकुरङ्गविलोचना जनमनांसि हरन्तितरां नराः ॥७॥ -द्रुत० " ( शार!!) नर्थन वा छतां ५५ तारी पाथी भृक्ष (मण) વચનામૃતની ઊર્મિઓ (મોજાંઓ)થી અલંકૃત (થયેલા) તેમજ વિસ્મય પામેલા યુગના मानावा नेत्रवाणा (अनेसा) मनुध्यो मानवाना भनने अत्यंत छ."-७ करसरोरुहखेलनचञ्चला ___ तव विभाति वरा जपमालिका । श्रुतपयोनिधिमध्यविकस्वरो ज्वलतरङ्गकैलाग्रहसाग्रहा ॥ ८॥ -टुत० હરતરૂપી કમલને વિષે ક્રીડા કરવામાં ચપળ એવી, તથા શ્રુત-સાગરના મધ્યના વિકસ્વર તેમજ નિર્મલ એવા તરંગોની કલાને ગ્રહણ કરવામાં આગ્રહવાળી તેમજ શ્રેષ્ઠ सेवी तारी ५-भासा विशेष शोले छ."-८ द्विरदकेसरिमारिभुजङ्गमा सहनतस्करराजरुजां भयम् । तव गुणावलिगानतरङ्गिणां न भविनां भवति श्रुतदेवते! ॥ ९॥ -[त० “હે સરસ્વતી ! તારા ગુણોની શ્રેણિના ગાનને વિષે ચપળ એવા ભવ્ય (જનોને हाथी सिंड, भ२४ी, स॥५, हुश्मन, या२, २ तथा ने। भय (साग) नथी. "-८ ॐ ह्रीं क्लीं ब्लाँ ततः श्री तदनु हसकलहीमथो एँ नमोऽन्ते लक्षं साक्षाजपेद् यः करसमविधिना सत्तपा ब्रह्मचारी । निर्यान्ती चन्द्रविम्बात् कलयति मनसा त्वां जगच्चन्द्रिकाभां सोऽत्यर्थं वह्निकुण्डे विहितघृतहुतिः स्याद् दशांशेन विद्वान् ।।१०।। -स्रग्० 'कामः' इति ग-पाठः। २ 'ज्वलनतस्करराजिरुजां' इति क-पाठः। भवते' इति क-पाठः। ४ '' इति ख-पाठः। ५ निर्याम्ती' इति ख-ग-पाठः। ६ 'विम्बा' इति क-पाठः। Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ चतुर्विशतिका. ૐ £ દહીં ત્યાર પછી સ્ત્રી અને વળી ત્યાર બાદ દૃ, સ, શ, ૪ અને ? તથા વળી ત્યાર બાદ શું અને અતમાં નમઃ (અર્થાત વસ્ત્ર છે નમઃ) એ જાપ જે બ્રહ્મચર્યપૂર્વક ઉત્તમ તપ કરીને હસ્ત-સમાન (અર્થાત નંદાવર્ત યા શંખાવર્ત) વિધિ વડે સાક્ષાત લાખ વાર જપે તેમજ ચન્દ્ર–મડલમાંથી બહાર નીકળી આવતી તથા વિશ્વને વિષે ચન્દ્ર-પ્રભા (ચાંદણ) જેવી એવી તને મનથી દેખે, તે મનુષ્ય દશાંશ (દશ હજાર જાપ) પૂર્વક અગ્નિ–કુડમાં ઘી હોમ કરીને પ્રખર પડિત બને.”—૧૦ रे रे लक्षण-काव्य-नाटक-कथा-चम्पूसमालोकने क्वायासं वितनोषि वालिश ! मुधा किं नम्रवक्राम्बुजः ? । भक्तयाऽऽराधय मन्त्रराजमहसोऽनेनानिशं भारती येन त्वं कवितावितानसवितोऽद्वैतप्रबुद्धायसे ॥ ११ ॥ --शार्दूल० હે બાળક! નમ્ર વદન–કમલવાળે થઈને તું લક્ષણ, કાવ્ય, નાટક, કથા અને ચંન્યૂ જોવામાં શા માટે ફોગટ પ્રયાસ કરે છે ? આ મંત્ર રાજરૂપ મહુથી ભક્તિપૂર્વક તું પ્રતિદિન સરસ્વતીનું આરાધન કર કે જેથી તું કવિતા કરવામાં સૂર્યના સમાન પ્રતાપી થઈ અસાધારણ પણ્ડિત થાય.”—૧૧ चश्चञ्चन्द्रमुखी प्रसिद्धमहिमा वाच्छन्द्यराज्यप्रदा __ नायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः। देवी संस्तुतवैभवा मलयजालेपारङ्गयुतिः રજા માં પાતુ સરસ્વતી ભગવતી ગ્રોસંજીવનીરા -સાળંઢ૦ હાલતા ચન્દ્રના જેવા વદનવાળી, પ્રસિદ્ધ પ્રભાવવાળી, સ્વતંત્રતારૂપી રાજય અર્પણ કરનારી, દેવ અને દાનવોના સ્વામીઓના સમૂહો વડે ભક્તિપૂર્વક અનાયાસે રતુતિ કરાયેલી, પ્રશંસા પામેલી સંપત્તિવાળી, મલયજ (ચન્દન)ના લેપરૂપી અંગના રંગની પ્રભાવાળી તેમજ (સ્વર્ગ, મર્યાં અને પાતાલરૂપી) ત્રિભુવનને સજીવન કરનારી એવી સુપ્રસિદ્ધ તે ભગવતી દેવી સરસ્વતી મારું રક્ષણ કરે.”—૧૨ ત પ્રg૦ રૃતિ વ-જા | ૧ “ામ' સૂતિ -Fr. ૨ “સ તેના” તિ વન-વાટકા ૩ “ા છે “વહુતિઃ' હરિ -પાટઃT Page #292 -------------------------------------------------------------------------- ________________ शारदास्तोत्रम् स्तवनमेतदनेकगुणान्वितं ___ पठति यो भविकः प्रमैनाः प्रगे। स सहसा मधुरैर्वचनामृतै नूपगणानपि रञ्जयति स्फुटम् ॥ १३ ॥ -द्रुत० “જે ભવ્ય પ્રાણ પ્રલ્લિત ચિત્તપૂર્વક આ અનેક ગુણોથી યુક્ત સ્તોત્ર સવારના પહેરમાં ભણે છે, તે મધુર વચનરૂપ અમૃત વડે નૃપતિઓના સમૂહને પણ એકદમ २५ शत पुशी ३ छ. "-१३ ॥ इति श्रीशारदास्तोत्रं वप्पभट्टिसूरिभिर्विरचितम् ॥ १०मनात् प्रगे' इति ख-पाठः। २ 'महसा' इति क-पाठः । २४ Page #293 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् एँ ॐ नमो जिनाय । ॥ श्रीवप्पमट्टिसरिचरितम् ॥ गुर्जरदेशे पाटलिपुरे जितशत्रु राजा राज्यं करोति स्म । तत्र श्रीसिद्धसेननामा सूरी. श्वरोऽस्ति स्म । स मोढेरकपुरमहास्थाने श्रीमहावीरनमस्कार करणाय आगतः, श्रीमहावीरं नत्वा तीर्थोपवासं कृत्वा चात्मारामरतो योगनिद्रया स्थितः सन् स्वप्नं ददर्श, यथाकेशरिकिशोरको देवगृहोपरि क्रीडति । स्वप्नं लब्ध्वाऽजागरीत् । मङ्गल्यस्तवनाम्यपाठीत् । प्रभाते च चैत्यं गतः । तत्र पवार्षिको बाल एको बालांशुमालिसमद्युतिराजगाम । सूरिणा पृष्टः-भो अर्भक! कस्त्वम् ? कुत आगतः । तेनोक्तम्-पञ्चालदेशे द्र(दु?) म्बाउधीग्रामे पप्पाख्यः क्षत्रियः, तस्य भटि म सधर्मचारिणी, तयोः सूरपालनामा पुत्रोऽहम् । मत्तातस्य बहवो भुजबलगर्विताः सपरिच्छदाः शत्रवः सन्ति, तान् सर्वान् हन्तुं सन्ना चलन्नासम्, पित्रा निषिद्धः-वत्स! बालस्त्वं नास्मै कर्मणे प्रगल्भसे, अलमुद्योगेन । ततोऽहं क्रुद्धः-किमनेन निरभिमानेन पित्राऽपि, यः स्वयमरीन् न निहन्ति मामपि नन्तं निवारयति ? अपमानेन मातापितरावनापृच्छयात्रागतः। सूरिणा चिन्तितम्अहो दिव्यं रत्नम् ! न मानवमात्रोऽयम् । "तेजसां हि न वयः समीक्ष्यते” इति विमृश्य बाल आलापितः-वत्स! अस्माकं पार्श्व तिष्ठ निजगृहाधिकसुखेन । बालेनोक्तम्-महान् प्रसादः, (स) स्वस्थानमानीतः, सङ्घो हृष्टः । तद्रूपविलोकनेन दृष्टयस्तुष्टिं न मन्यन्ते, पाठयित्वा विलोकितः, एकाहेन श्लोकसहस्रमध्यगीष्ट । गुरवस्तुष्टुवुः । रत्नानि पुण्यप्र. करप्राप्यानि । धन्या वयम् । तेन बालकेनाप्यल्पदिनैर्लक्षणसाहित्यादीनि भूयांसि शास्त्राणि पर्यशीलिपत, ततो गुरवो द्रम्बाउधीग्रामे जग्मुः, वालस्य पितरौ आगतो वन्दितुं, गुरुभिरालापितौ-पुत्रा भवन्ति भूयांसोऽपि, किं तैः संसारावकरकृमिभिः? । अयं तु युवयोः पुत्रो व्रतमीहते । दीयतां नः, गृह्यतां धर्मम्(मः), नष्टं मृतं सहन्ति(न्ते) हि पितरो निजतनयम् , श्लाघ्योऽयं भवतितीर्घः । पितृभ्यां उक्तम्-भगवन् ! अयमेक एव मत्कुलतन्तुः कथं दातुं शक्यते ? । तावता सविधस्थेन सूरपालेन उदितम्-अहं चारित्रं गृहाम्येव । यतः “सा बुद्धिः प्रलयं प्रयातु कुलिशं तस्मिन् श्रुते पात्यतां वल्गन्तः प्रविशन्तु ते हुतभुजि ज्यालाकराले गुणाः । यैः सर्वैः शरदिन्दुकुन्दविशदैः प्राप्तैरपि प्राप्यते भूयोऽप्यत्र पुरन्ध्रिरन्ध्रनरकक्रोडाधिवासव्यथा ॥ १॥"-शार्दूल. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ चतुर्विशतिका. ततो ज्ञाततन्निश्चयाभ्यां मातापितृभ्यां जल्पितम्-भगवन् ! गृहाण पात्रमेतत् । परं वप्पभट्टिरिति नाम अस्य कर्तव्यम् । गुरुभिभणितम्-अस्तु को दोपः?, पुण्यवन्तौ युवाम् , युवयोरयं लाभः सम्पन्नः । बप्पं भटिं च आपृच्छय सूरपालं गृहीत्वा सिद्धसेनाचार्याः मोढेरकं गताः। शंताष्टके वत्सराणां, गते विक्रमकालतः। सप्ताधिके राधशुक्ल-तृतीयादिवसे गुरौ ॥ १॥-अनुष्टुप दीक्षा दत्ता । वप्पभटिरिति नाम विश्ववल्लभं जुघुषे । सङ्घप्रार्थनया तत्र चातुर्मासिकं कृतम् ॥ बहिर्भूमिगतस्य बप्पभमहती वृष्टिमतनिष्ट घनः । क्वापि देवकुले स्थितः सः, तत्र देवकुले महाबौद्धः कोऽपि पुमानागतः । अत्र देवकुले प्रशस्तिकाव्यानि रसाढ्यानि गम्भीरार्थानि तेन बप्पभट्टिपार्थात् व्याख्यापितानि । ततः स बप्पभटिना समं वसतिमायातः, गुरुभिराशीभिरभिनन्दितः, आम्नायं पृष्टः। ततोऽसौ जगाद-भगवन् ! कान्यकुजदेशे गोपालगिरिदुर्गनगरे यशोधर्मनृपतेः सुयशादेवीकुक्षिजन्मा नन्दनोऽहं, यौवने निरर्गलो धनं लीलया व्ययन् पित्रा कुपितेन शिक्षितः-वत्स! धनार्जकस्य कृच्छ्रमस्था. नव्ययी पुत्रो न वेत्ति, ततस्त्वं मितव्ययो भव । ततोऽहं कोपादिहागमम् । गुरवोऽप्यूचुःकिं ते नाम? । खटिकया भुवि लिखित्वा दर्शितं आम इति । "महाजनाचारपरम्परेदशी ___ स्वनामादि (म साक्षात्) त्रुवते न साधवः । अतोऽभिधातुं न तदुत्सहे पुन __ जैनः किलाचारमुचं विगायति ॥१॥"-उपेन्द्रवत्रा तस्याश्रितत्वेन गुरवो हृष्टाः । चिन्तितं च तैः-- पूर्व श्रीरामसैन्येऽसौ, दृष्टः पाण्मासिकः शिशुः । पीलुवृक्षमहाजाल्यां, वस्त्रान्दोलकमास्थितः॥१॥-अनु० अचलच्छायया च पुण्यपुरुषो निर्णीतः । ततस्तजननी वन्यफलानि विचिन्वानाऽस्माभिर्भणिता-वत्से ! का त्वम् ? किं वा तव कुलम् ? । साऽवादीनि कुलम्-अहं राजपुत्री कन्यकुब्जेशयशोधर्मपत्नी सुयशानामाऽहं । अस्मिन् सुते गर्भस्थिते सति दृढकार्मणवशीकृतधवया बकुलप्रमाणया कृत्ययेव क्रूरया सपत्न्या मिथ्या परपुरुषदोषमारोप्य गृहानिष्काशिता । अपमानेन श्वशुरकुलपितृकुले हित्वा भ्रमन्तीह समागता वनवृत्त्या जीवामि बालं च पालयामि । इदं श्रुत्वाऽस्माभिः प्रोक्ता-वत्से!. अस्मञ्चैत्यं समागच्छ, वत्सं १ इदं पयं प्रभावकचरित्रे (पृ. १२९) भपि दृश्यते । २ अस्योल्लेखः प्रभावकचरित्रे (पृ. १३.) अपि, परन्तु तत्र शिशुस्थाने किलेति पाठः । Page #295 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पभट्टिसूरिचरितम् ૧૮૯ प्रवर्धय । तया तथा कृतम् । सपत्यपि बहुसपत्नीकृतमरणप्रयोगैर्ममार । ततो विशिष्टपुरुषैः कन्यकुब्जे यशोधर्मा विज्ञप्तः-देव! सुयशा राज्ञी निर्दोषाऽपि (त्वया निर्वासिता, सपुत्रा समानीयता, राज्ञा तुष्ट्वाऽऽनीता)। कदाचिद् विहरन्तो वयं तस्या देशं गताः। तया पूर्वप्रतिपन्नं स्मरन्त्या वयं वन्दिताः, अनेनामनाम्ना तत्सुतेन भाव्यम् । एवं चिरं विभाव्य सूरयस्तमूचुः-वत्स! वस निश्चिन्तो निजेन सुहृदा बप्पमहिना समं अस्मत्सन्निधौ त्वम् । गृहाण कला:-लिखितं १ गणितं २ गीतं ३ नृत्यं ४ वाद्यं ५ पठितं ६ व्याकरणं ७ छन्दो ८ ज्योतिषं ९ शिक्षा १०निरुक्तं ११ कात्यायनं १२ निघण्टुः १३ पत्रच्छेद्यं १४ नखच्छेद्यं १५ रत्नपरीक्षा १६ आयुधाभ्यासः १७ गजारोहण १८ तुरगारोहणं १९ तयोः शिक्षा २० मन्त्रवादः २१ यन्त्रवादः २२ रसवादः २३ खन्यवादः २४ रसायनं २५ विज्ञानं २६ तर्कवादः २७ सिद्धान्तं २८ विषवादः २९ गारुडवादः ३० शकुनवादः ३१ वैद्यकवादः ३२ आचार्य विद्या ३३ आगमः ३४ प्रासादलक्षणं ३५ सामुद्रिकं ३६ स्मृतिः ३७ पुराणं ३८ इतिहासः ३९ वेदः ४० विधिः ४१ विद्यानन्दवादः ४२ दर्शनसंस्कारः ४३ खेचरीकला ४४ अमरीकला ४५ इन्द्रजालं ४६ पातालसिद्धिः ४७ धूर्तशम्बलं ४८ गन्धर्ववादः ४९ वृक्षचिकित्सा ५० कृत्रिममणिकर्म ५१ सर्वकरणी ५२ वशीकर्म ५३ पणकर्म ५४ चित्रकर्म ५५ काष्ठघटनं ५६ पापाणकर्म ५७ लेप्यकर्म ५८ चमकर्म ५९ यन्त्रकरसवती ६० काव्यं ६१ अलंकारः ६२ हसितं ६३ संस्कृतं ६४ प्राकृतं ६५ पैशाचिकं ६६ अपभ्रंशः ६७ कपटं ६८ देशभाषा ६९ धातुकर्म ७० प्रयोगोपायः ७१ केवलीविधिः ७२ । एताः सकलाः कलाः शिक्षितवान्, लक्षणतर्कादि परिचितवान्, बप्पभटिना साकमस्थिमजान्यायेन प्रीतिं वद्धवान् । यतः "आपातगुवीं क्षयिणी क्रमेण ___ ह्रस्वा पुरो वृद्धिमती च पश्चात् । दिनस्य पूर्वाधपरार्धभिन्ना __छायेव मैत्री खलसज्जनानाम् ॥ १॥"--उपजातिः कियत्यपि गते काले यशोधर्मनृपेणासाध्यव्याधिबाधितेन पट्टाभिषेकार्थं आमकुमाराऽऽकारणाय प्रधानपुरुषाः प्रहिताः । अनिच्छन्नपि तैस्तत्र नीतः। पितुर्मिलितः, पित्राऽऽलिङ्गितः, सवाष्पगद्गदं उपालब्धश्च "धिग् वृत्ततां समुचितां धिगनाविलत्वं धिक् कुन्दसुन्दरगुणग्रहणाग्रहत्वम् । चक्रैकसीम्नि तव मौक्तिक ! येन वृद्धि र्वार्धन तस्य कथमभ्युपयुज्यसे यत् ? ॥ १॥"-बसन्ततिलका १ द्वासप्ततिकलानां प्रभावकचरित्रेऽपि नामोल्लेखः, किन्तु तत्र कचित् कचिद् मिन्नता वर्तते । Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૦ चतुर्विशतिका. अभिषिक्तश्च राज्ये । शिक्षितश्च प्रजापालनादौ । एतत् कृत्वा यशोधर्माऽऽहतं त्रिधा शुद्ध्या शरणं श्रयन् द्यां गतः । आमो राजा पितुरौर्षदेहिकं कृतवान्, द्विजातिदीनलोकाय वित्तं दत्तवान् । लक्षद्वयमश्वानां, हस्तिनां रथानां च प्रत्येकं चतुर्दशशती, एका कोटी पदातीनां, एवं राज्यश्री श्रीआमस्य न्यायारामस्य । तथा(पि) बप्प(भट्टि)मित्रं विना पलालपूलप्रायं मन्यते स्म सः। ततो मित्रानयनाय प्रधानपुरुषानप्रेषीत् । तैस्तत्र गत्वा विज्ञप्तम् -श्रीबप्पभो! आमराजः समत्कण्ठयाऽऽहयति, आगम्यताम् । बप्पमहिना गुरूणां वदनकमलमवलोकितं, तैः सङ्घानुमत्या गीतार्थयतिभिः समं बप्प(भट्टि)मुनिःप्रहितः, आमस्य पुरं गोपालगिरि प्राप । राजा सबलवाहनः सम्मुखमगात् । प्रविश्य(वेश?) महमकापीत्, सौधमनैपीत्, अवोचत्-भगवन् ! अर्धराज्यं गृहाण । तेनोक्तम्-अस्माकं निम्रन्थानां सावधेन राज्येन किं प्रयोजनम् ? । यतः "अनेकयोनिसम्पाता-नन्तबाधाविधायिनी । __ अभिमानफलैवेयं, राज्यश्रीः साऽपि नश्वरी ॥१॥"-अनु० ततो राज्ञाऽसौ तुङ्गगृहे स्थापितः । प्रातः समागताय बप्पभये नृपेण सिंहासनं भण्डापितम् । तेन गदितम्-उर्वीपते! आचार्यपदं विना सिंहासनं न युक्तम् । गुर्वाशातना भवेत् । ततो राज्ञा बप्पाः प्रधानसचिवैः सह गुर्वन्तिके प्रहितः, विज्ञप्तिका च दत्ता-यदि प्राणैः कार्य तदा प्रसद्य सद्योऽयं महर्षिः सूरिपदे स्थाप्यः, (यतः) “योग्यं सुतं च शिष्यं च, नयन्ति गुरवः श्रियम्", स्थापितमात्रश्चात्र शीघ्रं प्रेषणीयः, अन्यथाऽहं न भवामि, मा विलम्बताम् । अखण्डप्रयाणकर्मोढेरकं प्राप्तः । प्रभो! राज्ञो विज्ञप्त्यर्थी अनुसायोः, उचितज्ञा हि भवादृशाः ॥ ___ अथ श्रीसिद्धसेनाचार्यप्पभट्टिः सूरिपदे स्थापितः । तदङ्गे श्रीः साक्षादिव सङ्कामन्ती दृष्टा । रहसि शिक्षा दत्ता-वत्स! तव राजसत्कारो भृशं भावी । ततश्च लक्ष्मीः प्रवस्य॑ति । तत्र इन्द्रियजयो दुष्करः । त्वं ब्रह्मचारी महान् भवेः । “विकारहेतौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः" अनेन महाव्रतेन महत्तरः स्फुरिष्यसि । ___ "एकादशेऽधिके तत्र, जाते वर्षशताष्टके।। विक्रमाख्येऽभवत् सूरिः, कृष्णचैत्राष्टमीदिने ॥ १॥"-अनु० गुरुणा आमराजसमीपे प्रेषितः । तत्र प्राप्तः गोपालगिरेः प्रासुके वनोद्देशे स्थितः। राजा अभ्यागत्य महामहेन तं पुरीं प्रावीविशत् । श्रीबप्पभट्टिसूरिणा तत्र देशना क्लेशनाशिनी कृता१ तच्छ्रुत्वा श्रीवप्पभट्टिसूरिर्यदकरोत् तत् कथ्यते "भक्तं भक्तस्य लोकस्य, विकृतीश्चाखिला अपि । आजन्म नैव भोक्ष्येह-ममुं नियममग्रहीत् ॥"-प्रभावक० (पृ. १३५) २ 'विक्रमात् सोऽभवत्' इति पाठः प्रभावकचरित्रे (पृ० ११५)। Page #297 -------------------------------------------------------------------------- ________________ १८१ श्रीवप्पभट्टिसरिचरित "श्रीरियं प्रायशः पुंसा-मुपस्कारैककारणम् । तामुपस्कुर्वते ये तु, रत्नसूस्तैरसौ रसा ॥ १॥"-अनु० _ आमेन गुरूपदेशादेकोत्तरशतहस्तप्रमाणः प्रासादः कारितोः गोपगिरी, अष्टादशभारप्रमाणं श्रीवर्धमान विम्बं तत्र निवेशयांबभूव, प्रतिष्ठा विभावयांचके । तत्र चैत्ये मूलमण्डपः सपादलक्षसौवर्णटङ्ककैर्निप्पन्नः इति वृद्धाः प्राहुः । आमः कुञ्जरारूढः सर्वा चैत्यवन्दनाय याति, मिथ्यादृशां दृशौ सैन्धवेन पूर्येते, सम्यग्दृशाममृतेनैव । एवं प्रभाववान् प्रातर्नृपोऽमूल्यमनर्थ्य सिंहासनं सूरये निवेशापयति । तद् दृष्ट्वा विप्रैः क्रुधा ज्वलद्भिः भूपो विज्ञप्तः-देव! श्वेताम्बरा अमी शूद्राः, एभ्यः सिंहासनं किम् ? अधस्तात् परं ह्रसीयो भवतु । मुहुर्मुहुस्तैरित्थं विज्ञप्त्या कदर्थ्यमानः पार्थिवो मूलसिंहासनं कोशगं कारयित्वाऽन्यत् लध्वारोपयत् , प्रत्यूषे सूरीन्द्रेण दृष्ट्वा रुष्टेनेव राज्ञोऽग्रे पठितम् "मर्दय मानमतङ्गजदर्प, विनयशरीरविनाशनसर्पम् । क्षीणो दर्पाद् दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि ॥१॥' इदं श्रुत्वा राज्ञा हीणेन सदा भूयो मूलसिंहासनमनुज्ञातम् । अपराधः क्षामितः ॥ एकदा सपादकोटी हेनो दत्ता गुरुभ्यः । तैर्निरीहैः सा जीर्णोद्धारे ऋद्धियुक्तश्रावकपाः व्ययिता॥ अन्यदा शुद्धान्ते प्रम्लानवदनां वल्लभां दृष्ट्वा प्रभोः पुरो गाथाध राजा प्राह___ "अजवि सा परितप्पइ, कमलमुही अप्पणो पमाएणं ।” "सुत्तविउद्धेण तए, जीसे पच्छाइयं अंगं ॥१॥"-आर्या उत्तरार्धन प्रभुणा प्रत्युत्तरं दत्तम् । राजा आत्मसंवादात् चमत्कृतः ॥ अन्यदा प्रियां पदे पदे मन्दं सञ्चरन्तीं दृष्ट्वा गाथाधं राजा जगाद "बाला चंकम्मंती, पए पए कीस कुणइ मुहभंगं ?।" __ "नूणं रमणपएसे, मेहलिया छिवइ नहपंती ॥१॥"-आर्या एतदूर्ध्व समस्यया पूरितं गुरुणा । इदं श्रुत्वा राजा मुखं निश्वासाहतदर्पणसमं दधे अमी मदन्तःपुरे कृतविप्लवा इति धिया, तच्चाचार्यैः क्षणार्धनावगतम्, चिन्तितं च-अहो! विद्यागुणोऽपि दोषतां गतः "जलधेरपि कल्लोला-श्चापलानि कपेरपि । शक्यन्ते यत्नतो रोर्बु, न पुनःप्रभुचेतसः॥१॥"-अनु० रात्रौ सूरिः सङ्घमनापृच्छय राजद्वारकपाटसम्पुटतटे काव्यमेकं लिखित्वा पुराद् बहिर्ययो । तद्यथा १ अद्यापि सा परितपति, कमलमुखी आत्मनः प्रमादेन । सुप्तविबुद्धेन त्वया, यस्याः प्रच्छादितमङ्गम् ॥ १॥ २ बाला चक्राम्यन्ती, पदे पदे कुतः कुरुते मुखभङ्गम्।। नूनं रमणप्रदेशे, मेखलया स्पृश्यते नखपतिः ॥१॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ चतुर्विंशतिका. "यामः स्वस्ति तवास्तु रोहणगिरे! मत्तः स्थितिं प्रच्युता वर्तिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कृथाः । श्रीमंस्ते मणयो वयं यदि भवल्लब्ध्रप्रतिष्ठास्तदा ते' शृङ्गारपरायणाः क्षितिभुजो मौलौ करिष्यन्ति नः॥१॥-शार्दूल. रुचिरचरणारक्ताः सक्ताः सदैव हि सद्गती परमकवयः काम्याः सौम्या वयं धवलच्छदाः । गुणपरिचयोद्धर्षाः सम्यग् गुणातिशयस्पृशः क्षितिप! तव भोऽभ्यर्ण तूर्ण सुँमानसमाश्रिताः ॥२॥"-हरिणी दिनैः कतिपयैर्गोंडदेशान्तर्विहरन् लक्षणावतीनाम्न्याः पुरो बहिरारामे समवासार्षीत् । तत्र पुरे धर्मो नाम राजा । स च गुणज्ञः । तस्य सभायो वाक्पतिनामा कविराजोऽस्ति। तेन सूरीणामागमनं लोकादवगतम् । ज्ञापितश्च राजा ।राज्ञा प्रवेशमहः कारितः । पूर्मध्ये सौधोपान्ते गुरुस्तुङ्गगृहे स्थितः । राजा नित्यं वन्दते । कवयो रञ्जिताश्च । प्रभावना प्रैधते स्म यशश्च कुन्दशुभ्रम् ॥ इतश्च यदा बप्पभटिः कृतविहारः प्रातः श्रीआमपार्श्व नायातः, तदा तेन सर्वत्रावलोकितः, न लब्धः। जातो विलक्षित आमः, 'यामः स्वस्ति तव०' इत्यादिकाव्यं दृष्टम् । वर्णा उपलक्षिताः । ध्रुवं स मां मुक्त्वाऽपगत एवेति निर्णीतम् ॥ अन्यदा बहिर्गतेन राज्ञा महाभुजङ्गमो दृष्टः । तं मुखे धृत्वा वाससाऽऽच्छाद्य सौधं गतः, कविवृन्दाय समस्यामर्पितवान् __"शस्त्र शास्त्रं कृषिविद्या, अन्यो यो येन जीवति ।" पूरिता सर्वैरपि, न तु नृपश्चमच्चकार हृदयाभिप्रायाकथनात् । तदा बप्पभहिं बाढं स्मृ. तवान् । सा हृदयसंवादिनी गीस्तत्रैव । अथ पटहमवीवदत् । तत्रेदमजूघुषत्-यो मम हृद्गता समस्यां पूरयति तस्मै सुवर्णटङ्ककलक्षं ददामि । तदा गोपगिरे तकारः कश्चिद् गौडदेशं गतः, स वप्पभटिसूरीणामने तत्समस्यापादद्वयं कथितवान् । सूरिणा पश्चिमार्ध पेठे "सुगृहीतं च कर्तव्यं, कृष्णसर्पमुखं यथा ॥ १॥"-अनु० स हि भगवान् षविकृतित्यागी सिद्धसारस्वतो गगनगमनशत्त्या विविधतीर्थवन्दनशक्तियुक्तः तस्य कियदेतत् ? । स द्यूतकारस्तस्य पादद्वयं गोपगिरौ श्रीआमाय निवेदित१ 'माम!' इत्यपि पाठः। २ 'के' इति पाठान्तरम् । ३ अस्य पमस्येदं स्थानं न समीचीनं, काव्यमेकं लिखित्वेत्युलेखात्, अस्य प्रस्तावस्तु धर्मनृपदेशनासमय इति प्रभावकचरित्रात् (पृ. १३९) प्रतिभाति । ४ 'सुमानससंमिताः' इति पाठः प्रभावकचरित्रे (पृ० १३९)। Page #299 -------------------------------------------------------------------------- ________________ श्रीएप्पटिसूरिचरितम् ૧૯૩ वान् । राजा दध्यो-अहो ! सुघटितत्वमर्थस्य । तं पप्रच्छ-केन केयं पूरिता समस्या? । द्यूतकृदाह-लक्षणावत्यां बप्पभद्दिसूरिणा ज्ञानभूरिणा प्रापूरि । तस्योचितं दानं चक्रे ॥ अन्यदा राजा नगर्या बहिर्निर्ययो । न्यग्रोधदुमाधः पान्धं मृतं ददर्श, शाखायां लम्बमानं करपत्रमेकं विग्रुपां व्यूह स्रवन्तं गाथार्धं च विशिष्टे ग्राणि लिखितं खटिन्याऽ. पश्यत् "तइया मह निग्गमणे, पियाइ थोरंसुएहिं जं रुन्नं ।” तदपि समस्यापादद्वयं राज्ञा कविभ्यः कथितं, ( किन्तु) न केनापि सुष्टु प्रपूरितम् । राजा चिन्तयति स्म "वेश्यानामिव विद्यानां, मुखं कैः कैर्न चुम्बितम् ? । __ हृदयग्राहिणस्तासां, द्वित्राः सन्ति न सन्ति वा ॥ १॥"-अनु० हृदयग्राही स एव मम मित्रं सूरिवरः, स एव दौरोदरिको नृपेण उपसूरि प्रैपि । सूरिणा अक्षिनिमिषमात्रेण पूरिता समस्या "करंपत्तयविंदू इय, निवडणेण तं अज संभरियं ॥१॥" तत् पुन तकारात् श्रुत्वा राज्ञा दृढोत्कण्ठितेन सूरेराहानाय वाग्मिनः सचिवाः प्रहिताः । उपालम्भसहिता विज्ञप्तिश्च ददे । प्राप्तास्ते तत्र । दृष्टास्तैस्तत्र सूरयः, उपलक्ष्य वन्दिताः, राजविज्ञप्तिर्दत्ता । तत्र लिखितं वाचितं गुरुभिः "न गङ्गां गाङ्गेयं सुयुवतिकपोलस्थलगतं न वा शुक्तिं मुक्तामणिरुरसिजैस्यात्र रसिकः । न कोटीरारूढः स्मरति च सवित्री मणिचय स्ततो मन्ये विश्वं स्वसुखनिरतं स्नेहविरतम् ॥ १॥"-शिखरिणी "छायाकारणि सिरि धरिय अजवि भूमि पडंति। पत्तं इह पतत्तण तरुवर! काइं करंति ॥ २॥" सचिवा अप्यूचुः-स्वामिन् ! आमराजा निर्व्याजप्रीतिर्विज्ञपयति-समागम्यतां शीघ्रम्। अयं देशो वसन्तवतंसितोद्यानलीलां लम्भनीयः, भगवद्वाग्रसलुब्धानामस्माकं इतरकविवाग न रोचते । ( यतः) १ तदा मम निर्गमने, प्रियया स्थूराश्रुमिर्यद् रुदितम् । २ करपत्रकषिन्दूनामिति, निपतनेन तदद्य संस्मृतम् ॥ १॥ ३ 'जास्वादरसिकः' इति पाठान्तरं प्रभावकचरित्रे (पृ० १४१)। ४ 'रारूढं स्मरति च सवित्री च सुभुवं' इति प्रभावक-चरित्र-पाठः । ५ छायाकारणात् शिरसि एतानि अद्यापि भूमौ पतति । पत्रमिह पतनशीलं तरुवर ! किमु करोषि ? ॥ ६ 'पत्तह पहु पत्तत्तणं, वरतरु ! काइं.' इति पाठः उपदेश-रत्नाकरे (५७ पत्रा)। ૨૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ चतुर्विंशतिका. "कथासु ये लब्धरसाः कवीनां ते नानुरज्यन्ति कथान्तरेषु । न ग्रन्थिपर्णप्रणयाश्चरन्ति कस्तूरिकागन्धमृगास्तृणेषु ॥ १॥"-उपजातिः तदाकर्ण्य स्नेहं दधौ, सूरिभिः सचिवाश्चोचिरे-श्रीआमो नृप उत्तममज्ञ एवं भाषणीयः "अस्माभिर्यदि वः कार्य, तदा धर्मस्य भूपतेः। सभायां छन्नमागम्य, स्वयमापृच्छयतां द्रुतम् ॥ १॥"-अनु० अस्माकमिति हि प्रतिज्ञाऽस्ति धर्मेण राज्ञा सह-स्वयमामः समेत्य त्वत्समक्षं यदा ऽस्मानाकारयति किल तदा तत्र यामः, नान्यथेति-प्रतिज्ञालोपश्च नोचितः सत्यवादिनां प्रतिष्ठावताम् । ततो मन्त्रिण उपकन्यकुब्जेशमाजग्मुः । सूरिणा यदुक्तमुक्तम्, लेखश्चादर्शि । तत्र लिखितं यथा-- "विझेण विणावि गया, नरिंदभवणेसु हुँति गारविया । विंझो न होइ वंझो, गएहि वहुएहिवि गएहिं ॥ १॥-आर्या माणससरह सुहाई, जइवि न लभंति रायहंसेहिं । तहवि न तस्स तेण विणा, तीरुच्छंगा न सोहंति ॥२॥-, परिसेसियहंसउलं-पि माणसं माणसं न संदेहो । अन्नत्थवि जत्थ गया, हंसा विवया न भन्नंति ॥ ३ ॥-, हंसा जहिं गया तहिं, गया महिमण्डणा हवंति । छेहउ ताह महासर-ह जे हंसेहिं मुच्चन्ति ॥ ४ ॥-,, मलयउ सचंदणुच्चिय, नइमुहहीरंतचंदणदुमोहो । पन्भट्ठपि हु मलया-उ चंदणं जाइ महयग्धं ॥५॥-,, १ विन्ध्येन विनाऽपि गजा नरेन्द्रभुवनेषु भवन्ति गौरविताः । विन्ध्यो न भवति वन्ध्यो गतेषु बहुकेष्वपि गजेपु ॥१॥ मानससरोवरस्य सुखानि यद्यपि न लभ्यन्ते राजहंसैः। तथापि न तस्य तैर्विना तीरोत्सङ्गा न शोभन्ते ॥२॥ परिशेषितहंसकुलमपि मानसं मानसं न सन्देहः । अन्यत्रापि यत्र (कुत्र) गता हंसा विवयसो न भण्यन्ते ॥३॥ हंसा यन्त्र गतास्तत्र गता महीमण्डना भवन्ति । छेदस्तेषां महासरसां यानि हंसैर्मुच्यन्ते ॥ ४॥ मलयः सचन्दन एव नदीमुखहियमाणचन्दनदुमाघः । प्रभामपि च मलयात् चन्दनं याति महाय॑म् ॥ ५॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पभट्टिसूरिचरितम् अग्घायंति महुयरा-ऽविकं कमलायराण मयरंदं । कमलायरोवि दिट्ठो, सुओवि किं महुयरविहुणो? ॥ ६॥ इक्केण कुच्छुहेणं, विणावि रयणायरुच्चिय समुद्दो। कुच्छुहरयणंपि उरे, जस्स ठियं सुच्चिय महग्यो ॥७॥ तइ मुक्काणवि तरुवर!, फिट्टइ पत्तत्तणं न पत्ताणं । तुह पुण छाया जइ होई कहवि ता तेहि पत्तेहिं ॥ ८॥" जे केवि पहू महिम-डलम्मि ते उच्छुदेहसारिच्छा । सरसा जडाण मन्भे, विरसा पत्तेसु दीसंति ॥९॥ संपैड पहुणो पहुणो, पत्तणं किं चिरंतणपहूणं? । दोसगुणा गुणदोसा, एहिं कया न हु कया तेहिं ॥ १०॥" एतद् वाचयित्वा सोत्कण्ठं नृपः सारकतिपयपुरुषावृतोऽचालीत्, गोदावरीतीरग्राममेकमगमत् , तत्र खण्डदेवकुले वासमकार्षीत् । देवकुलाधिष्ठात्री व्यन्तरी सौभाग्यमोहिता गनेव भरतं भेजे।प्रभाते करभमारुह्य तां देवीमापृच्छय प्रभुपादान्तं प्राप, गाथा पपाठ भाघ्रायन्ति मधुकरा भप्येकं कमलाकराणां मकरन्दम् । कमलाकरोऽपि दृष्टः श्रुतोऽपि किं मधुकरविहीन: ? ॥ ६ ॥ एकेन कौस्तुभेन विनापि रत्नाकर एव समुद्रः ।। कौस्तुभरममपि उरसि यस्य स्थितं स एव महार्घः ॥७॥ स्वया मुक्तानामपि तरुवर! भ्रश्यति पत्रत्वं न पत्राणाम् । तव पुनश्छाया यदि भवति कथमपि तावत् तैः पत्रैः ॥८॥ ये केऽपि प्रभवो महीमण्डले ते इथुदेहसहक्षाः । सरसा जटानां (जडानां) मध्ये विरसा: पत्रेषु (पात्रेषु ) दृश्यन्ते ॥९॥ सम्प्रति प्रभवः प्रभवः प्रभुत्वं किं चिरन्तनप्रभूणाम् ? । दोषगुणा गुणदोषा एभिः कृता नैव कृतास्तैः ॥ १० ॥ प्रभावकचरित्रेऽपि इमाः सप्त गाथा दृश्यन्ते, परन्तु तत्राशुद्धत्वादू बहुधा पाठभिन्नता इति प्रतिभाति भयं सुविशेषो यद निम्नलिखिता गाथा तन्नाधिकाः । तत्रेयं तु प्राथमिका गमयमाणसुचंदणु भमरुरयणायऊ सेरि खंडु । जडउच्छयु बप्पभट्टि किउ सत्रुपगाहासंडु॥ खंडविणादि अखंड मंडलोच्चेव पुषिणमाचंदो। हरसिरिगयपि सोहह ननेइ विमलं ससिरकंडम् ॥ जड सम्वच्छमहच्चिय उवरि सुमणाणि सव्वरुक्खाणं । दावेविव उति गुणा यहु पत्तिया पावए कोडिम् ॥ भनयोगाथयोरेका तु 'तइ मुकावि०' इति गाथायाः पुरतः, अन्या तु तदुत्तरतः। २ पतस्थाने विन-लिखिता गाथा प्रभावकचरित्रे इय उजुयसीलालं कियाण यायपडियवयण सोहाणा। गुणवंत घाण पहुणो पहुणो गुणवंतया दुलहा ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ चतुर्विंशतिका. "अंजवि सा सुमरिज्जइ को नेहो एगराईए।" सूरिहिं प्राह "गोलानइतीरे सुन्नदेउलंमि जंसि वासमिओ ॥१॥" इत्यन्योन्यं गाढमालिलिङ्गतुरुभो । तत आम आह स्म "अद्य मे सफला प्रीति-रद्य मे सफला रतिः। .. अद्य मे सफलं जन्म, अद्य मे सफलं फलम् ॥१॥" रात्रौ इष्टगोष्ठी ववृते मधुमधुरा । ततः प्रभाते सूरि(णा) धर्माय आमस्य विशिष्टपुरुषा दर्शिताः। एते आमनृपनराः किलास्मानाह्वातुमायाता इति । सूरिभिरुक्तम्-आम! आगम्यताम् । धर्मेण राज्ञा पृष्टं विशिष्टजनपार्श्व-भो आमप्रधाननराः! स भवतां स्वामी कीदृग्रूपः ? । तैर्निगदितम्-यादृगयं स्थगीधरस्तादृशोऽस्ति । प्रथमं मातुलिङ्गं करे धृत्वा आम आनीतोऽस्ति । सूरिणा पृष्टम्-भोः स्थगीधर ! तव करे किमेतत् ? । स्थगीधरभूतेन आमेनोक्तम्-बीजउरा (द्वितीयो राट् ) इति । क्षणार्धेन वातामध्ये सूरिभिः सूक्तमवतारितम्"तत्तीसीयलीमेलावा केहा, धणउत्तावली पिउमंदसिणेहा। विरहिं माणसु जे मरइ तसु कवण निहोरा कन्नि ए वत्तडी जणु जाणइ दोरा ॥१॥"" इत्यादि गोष्ठयां वर्तमानायां स्थगीधर श्रीआमराजश्चिद्रूपको मेलापकान्निःसृत्य पुराद् वहिः स्थाने स्थाने स्थापितैर्वाहनैः कियती भुवं प्रत्याक्रामत् तावता (सूरिभिर्धर्मनृपो गोपगिरिगमनाय पृष्टः, धर्मेण प्रतिज्ञा स्मारिता, सूरिभिः तत्पूर्तिः स्थगीधररूपेणामागमनेनोक्ता, प्रधानजनः) पृष्टः। तेनोक्तम्-सत्यं सूरिवचः। हस्तौ दर्शितौ, राजा तेन वाक्संवादेन प्रीतः, “अजवि सा परितप्पई" इत्यादि सर्व सारस्वतविलसितमिति निरचैषीत् । शीघ्रं शीघ्रं गोपालगिरिं गतः, पताकातोरणमञ्चप्रतिमञ्चादिमहास्तत्रासन् , दिवसाः कत्यपि अतिक्रान्ताः । ततः श्रीसिद्धसेन सूरयो वार्धकेन पीडिता अनशनं ग्रहीतुकामाः श्रीयप्पभटिसूरीणामाकारणाय गीतार्थयुगलं प्रेषिषुः, तं गुरोर्लेखमदीदृशत्। तत्र लिखितं यथा "अध्यापितोऽसि पदवीमधिरोपितोऽसि तत् किंचनापि कुरु बप्पभट्टे(टे)! प्रयत्नात् । प्रायोपवेशनरथे विनिवेश्य येन संप्रेषयस्यमरधाम नितान्तमस्मान् ॥१॥"-बसन्त १ अद्यापि सा स्मर्यते कः स्नेह एकराया। २ गोदावरीनदीतीरे शून्यदेवकुले यदसि वासमितः ॥१॥ ३ तप्तशीतलयोर्मेलापकः कीदृशः? धनपुत्रवलिनोः प्रियमन्दस्नेहयोः । विरहे मनुष्यो यो म्रियते तस्य किं निष्क्रयणं? कर्णे एषा वार्ता जनो जानाति दुर्लभम् ॥१॥ ४ तच्छीसी भलामेलावा केहा जण उत्तावली प्रियमंदसिणेहाविरहिहिं । माणसुजं मरइ तसु कवण निहोरा कलिपवित्तडी जुणु जाणइ दोरा ॥' इति पाठःप्रभावक-चरित्रे (पृ०१४४)। ५ एतद्दाथाया अर्थानां साष्टकं शतं व्याख्यातं बप्पभट्रिसूरिभिः, परन्तु न च सर्वेऽधुना कम्यन्ते, अर्थचतुष्टयं तु प्रभाषकचरित्रे श्यते। Page #303 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पट्टिसरिचरितम् ૧૯૭ तद् दृष्ट्वा आमभूपतिमापृच्छय मोढेरकं पुरं ब्रह्मशान्तिस्थापितवीरजिनमहोत्स. वाढ्यं प्रापुः, ते गुरून् ववन्दिरे । गुरवोऽपि तान् बाढमालिङ्गय आलापयांबभूवुःवत्स! गाढमुत्कण्ठितमस्माकं हृदयं, मुखकमलकमपि विस्मृतं, राजानुगमनमस्माकं दुःखायासीत् , कारय साधनं, अनृणीभव । ततोऽन्त्याराधना चतुःशरणगमनदुष्कृतगर्हासुकृतानुमोदिना)दिना तीर्थमालावन्दनादिविधिना विधापिता, देवलोकललनानयनत्रिभागपात्रत मानझुः। शोक उच्छलितः । ततो बप्पभहिः श्रीमद्गोविन्दसूरये श्रीनन्नसूरये च गच्छभारं समर्प्य श्रीआमपार्श्व समागतः, पूर्ववत् समस्यादिगोष्ठयः स्फुरन्ति ।। __ एकदा सूरिनृपसभायां चिरं पुस्तकाक्षरदत्तदृक् तस्थौ । तत्रैका नर्तकी नृत्यन्ती आसीद् रूपदासीकृताप्सराः। सूरिईग्नीलनिवारणाय तस्याः शुकपिच्छनीलवर्णायां नीलकञ्च. लिकायां दृशं निवेशयामास । आमस्तथा दृष्ट्वा मनसि पपाठ __ "सिद्धंततत्तपारं-गयाण जोगीण जोगजुत्ताणं । जइ ताणंपि मयच्छी, मणमि ता सच्चिय पमाणं ॥१॥"-आर्या आमो रात्रौ पुंवेषितां नर्तकीं सूरिवसतौ प्रैषीत् । तया सूरीणां विश्रामणाऽऽरब्धा । करस्पर्शेन ज्ञाता युवतिः । सूरिणाऽभिहिता-का त्वम् ? कस्मादिहागता? अस्मासु ब्रह्मव्रतनिबिडेषु वराकि ! भवत्याः कोऽवकाशः ? वात्याभिर्न चलति काञ्चनाचलः । तयोक्तम्-भवद्भ्यः उपदेष्टुमागता "राष्ट्रे सारं वसुधा, वसुधायामपि पुरं पुरे सौधः। सौधे तल्पं तल्पे, वराङ्गनाऽनङ्गसर्वस्वम् ॥१॥"-आर्या इति । किञ्च "प्रियादर्शनमेवास्तु, किमन्यैर्दर्शनान्तरैः ।। प्राप्यते येन निर्वाणं, सरागेणापि चेतसा ॥२॥"-अनु० श्रीआमेन प्रेषिताऽहं भवतां प्राणवल्लभा शुश्रूषार्थम् । ततः सूरिशको वदति स्मअस्माकं ज्ञानदृक्प्राप्तद्रव्याणां नैव व्यामोहाय प्रगल्भसे "मलमूत्रादिपात्रेषु, गात्रेषु मृगचक्षुषाम् । - रतिं करोति को नाम, सुधीर्व!गृहेष्विव ? ॥१॥"-अनु० __साऽपि निर्विकारं सूरिवरं निश्चित्य ध्वनच्चता प्रातर्नृपतिसमीपं गता। पृच्छते राजे रात्रीयः सूरिवृत्तान्तः कथितस्तया। पाषाणघटिता इव तव गुरवः । नवनीतपिण्डमयोऽशेषो वराको लोकः । यावन्तः कपटप्रपञ्चा हाव-भाव-कटाक्षक्षेप-भुजाक्षेप-चुम्बन-नखदन्तक्षतादिविलासास्ते सर्वे आजन्मशिक्षितास्तत्र प्रयुक्ताः, पुनस्तिलतुषत्रिभागमपि मनोऽस्य नाचालीत् । अनुराग-बलात्कार-फूत्कार-भीदर्शन-हत्यादानादिभिर्विभीषिकाभिरपि नाक्षुभत् । तदेष मन्ये महावज्रमयो न देवकन्याभिर्न विद्याधरी भिर्मनागङ्गनाभिश्चाल्येत, मानुषीणां सिद्धान्ततरवपारगतानां योगिनां योगयुक्तानाम् । यदि तेषामपि मृगाक्षी ममसि ततः सैव प्रमाणम् ॥१॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ चतुर्विशतिका. तु का कथा ? । अस्मिन् सूरौ धर्मस्थैर्ययुते नृपो विस्मयानन्दाभ्यां कदम्बमुकुलस्थूलरोमाञ्चकञ्चकितगात्रः संवृत्तः। दध्यौ च गुरुं ध्याने प्रत्यक्षं कृत्वा “न्युञ्छने यामि वाक्यानां, दृशोयाम्यवतारणम् । बलिक्रियेह सौहार्द, हृद्याय हृदयाय ते ॥ १॥"-अनु० प्रातर्गुरवः समाजग्मुः। राजा हीणो न वदति किञ्चित् । सूरिभिर्वर्णितम्-राजन् ! मा लज्जिष्ठाः, महर्षीणां दूषणभूषणान्वेषणं राज्ञा कार्यम् , न दोषः। राज्ञोक्तम्-अलमतीतवृत्तान्तचर्यया । एतदहमुत्तम्भितभुजो ब्रुवे युष्मान् ब्रह्मधनान् समवलोक्य "धन्यास्त एव धवलायतलोचनानां तारुण्यदर्पधनपीनपयोधराणाम् । क्षामोदरोपरिलसत्रिवलीलतानां दृष्ट्वाऽऽकृति विकृतिमेति मनों न येषाम् ॥ १॥"-वसन्त० इत्युक्त्वा दण्डप्रणामेन प्रणनाम आमः ॥ अन्येद्युः राजा राजपथेन सञ्चरमाणो हालिकप्रियां एरण्डबृहत्पत्रसंवृत्तस्तनविस्तरां एरण्डपत्राणि विचिन्वती गृहपा.त्यभागे दृष्ट्वा गाथार्धं योजितवान् ___तइवि वरनिग्गयदलो एरण्डो सोहइ व तरुगणाणं।" तत् सूरीणां पुरः समस्यात्वेन समर्थितवान् । सूरय ऊचुः "इत्थ घरे हलियवहू इद्दहमित्तत्थणी वसइ।" राजा विस्मितः-अहो सारं सारस्वतम् ॥ अन्यदा सायं प्रोपितभर्तृकां वासभवनं यान्तीं वक्रग्रीवां दीपकरां ददर्श । गाथार्ध प्रोचे “दिट्ठा वंकग्गीवा अदीवउपहियजायाए ।" सूर्यग्रे पपाठ । सूरिर्गाथापूर्वार्धमुवाच "पियंसंभरणपलुट्टतुअंसुधारानिवायभीयाए ॥ १॥" इति । सूरिभूपो सुखेन कालं गमयतो धर्मपरी ॥ अन्यदा धर्मनृपेण प्रहितः आमनृपस्य पार्श्वे दूत एत्यावोचत्-राजन् ! तव विचक्षणतया धर्मनृपः संतुष्टः, पुनः स आह-भवद्भिर्वयं छलिताः, यतो भवद्भ्यो गृहमागतेभ्यो नास्माभिर्महानल्पोऽपि सत्कारः कृतः। अधुना शृणुत-अस्मद्राज्ये वर्धनकुञ्जरो नाम महावादी बौद्धदर्शनो विदेशादागतस्तेन सह संवादं जिघृक्षुः यः कोऽपि वो राज्ये १ वाक्याय दृग्भ्यां याम्यवतारणे' इति पाठः प्रभावक-चरित्रे (पृ. १५२)। २ 'बलिविधीये सौहार्दहृद्याय हृदयाय च' इति पाठान्तरं प्रभावक-चरित्रे (पृ. १५२)। ३ तदापि वरनिर्गतदल एरण्डः शोभते एव तरुगणेषु । ४ अत्र (पात्) गृहे हालिकवधूः एतावन्मात्रस्तना वसति । ५ दृष्टावक्रग्रीवा...... ६ प्रियस्मरणप्रलुठिताश्रुधारानिपात भीत्या । Page #305 -------------------------------------------------------------------------- ________________ श्रीयप्पभट्ठिसूरिचरितम् वादी भवति स आनीयताम् । अस्माकं भवद्भिः सह चिरं वैरम् । यः कोऽपि वादी जयी भविष्यति तत्प्रभुरपरस्य राज्यं ग्रहीष्यति । मम वादिना यदा जितं तदा त्वदीयं राज्यं मया ग्राह्यम् । यदि तव वादिना जितं तदा मदीयं राज्यं त्वया ग्राह्यम् । अयं पणः वाग्युद्धमेवास्तु, किं मानवकदर्थनेन ? । आमेनोक्तम्-दूत ! त्वया यदुक्तं तद् धर्मेण कथापितं अथवा स्वतुण्डकण्डनिमात्रेणोक्तम् ? । यदि मे तव प्रभुः सप्ताङ्गं राज्यं वादे जिते समर्पयिष्यति इदं सत्यं तदा वयं वादिनमामब्यागच्छामः। दूतेनोक्तम्-कारणवशात् युधिष्ठिरेणापि द्रोणपर्वण्यसत्यं भाषितम् । मत्प्रभुस्तु कारणेऽपि न मिथ्या भाषते । आमेन दूतः प्रैपि, उक्तदिनोपरि बप्पभडिं गृहीत्वा अर्धपथे उक्तस्थाने अगमत् । धर्मभूपतिरपि वर्धनकुञ्जरं वादीन्द्रमादाय तत्राजगाम । परमारवंशनरेन्द्रमहाकविवाक्पतिनामानं स्वसेवकं सहादाय समानिन्ये । उचितप्रदेशे आवासान् दापयामास । ततो वादिप्रतिवादिनी पक्षप्रतिपक्षपरिग्रहेण वादमारेभाते । सभ्याः कौतुकाक्षिप्ताः पश्यन्ति । द्वायप्यसामान्यप्रतिभी ज्ञौ च । वादे षण्मासा गताः । द्वयोर्मध्ये कोऽपि न हारयति, कोऽपि न जयते। आमेन सूरयः प्रोक्ताः-सर्वाङ्गराजकार्याणां प्रत्यूहः स्यात् (तस्मात् ) निर्जीयतामसी शीघ्रम् । सूरिणा भणितम्-प्रभाते निग्रहीष्यामि, मा स्म वो भ्रान्तिरभूत् । रात्री सूरीश्वरेण मन्त्रशक्त्या मण्डले हारार्धहारमणिकुण्डलमण्डि. ताङ्गी दीप्ताङ्गरागवसना दिव्यकुसुमपरिमललुलितभवनोदरा भगवती भारती साक्षादागता चतुर्दशभिः काव्यैः साद्यस्कैर्दिव्यैः स्तुता। देव्या उक्तम्-वत्स! केन कारणेन स्मृता? । सूरिवरेण भणितम्-पण्मासा वादे लग्नाः, तथा कुरु यथा वादे निरुत्तरीभवति । वाग्देव्या गदितम्-वत्स! अहं अनेन प्राक् सप्तभवानाराधिता, मयाऽत्र भवेऽस्मै अक्षयवचना गुटिका दत्ता। तत्प्रभावाच्चक्रिनिधिधनमिव नास्य वचो हीयते(?)। सूरिणोक्तम्-त्वं देवि ! जैनशासनविरोधिनी येन मे जयश्रियं न दत्से ? । भारत्यूचे-वत्स ! जयोपायं ब्रुवे, त्वया प्रातर्वादारम्भे सर्वे वदनशौचं कारणीयाः पार्पद्याः, गण्डूपं कुर्वतस्तस्य वदनाच्च गुटिका ममेच्छया पतिष्यति, तदा त्वया जेष्यति(ते), एकंतु याचे-मे स्तुतेः चतुर्दशं काव्यं कस्याप्यग्रेन प्रकाश्यम् , तत्पठने हि मया ध्रुवं प्रत्यक्षया भाव्यम् , कियतां प्रत्यक्षा भवामि ? क्लेशेनालम् । एवमुक्त्वा देवी विद्युझाङ्कारलीलया तिरोदधे । सूरिभिर्निशि परमाप्तः शिष्य एको वाक्पतिराजसमीपे प्रतिहित्योदितम् , यथा सूरयो वदन्ति-त्वं राजन् ! विद्यानिधिः, अस्माकं लक्षणावतीपुरीपरिचितचरः, तदाऽवादीः-भगवन् ! निरीहा भवन्तः, कां भवद्भक्तिं दर्शयामि ? । तदा वयं अवोचामः-अवसरे कामपि भक्तिं कारयिष्यामः। भवद्भिभणितं तथाऽस्तु । इदानीं सोऽवसरोऽत्र समायातः। वाक्पतिना सूरिशिष्यः (भणितः)किं सूरयः समादिशन्ति मे ? आदिष्टं करवै ध्रुवम् । शिष्यो न्यवेदयत्-राजन् ! गुरवः समादिशन्ति-प्रातः धर्मामयोः सदःस्थयोः सतोस्त्वया वाच्यं यथा वदनशौचं विना भारती न प्रसीदति, तस्माद् वादिप्रतिवादिसभ्यसभ्येशाः सर्वे शौचं कुर्वन्तु, एतावति कृते Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ चतुर्विंशतिका. भवतां नः सर्वस्नेहः कृत एव । वाक्पतिना तदङ्गीकृतम्। शिष्येणोपगुरुं गत्वा तत् सत्प्रतिज्ञातं कथितम् । तुष्टा गुरवः । प्रत्यूपं उदयति भगवति गभस्तिमालिनि लाक्षालिप्त इव प्राचीमुखे राजानी सभायामगाताम् । वाक्पतिना सर्वे वदनशौचं कारिताः, बौद्धवादीन्द्रोऽपि, तस्य वदनकमलाद् विगलिता गुटिका पतगृहे, चप्पभटिशिष्यैः पतनहो जनैः दूरे कारितः । गुटिका सूरीन्द्रसात् जाता। बौद्धो गुटिकाहीनः सूरिणा पार्थेन कर्ण इव दिव्यशक्तिमुक्तो निःशङ्कं वाक्पृषक्तैर्हतोः निरुत्तरीकृतो राहुग्रस्तश्चन्द्र इव हिमानीविलुप्तस्तरुपण्ड इव भृशं नस्तेजसं भेजे। तदा श्रीवप्पभटेनिर्विवादं वादिकुञ्जरकेसरीति बिरुदं स्वैः परैश्च दत्तम् । धर्मेण सप्ताङ्गं राज्यं आमाय दत्तम् । लाहीदं, धर्माद्धि राज्यं लभते, का चर्चा ? आमेन गृहीतं, तदा सूरिणा आमः प्रोक्तः-राजन् ! पुना राज्यं धर्माय देहि । महीदानमिदं शोभते च ते । राजस्थापनाचार्याश्च यूयम् । पारम्पर्येण श्रीरामेण वनस्थेनापि सुग्रीवविभीषणों राजीकृतौ । त्वमप्यैदंयुगीननृपेषु तत्तुल्यः । एतद्वचनसमकालमेव आमेन गाम्भीयौदार्यधान्ना धर्माय तद्राज्यं प्रत्यर्पि, स परिधापितः । मत्ता ये दन्तिनस्ते शतं, तुङ्गास्तुरङ्गाः सहस्रं सद्रथा (प्लवाः ) रथाः शतं वादित्राणि इति प्रादायि । ततः स्वं स्वं स्थानं गताः सर्वे। सूरिभूपी यशोधवलितसप्तभुवनौ गोपगिरी महावीरमवन्दिषाताम् । तदा सूरिकृतं वीरस्तवनम्-"शान्तो वेषः शमसुखफली"त्यादिकाव्यैकदेशमयं, अद्यापि सद्दे पठ्यते । सङ्घन प्रभुर्ववन्दे तुष्टुवे च "रवेरेवोदयः श्लाध्यः, कोऽन्येपामुदयग्रहः । न तमांसि न तेजांसि, यस्मिन्नभ्युदिते सति ॥ १॥" अन्यदा स्वपरसमयसूक्तैः प्रबोध्य राजा प्रभुभिर्मद्यमांसादिसप्तव्यसननियमं ग्राहितः, सम्यक्त्वमूलैकादशव्रतनिरतश्च श्रावकः कृतः। द्वादशं व्रतं चातिथिसंविभागरूपं प्रथमचरमजिननृपाणां निषिद्धं सिद्धान्ते ॥ एकदा लक्षणावत्यां बौद्धो वर्धनकुञ्जरो धर्मनृपमाह सगद्गदम्-अहं बप्पभहिना जितस्तन्मे न दूषणम् । बप्पभद्दिर्हि भारती नररूपा प्रज्ञामयपिण्डः गीःपुत्रः, तन्न दुनोति, तत् तु दुनोति यत् तव सभ्येनासौ वाक्पतिराजेन सूरिकृतभेदात् मम मुखशौचोपायेन गुटीं हारयामास । एतावदभिधाय स तारं तारं रुरोद, स निवारितः क्षमापेन रोदनात् । उक्तं च-येन नश्चिरसेवकोऽनेकसमराङ्गणलब्धजयप्रतिष्ठो महाप्रबन्धकविः पराभवितुं न रोचते । क्षमस्वेदमस्यागः । ततो बौद्धो जोपं स्थितः॥ इतरेधुर्यशोधर्मनाम्ना समीपदेशस्थेन बलवता भूपेन लक्षणावतीमेत्य रणे धर्मनृपो व्या. पादितः, राज्यं जगृहे । बाक्पतिरपि वन्दीकृतः । तेन कारागृहस्थेन गौडवधसंज्ञं प्राकृतं महाकाव्यं रचयित्वा यशोधर्माय राजेन्द्राय दर्शितम् । तेन गुणविशेषविदा ससत्कारं बन्दिमुक्तः क्षमितश्च (यतः) “विद्वान् सर्वत्र पूज्यते"। ततो वाक्पतिर्बप्पभटिसमीपं गतः। Page #307 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पभट्टिसरिचरितम् ૨૦૧ द्वयोस्तयोमैत्री पूर्वमेवासीत् , तदानीं विशेषतोऽवृधत् । तेन वाक्पतिना सह महविजयाख्यं प्राकृतं महाकाव्यं वद्धम् , आमाय दर्शितम् । आमो हैमटङ्ककं लक्षमस्मै व्य(शि)श्रियत् । "कियती पञ्चसहस्री, कियती लक्षा च कोटिरपि कियती ? । __ औदार्योन्नतमनसां, रत्नवती वसुमती कियती ? ॥ १॥"-आर्या अपरेधुः प्रभुः श्रीआमेन पृष्टः-भगवन् ! यूयं विद्यया तपसा च लोके लब्धपरमलेखाः, किमन्योऽपि कोऽपि क्वाप्यास्ते यो भवतस्तुलालेशमवाप्नोति ? । यप्पभट्टिरभाणीत्-अवनिपते ! मम गुरुवान्धवौ गोविन्दाचार्यनन्नसूरी सर्वैगुणैर्मदधिको गुर्जरधरायां, (श्रुत्वा राजा तत्र सूरिपार्श्वे गतः प्रच्छन्नः, सूरिश्च प्रसंगागतान् ) कामाक्तान् रागवादान् पल्लवयन्नासीत् । राज्ञा श्रुतं तत् सर्व, अरुचिरुत्पन्ना । अहो ! वयं कामिनोऽपि नैतान् भावान् विद्मः, अयं तु वेत्ति सम्यक्, तस्मादवश्यं नित्यं योपित्सङ्गी, किमस्य प्रणामेन ?। अकृतनतिरेव उत्थाय राजा गोपगिरिमगात् । चिराद् दृष्टः क्षमाप इति रणरणकाक्रान्त स्वान्ता गुरवो वन्दापयितुमैयरुः। राजा निरादरो न वन्दते तथा । एवं कतिपयानि दिनानि गतानि । एकदा गुरुभिः पप्रच्छे-राजन् ! यथा पुराऽभूस्त्वं तथेदानी भक्तो नासि, किमस्माकं दोपः कोऽपि ?। राजा स्माह-सृरिवर! भवादृशा अपि कुपात्रश्लाघां कुर्वते, किमुच्यते? । सूरिरूचे-कथम् ? आमः प्राह-यो भवद्भिः स्वौ गुरुवान्धवौ स्तुती तत्र गत्वा एको नन्नसूरिनामा दृष्टः शृङ्गारकथाव्याख्यानलम्पटस्तपोहीनो लोहतरण्डतुल्यो गजयति च भवाब्धी, तस्मान्न किञ्चिदेतत् । सूरयो मपीमलिनवदनाः स्वां वसतिमगुः । तत्रोपविश्य द्वौ साधू मोढेर(क)पुरं प्रहितौ तत्पाचे, तत्र कथापितम्-आमः अकृतप्रणामो भवत्पाादागतः, एवमेवं युवां निन्दति, तत् कर्तव्यं येनासौ भवत्स्वन्येष्वपि श्रवणेष्ववज्ञावान्न जायेत । सर्व तत्रत्यं ज्ञात्वा तौ द्वावपि गुटिकया वर्णस्वरपरावर्त कृत्वा वेषधरौ गोपगिरिमीयतुः। श्रीऋपभध्वजप्रवन्धनाटकं नवं ववन्धतुः । नटान् शिक्षयामासतुः । आमराजं अवसरं ययाचतुः । राज्ञा अवसरो दत्तः । मिलिताः सामाजिकाः तत्र तद्रसभावज्ञाः । ताभ्यां तन्नाटकं दर्शयितुमारेभे । भरतवाहुबलिसमरावसरोऽभिधीयते, तदा व्यूहरचनाशस्त्रड(झ?)लक्कारवीरवर्णनाभट्टकोलाहलाश्वोत्थापनझल्लरिझणझणकारादि ताभ्यां वर्णितुमारब्धं धारारूढश्च रसोऽवातारीत् , अत्रान्तरे नन्नसूरिगोविन्दाचायौँ स्वरूपमुद्रे प्रकाश्य आहतुः-राजन् ! भट्टा भट्टाः! शृणुत कथायुद्धमिदं, न तु साक्षात् , अलं सम्भ्रमेण, इत्युक्त्वा लज्जिता विस्मिताश्च ते राजाद्याः संवृत्याकारमस्थुः । . 'मदमहीविजः' इति पाठः प्रभावक-चरित्रे (पृ० १६१)। २ तस्य वर्णनं प्रभावक-चरित्रे (पृ० १६२) "तयानैकमनीभूय, चकर्ष क्षुरिकां निजाम् । मारिमारीति शब्देन, नदन सिंह इव क्रुधा ॥ १॥" Page #308 -------------------------------------------------------------------------- ________________ २०२ चतुर्विशतिका. तदा गोविन्दाचार्यनन्नसूरिभ्यां भूयोऽप्यभाणि-किल शृङ्गारानुभविनो वयं इति तं सम्यक् व्याख्यातुं विद्मः, किं समराजिरमपि भवद्वत् प्रविष्टाः स्मः? कुरङ्गा इव शस्त्रे दृष्टेऽपि बिभिमः, आवाल्याद् गृहीतव्रताः परे भीरवः स्मः, परं भारतीप्रभाववचनशक्त्या रसान् सर्वान् जीवद्रू(पा)निव दर्शयामः । मोढेरके ये ते वात्स्यायनभावव्याख्याता(र): ते वयं नन्नसूरयः, इमे च गोविन्दाचार्याः, भवतां तदा मृपा विकल्पः समजनि। राजा सद्यो ललज्जे, तौ सूरी क्षमयामास, आनर्च बप्पभडिं च । तौ कतिचिद् दिनानि उपराज स्थित्वा बप्पभयनुज्ञया पुनर्मोढेरकपुरमगाताम् । गतः समयः कियानपि ॥ अन्यदा गाथकवृन्दमागतं तन्मध्ये बालिकैका सतालं नीलोत्पललोचना मृगाङ्कमुखी किन्नरस्वरा विदुषी गायति । तां दृष्ट्वा मदनशरजर्ज(रः स्म)रोत्कटज्वरो गलितविवेको गतप्रायशौचधर्माभिनिवेशः कान्यकुब्जेशः पद्यद्वयं प्रभुप्रत्यक्षमपाठीत् "वक्रं पूर्णशशी सुधाऽधरलता दन्ता मणिश्रेणयः कान्तिः श्रीगमनं गजः परिमलस्ते पारिजातद्रुमाः। वाणी कामदुघा कटाक्षलहरी सा कालकूटच्छटा तत् किं चन्द्रमुखि ! त्वदर्थममरैरामन्थि दुग्धाम्बुधिः ? ॥१॥-शार्दूल. जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो दूरे शोभा वपुपि निहिता पङ्कशङ्कां तनोति । विश्वप्रार्थ्यः सकलसुरभिद्रव्यगर्वापहारी नो जानीमः परिमलगुणो वस्तुकस्तूरिकायाः ॥२॥"-मन्दाक्रान्ता सूरिभिश्चिन्तितम्-अहो ! महतामपि कीदृग् मतिविपर्यासः"भस्त्रा काचन भूरिरन्ध्रविगलत्तत्तन्मलक्लेदिनी सा संस्कारशतैः क्षणार्धमधुरां वाह्यामुपैति द्युतिम् । अन्तस्तत्त्वरसोर्मिधौतमतयोऽप्येतां तु कान्ताधियाऽऽ श्लिष्यन्ति स्तवने नमन्ति चतुराः कस्यात्र पूत्कुर्महे ? ॥१॥"-शार्दूल० उत्थिता च सभा । त्रिभिर्दिनैर्भूपेन पुर्या बहिः सौधं कारितं मातङ्गीसहितोऽत्र वत्स्यामि इति धिया । तदवगतं बप्पभटिसूरिभिः। ध्यानप्रत्यक्षं हि तेषां जगद्वृत्तम् । ततोऽसौ कुकर्मणा नरकं मा यासीदिति कृपया तैर्निष्पद्यमाने सौधे भारपट्टे निशि खटिकया बोधिदानि पद्यानि लिखितानि । यथा वत् कालकूटं विषं' इति पाठः प्रभावक-चरित्रे (पृ० १६४)। . 'दुग्धोदधिः' इति प्रभावक-चरित्र-पाठः। ३ 'कस्तु कस्तु०' इति पाठ उपदेश-रत्नाकरे (पत्रं ५७)। .' ' इति उपदेश-रक्षाकर-पाठः। Page #309 -------------------------------------------------------------------------- ________________ श्रीवप्पभट्टिसूरिचरितम् २०3 "शौचं('शैत्यं) नाम गुणस्तवैव तदनु स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां भवन्त्य(न्ति)शुचयः सङ्गेन यस्यापरे । किश्चातः परमुच्यते स्तुतिपदं त्वं जीवितं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः! कस्त्वां निरोद्धं क्षमः ॥१॥-शार्दूल. सद्वत्तसद्गुणमहाय॑महाहकान्त ! कान्ताधनस्तनतटोचितचारुमूर्ते!। आः पामरीकठिनकण्ठविलग्नभग्न ! ___ हा हार! हारितमहो भवता गुणित्वम् ॥ २॥-वसन्ततिलका मायंगीसत्तमणसस्स मेयणी तहय भुजमाणस्स ।। आमिडइ तुज्झ नायावलोक ! य को भट्टधम्मस्स ? ॥ ३ ॥-आर्या उप्पहजायाइ असोहई य फलपुप्फपत्तरहियाए । वोरीइ पयं दितो भो भो पामर ! हसिजहसे ॥४॥ जीयं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमं च पिम्मं, जं जाणह तं करिज्जासु ॥ ५॥ लजिज्जइ जेण जणे, मयलिज्जइ नियकुलक्कमो जेण । कंठठिएवि जीवे, न हु तं कारिंति सप्पुरिसा ॥ ६ ॥ प्रातरमूनि पद्यानि स्वयं आमो ददर्श, वर्णान् कवित्वगति चोपलक्षयामास । अहो! गुरूणां मयि कृपा। अहो मम पापाभिमुखतेति ललज्ज, दध्यौ च सांकल्पिकं मद(ह)जनगमीसंगमास्पदं पापं मयाऽऽचरितम् । भारितोऽहं, क यामि ? करोमि किं? कथं गुरोर्मुखं दर्शयामि ? किं किं तपः समाचरामि? किं तीर्थ सेवे? ऊर्ध्वमुखं गृहीत्वा गच्छामि, शस्त्रे. 'शैत्यं' इति प्रभावक-चरित्रे। २'बजन्ति शुचयः' इति पाठः प्रभावक-चरित्रे, उपदेश-रताकरे तु 'भवन्ति शुचयस्त्वत्सङ्गताऽन्ये यतः' इति पाठः। ३ 'किं वाऽतः परमस्ति ते' इति पाठः प्रभावक-चरित्र। ४ 'निषेधुं' इति पाठः प्रभावक-चरित्रे । ५ 'मूर्तिः' इति पाठस्तु प्रभावक-चरित्रे। ६ छाया मातङ्गीसक्तमनसो मेदनीं तथा च भुजमानस्य । आभ्रश्यते तव 'नागावलोक!' च को भ्रष्टधर्मस्य ॥३॥ उत्पथजाताया अशोभन्त्याश्व फलपुष्पपत्ररहितायाः। बदर्याः पदं ददानो भो भो पामर ! हसिष्यसे ॥४॥ जीवितं जलबिन्दुसम, सम्पत्तयस्तरङ्गालोलाः । स्वमसमं च प्रेम, यत् जानासि तथा कुरु ॥५॥ लज्यते येन जने, मलिनीक्रियते निजकुलक्रमो येन । कण्ठस्थितेऽपि जीवे, न हि तत् कुर्वन्ति सत्पुरुषाः ॥६॥ ७ इदं पद्यपदकं प्रभावक-चरित्रे श्रीबप्पभडिप्रबन्धे दृश्यते, परन्तु तन्न तृतीयचतुर्थयोः पयोर्विनिमया पाठान्तरभिवताच। Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ चतुर्विंशतिका. णात्मानं घातयामि। एवं प्ल(टल?)वलायमानोऽनुचरानादिदेश-अग्निं प्रगुणयत । प्रगुणितस्तैरग्निः। समागताः श्रीवप्पभटिसूरयः । मिलितं चातुर्वर्ण्यम् , उक्तं तदघम् । यावत् सहसा कृशानुं प्रविशत्यामस्तावद् बाहू धृत्वा सूरिभिरुक्तः-राजन् ! शुद्धोऽसि, मा स्म खिद्येथाः। त्वया हि संकल्पमात्रेण तत् पापं कृतं न साक्षात् , संकल्पेनाग्निमपि प्रविष्टोऽसि, चिरं धर्म कुरु। "मनसा मानसं कर्म, वचसा वाचिकं तथा । कायेन कायिकं कर्म, निस्तरन्ति मनीषिणः ॥१॥"-अनु० इति वचनात् । विसृष्टोऽग्निः । जीवितो राजा । तुष्टो लोकः । प्रीतः सूरिः॥ समयान्तरे वाक्पतिराजो मथुरां ययौ । तत्र श्रीपादस्त्रिदण्डी जज्ञे, स तल्लोकादवगम्य आमः सूरीन् बभाषे-भवद्भिरहमपि श्रावकः कृतः । दिव्या वाणी वः प्रसन्नैव । जानामि वः शक्तिं परेषां(रमां?) यदि वाक्पतिमपि आहती दीक्षां ग्राहयथाः। आचार्यैः प्रतिज्ञा चक्रे-तदा मे विद्या प्रमाणं यदि वाक्पतिं स्वशिष्यं श्वेताम्बरं कुर्वे । वाक्पतिस्तु कास्तीत्युग्यताम् , राज्ञोक्तम्-मथुरायां विद्यते। सूरयो मथुरायां गता बहुभिः श्रीआमाप्तनरैः सह, वराहमिहिराख्ये प्रासादे ध्यानस्थं वाक्पतिमद्राक्षुः । गत्वा तत्पृष्ठस्थैः सूरिभिः भूरिस्वरेण आशीर्वादाः पठितुमारेभिरे "सन्ध्यां यत् प्रणिपत्य लोकपुरतो वद्धाञ्जलिर्याचसे धत्से यच्च नदी विलज्ज ! शिरसा तच्चापि सोढं मया । श्रीर्जाताऽम्बुधिमन्थने यदि हरेः कस्माद् विषं भक्षितं ? मा स्त्रीलम्पट ! मा स्पृशेत्यभिहितो गौर्या हरः पातु वः ॥११॥-शार्दूल. एकं ध्याननिमीलनान्मुकुलितं चक्षुर्द्वितीयं पुनः । पार्वत्या विपुले नितम्बफलके शृङ्गारभारालसम् । अन्यद् दूरविकृष्टकामदहनक्रोधानलोद्दीपितं शम्भोभिन्नरसं समाधिसमये नेत्रत्रयं पातु वः ॥२॥-शार्दूल. रामो नाम बभूव हुं तदबला सीतेति हुं तां पितु र्याचा पञ्चवटीवने विचरतस्तस्याहरद् रावणः। निद्रार्थं जननीकथामिति हरेहुंकारिणः शृण्वतः पूर्व स्मर्तुरवन्तु कोपकुटिलभ्रूभङ्गरा दृष्टयः ॥ ३ ॥-शार्दूल. उत्तिष्ठन्त्या रतान्ते भरमुरगपतौ पाणिनैकेन धृ(कृ)त्वा कृ(धृत्वा चान्येन वासो विगलितकबरीभारमंसे वहन्त्याः । सद्यस्तत्कायकान्तिद्विगुणितसुरतप्रीतिना शौरिणा वः शय्यामालिङ्गय नीतं वपुरलसलसद्वाहु लक्ष्म्याः पुनातु ॥ ४॥"-स्रग्धरा , 'ताऽमृतमन्थने' इति पाठः प्रभावक-चरित्रे (पृ० १६७)। Page #311 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पभट्टिसूरिचरितम् २०५ एवं बहु पेठे । वाक्पतिर्ध्यानं विसृज्य संमुखीभूय सूरीनाह - हे बप्पभट्टिमिश्राः ! यूयं किमस्मत्पुरः शृङ्गाररौद्राङ्गं पद्यपाठं कुरुध्वम् ? | बप्पभयः प्राहुः । भवन्तः (सांख्याः) “सांख्या निरीश्वराः केचित् केचिदीश्वरदेवताः । " सर्वेषामपि तेषां स्यात्, तत्त्वानां पञ्चविंशतिः ॥ १ ॥ " - अनु० इति ज्ञात्वा त्वदभिमतदेवाशिषः पठन्तः स्म, (अपरञ्च ) बप्प भयो जगदुः किं तर्हि रुद्रादयो मुक्तिदातारो न भवन्तीति मनुध्वे ? वाक्पतिः प्राह एवं संभाव्यते, बप्पभट्टयो बभाषिरे - यो मुक्तिदानक्षमस्तं शृणु पठामि - " मदेन मानेन मनोभवेन ( अयोगव्यवच्छेदद्वात्रिंशिकायां श्र० २५ ) दिट्ठी करुणातरंगियपु (फु) डा एयस्स सोमं (मं) मुहं आयारो पसमायरो परियरो सन्तो पसन्ना तणू । तं मन्ने जरजम्मनिज्जरहरो ( मचुहरणो ) देवाहिदेवो जिणो देवाण अवराण दी सइ जओ नेयं सरूवं जए ॥ २ ॥ " - शार्दूल० इत्यादि बहु पेठे । वाक्पतिराह - स जिनः क्वास्ते ? । सूरिः - स्वरूपतो मुक्तौ, मूर्ति (त) स्तु जिनायतने । वाक्पतिर्ब्रूते प्रभो ! दर्शय । ततः प्रभुरपि आमनरेन्द्रकारितप्रासादे तं निनाय, स्वयं प्रतिष्ठितं श्री पार्श्वनाथ मदीदृशत्। शान्तं कान्तं निरञ्जनरूपं दृष्ट्वा प्रबुद्धो वभाण - " अयं निरञ्जनो देव आकारेणैव लक्ष्यते" । तदा बप्पभट्टिसूरिभिर्देवगुरुधर्मतत्त्वान्युक्तानि । रञ्जितः स मिध्यात्वविपमुत्सृज्य जैनर्पिः श्वेताम्बरोऽभवत् जिनमवन्दिष्ट, अपाठीच्च"मैना हि सुरहिणं, इमिणा किंकरफलं नडाले णं । " इच्छामि अहं जिणवर !, पणाम किण कलुसियं काऊं ? ॥ १ ॥ - आर्या क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरुजा परेषाम् ॥ १ ॥ - उपजातिः १ भवन्तः सांख्या इति भवदभिमत देवाशिषः पठन्तः स्मः, यथारुचि हि श्रोतुः पुरः पठनीयं, वाक्पतिः- यद्यप्येवं तथापि मुमुक्षवो वयमासन्नं निधनं ज्ञाला इह परमब्रह्मध्यातुमायाताः स्म इति उपदेशरत्नाकरे (पत्रं ५९ ) २ छाया- ३ छाया यद् दृष्टिः करुणा तरङ्गितपु (स्फु)टा एतस्य सौम्यं मुखम् आकारः प्रशमाकरः परिकरः शान्तः प्रसन्ना तनूः । तद् मन्ये जराजन्मनिर्जरहर : ( मृत्युहरणः ) देवाधिदेवो जिनो देवानामपरेषां दृश्यते यतो नैतत् स्वरूपं जगति ॥ मृगनाभिसुरभितेन अनेन किङ्करफलं ललाटे | इच्छामि अहं जिनवर ! प्रणामं कथं कलुषितं कर्तुम् ? ॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ चतुर्विशतिका. दोवि गिहत्था धडहड, वञ्चइ को किर कस्सवि पत्त भणिजइ? । सारंभे सारंभं पुजइ, कद्दम कद्दमेण किमु सुब्भ(ज्झ)इ ? ॥२॥"-आर्या अत्यासन्ने आयुषि मथुराचातुर्वर्ण्यस्य आमनृपसचिवलोकस्य च प्रत्यक्षं अष्टादश पापस्थानानि त्याजितो नमस्कारं पञ्चपरमेष्ठिमयं श्रावितो जीवेषु क्षामणां कारितो वाक्पतिः सुखेन त्यक्ततनुर्दिवमगमत् । तत् सर्व प्रधानैरपि अन्यैरपि प्रथमं ज्ञापितो नृपः, पश्चाद् बप्पभहिर्गोपगिरिं गतः। राजा तुष्टुवे । सूरिभिरुक्तम् "आलोकवन्तः सन्त्येव, भूयांसो भास्करादयः । फलावानेव तुङ्गाद्रा-वर्ककर्मणि कर्मठः॥१॥"--अनु० एकदा च राज्ञा सूरिः पृष्टः-किं कारणं येनाहं ज्ञातजैनतत्त्वोऽप्यन्तरान्तरा तापसधर्मे रति बभामि । सूरिराह-प्रातर्वक्ष्यामः, प्रातरायाताः प्रोचुः-राजन् ! अस्माभिः भारतीवघसा प्राग्भवो ज्ञातः, त्वं कालिञ्जरगिरेस्तीरे शालिनामा तपस्वी शालगुमाधोभागे द्वयुपवासान्तरितभोजनरूपो बहूनि वर्षाणि तस्थौ । स मृत्वा त्वमुत्पन्नः, तस्यातिदीर्घतरा जटास्तत्रैव लतान्तरिता अद्यापि सन्ति । तदाकर्ण्य स्वनरास्तत्र प्रहिता राज्ञा, तैर्जटा आनीताः। सूरिवाक्संवादो दृष्टः, भूपतिः सूरीणां पादौ विलग्य तस्थौ, परमाहतो बभूव ॥ ___ अन्यदा सौधोपरितलस्थेनामेन क्वापि गृहे भिक्षार्थ प्रविष्टो मुनिदृष्टः। तत्र युवतिरेका कामातो गृहागतं मुनि परब्रह्मैकचित्तं रिरमयिपुः कपाटसंपुटं ददौ (बहुप्रार्थनेऽपि न क्षुब्ध. स्तदा नूपुरे तत्पदोर्वबन्ध, तद् दृष्ट्वा सूरये समस्या दत्ता) "कैमाडसासज्ज (कामाउराएऽज्ज) वरंगणाए, अब्भत्थिओ जुधणगवियाए।" सूरि पुरः प्राह “न मन्नियं तेण जिइंदिएणं, सनेउरो पव्वइयस्स पाओ ॥ १॥"-उप० अन्यदिने प्रोपितभर्तृकाया गृहे भिक्षुः कश्चिद् भिक्षार्थी प्रविष्टः । राज्ञा सौधाग्रस्थेन दृष्टः, तया भिक्षोः पारणायान्नमानीतं उपरि काकैर्भक्षितम् । मुनिकस्य दृष्टिस्तस्या नाभौ स्थिता, तस्यास्तु दृष्टिस्तन्मुखकमले स्थिता । आमः सूरये समस्यामार्पयत् "भिक्खारो पिच्छइ नाहिमण्डलं सावि तस्स मुहकमलं" छाया द्वावपि गृहस्थौ निरपेक्षौ बजतः कः किल कस्यापि पात्र भण्यते । सारम्भः सारम्भं पूजयति कर्दमः कर्दमेन किं शुध्यते॥ २छाया कामातुरयाऽद्य वराङ्गानयाऽभ्यर्थितो यौवनगर्वितया । न मतं तेन जितेन्द्रियेण, सनपुरः प्रवजितस्य पादः ॥ ३हाया भिक्षाचरः पश्यति नाभिमण्डलं साऽपि तस्य मुखकमलम् । Page #313 -------------------------------------------------------------------------- ________________ २०७ श्रीबप्पभट्टिसूरिचरितम् सूरिराह "दुण्डंपि कवालचडुयं च काया विलुम्पंति ॥ १॥" इति । आमः श्रुत्वा चमत्कृतः । अहो ! सर्वज्ञपुत्रका एते ॥ अन्यदा कोऽपि चित्रकृद् भूपरूपं लिखित्वोपभूपं गतः। बप्पमहिना श्लाधिता तत्कला । नृपात् तेन टङ्ककलक्षं लेभे । लेप्यमयबिम्बचतुष्टयं कारितम् । एकं मथुरायां एक मोढेरकवसतिकायां [अणहिलपुरे ] एकं गोपगिरौ एकं सतारकाख्यपुरे । तत्र तत्र प्रतिष्ठाभावनाः कारिताः । अन्यदपि वह्वकारि ॥ __ अथामगृहे पुत्रो जातः सुलक्षणः । सोत्सवं तस्य दुन्दुक इति नाम प्रतिष्ठितम् । सोऽपि युवत्वे तेस्तैर्गुणः पप्रथे । एकदा समुद्रसेनभूपाधिष्ठितं राजगिरिनामकं दुर्ग आमो रुरोध । अमितं सैन्यं कुद्दालादिसामग्री भैरवादयो यन्त्रभेदाः कृताः । प्राकारोऽतिबलेन प्रपातयितुमारेभे, नापतत् । आमः खिन्नः, तेन सूरयः पृष्टाः । अयम_लिहः प्राकारः कदाऽस्माभिहीष्यते ? । सूरिर्बभाण-तव पुत्रपुत्रो भोजनामा अमुं प्राकारं दृक्पातमात्रेण पातयिष्यति, अन्यो नैव । आमस्त्यक्तारम्भः प्राकाराद् बहिद्वादशाब्दीमस्थात् । शत्रुदेशमात्मसाच्चके । दुन्दुकगृहे पुत्रो जातस्तस्य भोज इति नाम ददौ । स जातमात्रो पर्यङ्किकान्यस्तो दुर्गद्वारापमानीतः प्रधानैः, तदृक्प्रपातमात्रेण प्राकारः खण्डशो विशीर्णः । समुद्रसेनभूपो धर्मद्वारेण निःसृतः । आमो राजगिरिमविशत्, प्रजाभारो नारोपितः । अक्रूरा हि जैनराजर्षयः दयापरास्ते, रात्रौ आमाय राजगिर्यधिष्ठायकेन आभणितम्-राजन् ! यदि त्वमत्र स्थास्यसि तदा तव लोकं हनिष्यामि। आमः प्रत्यूचे-लोकेन हतेन किं ते फलं ? यदि हनिष्यसि तदा मामेव घातय । एतन्निर्भयमामवचः श्रुत्वा तुष्टो व्यन्तर उवाच-प्रीतोऽस्मि ते सत्त्वेन, याचस्व किंचित् , राज्ञोचे-न किमपि न्यूनं, केवलं कदा मे मृत्युः ? बृहीदम् । व्यन्तर उवाच-पण्मासावशेषे आयुषि वक्ष्यामि, पुनराययौ सः, राज्ञोक्तं कियन्मे आयुः, व्यन्तरो वदति-देव ! "गङ्गान्तागधे तीर्थे, नावा वै तरतः सतः । मकाराद्यक्षरग्रामो-पकण्ठे मृत्युरस्ति ते ॥१॥"-अनु० । पण्मासान्त इति विद्याः, पानीयान्निर्गच्छन्तं धूमं यदा द्रक्ष्यसि तदा मृत्युर्ज्ञातव्यः। साधना च कार्या पारलौकिकी इति गदित्वा ततो देवो गतः । राजा प्रातः सूरिपाचं गतः। सूरिरुवाच-राजन् ! यद् व्यन्तरेण तवाग्रे कथितं आयुःप्रमाणं तत् तथैव, धर्मपाथेयं गृह्णीयाः। तदाकण्य भूपस्तुतोष विसिष्मिये च । अहो ज्ञानमथवा विस्मयः एव का? शूरः तेजस्वी, इन्दुराह्लादकः, गङ्गाम्भः पावनं, जैना ज्ञानिन इति ॥ दिनद्वये गते सूरिः श्रीआमस्य पुरः प्रसङ्गेन श्रीनेमिनाथस्याशीर्वादं पपाठ १ छाया द्वयोरपि कपालचाटुकं च काका विलुम्पन्ति । Page #314 -------------------------------------------------------------------------- ________________ २०८ चतुर्विशतिका. "लावण्यामृतसारसारणिसमा सा भोगभूः स्नेहला सा लक्ष्मीः स नवोद्गमस्तरुणिमा सा द्वारिका तज्जलम् । ते गोविन्द-शिवा-समुद्रविजयप्रायाः प्रियाः प्रेरकाः यो जीवेषु कृपानिधियंधित नोद्वाहः स नेमिः श्रियै ॥ १॥-शार्दूल० भूयः मग्नैः कुटुम्बजम्बाले, यैमिथ्याकार्यजजरः। नोजयन्ते नतो नेमि-स्ते चेन्जीवन्ति के मृताः? ॥२॥"-अनु० रैवतकतीर्थमहिमा सूरिभियाख्याय तथा पल्लवितो यथा भूमिमाहत्योत्थाय परिकरं बद्धा सरभसं भूपः प्रतिशुश्राव-रैवतके नेमिमवन्दित्वा मया न भोक्तव्यं इति, लोकनिषिद्धः, मा मा, दूरे रैवतको गिरिः, मृदवो भवादशाः । राजाऽऽह-प्रतिज्ञातं मे न चलति । ततः सह सूरिणा आमः सारसैन्यो रेवतकायाचालीत् । स रतम्भतीर्थ यावद् गतः तत्र हृत्तापेन व्याकुलितोऽपि प्राणसन्देहं प्राप्तोऽपि नाहारमग्रहीत् । भीतो लोकः खिन्नः सूरिः, मन्त्रशत्त्या कूष्माण्डी शक्तिं साक्षादानिनाय, तदने कथयामास-तत् कुरु येन राजा जेमति जीवति । तद्वचनात् कूष्माण्डी विम्बमेकं महत् शिरसा विभ्रती गगनेनामसविधं गता । ऊचे चवत्स ! अहमम्बिका तव सत्त्वेन तुष्टा । गगने आगच्छन्तीं मां त्वं साक्षादद्राक्षीः, मयेदं रैवसकदेशभूतदेवलोकशिखरान्नेमिनायविम्बमानीतं, इदं वन्दस्व, अस्मिन् वन्दिते मूलनेमिः वन्दित एवेति कुरु पारणकम् । सूरिभिरपि तत् समर्थितम् , लोकेन स्थापितं तद् बिम्ब वन्दिस्वा राज्ञा ग्रासग्रहणं (कृतम्) । अद्यापि तद् विम्बं स्तम्भतीर्थे पूज्यते । उज्जयन्त इति प्रसिद्धं तत् तीर्थ, हृद्यातोद्यानि ध्यानयनामो विमलगिरि ऋषभध्वजं सोत्साहो वन्दित्वा यावद् रैवताद्रिं गतः तावत् तीर्थ दिगम्बरे रुद्धम् , श्वेताम्बरसङ्घः प्रवेष्टुं न लभते । आमेन तत् ज्ञात्वा ऊचे-युद्धं कृत्वा निप्पटान् हत्वा नमि नमिष्यामि, तावत् तद्दिगम्बरभक्ता एकादश राजानस्तत्र मिलिताः, सर्वे युद्धकतानाः । तदा चप्पभट्टिः-स्थिरैः स्थेयं, एवं भूपं प्रतिबोध्य बप्पसहिरुपदिगम्बरं उपतद्भूपं च नरं प्रहित्यावभाण-इदं तीर्थ सद्योऽम्बिका दत्ते यस्य तस्य पक्षस्य सत्कमिति मन्ये, तैरुक्तं-युक्तं युक्तमेतत् । ततो बप्पभटिना सुराष्ट्रवास्तव्यानां श्वेताम्बरीयाणां दिगम्बरीयाणां च श्रावकाणां शतशः कन्या मेलिताः पञ्चसप्तवार्षिकाः, मिलिताः सभ्याः, वाभट्टिना अम्बादेवीपार्थात् कथापितं-यदि सर्वाः श्वेताम्बरश्रावककन्यका "उजिन्तसेलसिहरे” इति गाथां पठिष्यन्ति तदा श्वेताम्बरीयं तीर्थं, पक्षान्तरे तु दैगम्बरीयं इति । तद् आनीता श्वेताम्बरबालिकाः, सर्वाभिः श्वेताम्बरपक्षश्रावकबालिकाभिः पठिता सा गाथा, अपरासु तु नैकयाऽपि; ततो जातं श्वेताम्बरसाद् रैवतकं तीर्थम् । अम्बिकया खस्थया पुष्पवृष्टिः श्वेताम्वरेषु कृता । ततो दिक्पटा नंष्वा महाराष्ट्रादिदक्षिणदेशानगमन् । राज्ञाऽन्यैरपि सर्वसङ्घश्चिरात् तत्र मिलितैर्नेमिस्तत्र नेमे, १ अम्बिकेत्यपरनाम्नी देवी । २ उज्जयन्तशैलशिखरे । Page #315 -------------------------------------------------------------------------- ________________ श्रीबप्पट्टिसरिचरितम् ૨૦૯ वित्तं ददे, प्रभासे चन्द्रप्रभः प्रणेमे, वन्दिमोक्षः सर्वत्रापि कारितः, आमस्य भुक्तौ तदा गुर्जरादिदेशाः, तीर्थादीनां चिरं पूजोपयोगिनो हुदा(हट्टा)द्याघाटाः प्रकृप्ताः। एवं कार्याणि कृत्वा सूरिनृपो गोपगिरिं प्राविशताम् । सङ्घपूजादिमहास्तत्र नवनवाः । प्राप्तप्राये काले दुन्दुको राज्ये प्रतिष्ठितः, आपृष्टः सः, लोकोऽपि क्षमितः, अनृणो देशः कृतः । सह सूरिणा नाघारूढो गङ्गासरित्तीरे तीर्थं मागधं गतः । तत्र जले धूमं दृष्टवान् तदा सूरीन्द्रं क्षमयन् संसारमसारं विदन्ननशनमगृहीत समाधिस्थः । श्रीविक्रमकालाद् अष्टशतवर्षेषु नवत्यधिकेषु व्यतीतेषु भाद्रपदशुक्लपञ्चम्यां पञ्चपरमेष्ठिनः स्मरन् राजा दिवमध्यष्ठात् । सूरयस्तत्त्वज्ञा अपि तदा रुरुदुः। चिरप्रीतिमोहो दुर्जय एव। सेवकास्तु चक्रन्दुः-हा शरणागतरक्षावज्रकुमार! हा राजस्थापनादाशरथे ! हा अश्वदमननल! हा सत्यवाग्युधिष्ठिर ! हा महा(हेम)दानकर्ण ! हा मज्जज्जैनतत्त्वश्रेणिक! हा सूरिसेवासम्प्रते! हा अनृणीकरणविक्रमादित्य ! हा वीरविद्यासातवाहन ! अस्मान् विहाय व गतोऽसि ? दर्शयैकदाऽस्मभ्यमात्मानं, मैकाकिनो मुश्च । एवं विलपन्तस्ते सूरिभिः प्रतिबोधिताः-भो भो सत्यं देवेन पापेन "आलब्धा कामधेनुः सरसकिसलयश्चान्दनश्चूर्णितो हा छिन्नो मन्दारशाखी फलकुसुमभृतः खण्डितः कल्पवृक्षः । दग्धः कर्पूरखण्डो घनहतिदलिता मेघमाणिक्यमाला भिन्नः कुम्भः सुधायाः कमलकुवलयैः केलिहोमः कृतोऽयम् ॥१॥"-स्रग्० तथा मा शोचत शोचत, यतः "पूर्वाह्ने प्रतिबोध्य पङ्कजवनान्युत्सृज्य नैशं तमः __कृत्वा चन्द्रमसं प्रकाशरहितं निस्तेजसं तेजसा । मध्याह्ने सरितां जलं प्रसृमरैरापीय दीप्तैः करैः सायाह्ने रविरस्तमेति विवशः किं नाम शोच्यं भवेत् ? ॥१॥"-शार्दूल. इति लोकं निःशोकं कृत्वा लोकेन सह सूरिर्गोपगिरिमगात् । सूरिभिः दुन्दुको नाम राजा आमशोकेन जात्यमुक्ताफलस्थूलानि अश्रूणि समुद्गिरन् हिमम्लानदीनवदनः समुल्लसच्चिन्ताचान्तस्वान्तो वभापे-राजन् ! कोऽयं महतस्तव पितृशोकः ? स हि चतुर्वर्ग संसाध्य कृतकृत्यो बभूव, यशोमयेन देहेन च आचन्द्रार्क जीवन्नेव(आस्ते)। सुपुण्यलक्ष्मीकीर्तिलक्ष्म्यौ चेति द्वे नरस्योपकारिण्यौ वल्लभे। "पुण्यलक्ष्म्याश्च कीर्तेश्च, विचारयत चारुताम् । स्वामिना सह यात्येका, परा तिष्ठति पृष्ठतः ॥ १॥"-अनु० अन्योऽपि कोऽप्येवंविधो भवतु इत्येवंविधाभिर्वाग्भिर्दुन्दुकराजं सूरिराजो निशोकमकार्षीत् । दुन्दुकः शनैः शनैः परमाहतोऽभूत् । राजकार्याण्यकार्षीत् । त्रिवर्ग समासेविष्ट । एवं वर्तमाने काले दुन्दुकश्चतुष्पथेऽगच्छत् , कण्टिकां नाम गणिकामुदाररूपां [चिद्रूपां] २७ , Page #316 -------------------------------------------------------------------------- ________________ चतुर्विंशतिका. युवजनमृगवागुरां मदनमायामयीमालोकिष्ट, तां शुद्धान्तस्त्रीमकापीत् । तया दुन्दुकस्तथा वशीकृतो यथा यदेव सा वदति तत् सत्यम्, यदेव सा करोति तदेव हितं मनुते । सा तु कार्मणकारिणी वाक्पटुः सर्वं राज्यं ग्रसति हिमानीव चित्रं, भोजमातरं पद्मां नाम अन्या अपि राज्ञीरन्वयवतीर्विनयवती लावण्यवतीस्तृणाय मनुते ॥ ૧૦ , एकदा कलाकेलिर्नाम ज्योतिषिको निशि विसृष्टे सेवकजने दुन्दुकराज्यं विजनं वावादीत् देव! वयं भवत्सेवकत्वेन सुखिनः श्रीशाः, अतो यथातथं ब्रूमः । अयं भोजनामा यो भाग्याधिकस्त्वां हत्वा तव राज्ये निवेक्ष्यते, यथार्ह स्वयं कुर्वीथाः । राजा तदवधार्य वज्राहत इव क्षणं मौनी तस्थौ । ज्यौतिपिकं विससर्ज । सा वार्ता भोजजननीसहचर्या दास्यैकया विपुलस्तम्भान्तरितया श्रुता भोजमात्रे च उक्ता, सा पुत्रमारणाद् बिभाय | राजाऽपि कण्टिका गृहमगात् । साऽपि राजानं सचिन्तमालोक्याभाणीत् - देव! अद्य कथं म्लानवदनः । । राजाऽऽह स्म - किं क्रियते ? विधिः कुपितः, पुत्रान्मे मृत्युर्ज्ञानिना दृष्टप्रत्ययशतेनोक्तः । कण्टिका वदति स्म का चिन्ता ? मारय पुत्रम् । सुतमपि निर्दलयन्ति राज्यलुब्धाः, सुतो न सुतः, सुतरूपेण शत्रुरेव सः । तद्वचनात् दुन्दुकः सुतं जिघांसयामास । यावता घातयिष्यति तावता भोजमात्रा पाटलीपुरे स्वभ्रातॄणां शूराणां राज्यश्रीस्वयंवर मण्डपानां स्नेहलानां धर्मज्ञानामग्रे प्रच्छन्नलेखेन ज्ञापितं यथा - एवं एवं भवतां भागिनेयो विनंक्ष्यति, राजा रुष्टः, आगत्य एनं गृहीत्वा गच्छत, रक्षत जीववत् मा स्माहं भवत्सु जीवत्सु निष्पुत्राऽभूवमिति । तेऽप्यागच्छन्, दुन्दुकमनमन्, उत्सवमिषेण भागिनेयं भोजं गृहीत्वा पाटलिपुरमगमन् तत्र तमपीपठन्, अलीललन्, शस्त्राभ्यासमचीकरन् । यावन्नवमं वर्षं तत्र तस्य पञ्चाष्टदिनैः कतिभिरप्यूनमतिक्रामति स्म, कण्टिका दुन्दुकं विज्ञपयति स्म - - देव ! पुत्ररूपः शत्रुस्ते मातृशाले वर्धते, नखच्छेद्यं परशुच्छेद्यं मा कुरु, अत्रानीय छन्नं यमसदनं नय । राजाऽऽह - सत्यमेतत् । ततो दूतमुखेन दुन्दुको भोजं तन्मातुलपार्श्वेऽयाचीत् । ते भोजं नार्पयन्ति । पुनः पुनः प्राह दूतान् दुन्दुकः प्रहिणोति । भोजमातुलाः प्राहुः - राजन् ! वयं तव भावं विद्मः । नार्पयामः । विधर्मपात्रमसौ । अन्योऽपि शरणागतो रक्ष्यः क्षत्रियैः, किं पुनरीह भगिनीपुत्रः ? बलात्कारं ब्रूपे चेद् युद्धाय प्रगुणीभूयाः । वयं भगिनीपतये चमकारं दर्शयिष्यामः । तद्दूतैरागत्योक्तः दुन्दुकः कुपितोऽपि तान् हन्तुं न क्षमः । भोजोऽपि तैः पितुर्दुष्टत्वं ज्ञापितः कवचहर उपपितृ नैति । ततो दुन्दुकेन बप्पभट्टिसूरयः प्रार्थिताः - यूयं गत्वा भोजं सुतमनुनीयानयत, मानयत माम् । अनिच्छन्तोऽपि तत्सैनिकैः सह पाटलीपुत्रं चेलुः । अर्धमार्ग संप्राप्ताः । स्थित्वा विमृष्टं ज्ञानदृशा-भोजस्तावन्मम वचसा नृपसमीपं नैष्यति, आनीयते वा यथा तथा तदाऽऽनीतोऽपि पित्रा हन्येत, वाग्लङ्घने राजाऽपि क्रुद्धो मां हन्ति, तस्माद् 'इतो व्याघ्र इतो दुस्तदी'ति न्यायः प्राप्तः, साम्प्रतं च १ 'जीवनदमंसत । तत्र तस्य पञ्चाब्दी दिनैः' इति पाठान्तरम् । २ 'नातिक्र०' इति पाठः । Page #317 -------------------------------------------------------------------------- ________________ श्रीयप्पभट्टिसूरिचरितम् ૨૧૧. ममायुः दिनद्वयमवशिष्यते, तस्मादनशनं शरणमिति विमृश्यासन्नस्था यतयो भाषिता:नन्नसूरिगोविन्दाचार्यो प्रति हितं ब्रूयात । श्रावकेभ्योऽपि मिथ्या दुष्कृतं ब्रूयात । परस्परममत्सरतामाद्रियध्वम् , क्रियाः पालयत, वालवृद्धान् लालयत । न वयं युष्मदीयाः, न यूयमस्मदीयाः । सम्बन्धाः कृत्रिमाः सर्वे । इति शिक्षयित्वाऽनशनस्थाः शमताप्रपन्नाः । "अर्हतस्त्रिजगद्वन्द्यान् , सिद्धान् विध्वस्तवन्धनान् । साधूंश्च जैनधर्म च, प्रपद्ये शरणं त्रिधा ॥ १॥-अनु० महाव्रतानि पश्चैव, पष्ठकं रात्रिभोजनम् । विराधितानि यत् तत्र, मिथ्यादुप्कृतमस्तु मे ॥२॥"-अनु० इति बुवाणा आसीना अदीनाः कालमकार्युः । श्रीवप्पभदिसूरीणां श्रीविक्रमादित्यादष्टशतवर्षेषु ( सं० ८००) गतेषु भाद्रपदशुक्लतृतीयायां रविदिने हस्तः जन्म, पञ्चनवत्यधिकेषु( सं० ८९५ ) गतेषु स्वर्गारोहणं, तदैव मोढेरके नन्नसूरीणामग्रे भारत्योक्तंभघद्गुरव (रुबान्धवा? ) ईशानदेवलोकं गताः । तत्र बाढं शोकः प्रससार । "शास्त्रज्ञाः सुवचोऽन्विता बहुजनस्याधारतामागताः __ सद्धत्ताः स्वपरोपकारनिरता दाक्षिण्यरत्नाकराः। सर्वस्याभिमता गुणैः परिवृता भूमण्डनाः सज्जनाः धातः! किं न कृतास्त्वया गतधिया कल्पान्तदीर्घायुषः? ॥१॥"-शार्दूल. वृद्धस्तु प्रबोधो दत्तः “हित्वा जीर्णं नवं देहं, लभते भो पुनर्नवम् । कृतपुण्यस्य मय॑स्य, मृत्युरेव रसायनम् ॥ १॥”-अनु० इति ॥ दुन्दुकेन सूरिभिः सह प्रहिताः सैनिकास्ते व्यावृत्य दुन्दुकपार्श्व गताः । सोऽपि पश्चात्तापानलेन दन्दह्यते स्म । भोजेनापि समातुलेन सूरिशिष्याणामन्येषामपि लोकानां मुखादवगतं यत् सूरय एवमर्थं तव पार्थ नाजग्मुः-मा स्मायमस्मदुपरोधशङ्काक्षुब्धचित्तः पितुः पार्श्वगतो मतेति कृपां दधुः । तदेतदाकर्ण्य भोजस्तथा पीडितो यथा वज्रपातेनापीड्यते, पितुरन्तिकं नागादसौ । एकदा मालिकः कश्चित् पूर्वमामराजभृत्यो विदेशे भ्रमित्वा भोजान्तिकमाययो पाटलीपुरे । तेनोक्तम्-देव! त्वमस्मत्स्वामिकुलप्रदीपः, मया विदेशे सद्गुरोमुखाद् विद्यैका लब्धा मातुलिङ्गी नाम, ययाऽभिमन्त्रितेन मातुलिङ्गेन हताः करिहरिप्राया अपि वलिनो नियन्ते, मानवानां तु का कथा? देव ! गृहाण त्वम् । भोजेन सा तस्मादादत्ता, प्रमाणिता, सत्या, चिन्तितकृत् । मालिको दानमानाभ्यां भोजेन रञ्जितः । मातुलाः सर्वे भोजेन विद्याशक्तिं प्रकाश्य तोपिताः। ते ऊचुः-यदीयं ते शक्तिस्तदा प्राभृतमिपेण मातुलिङ्गानि गृहीत्वा अस्माभिः सह पितुः समीपं व्रज । पितरं निपात्य राज्यं गृहाण । तद् रुरुचे भोजाय, चलितो बहुमातुलिङ्गशाली सन् , गतः पितु Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ चतुर्विशतिका. रं, कथापितं च-तात ! त्वं पूज्योऽहं शिशुः, त्वत्तो मरणं वा राज्यं वा सर्व रम्यं मे । राजा संतुष्टः, अहो विनीतः सुत आयातु इति विमृश्य आहूतो भोजः, सोऽपि ततो मध्यमागतः, एकासनस्थौ कण्टिकाराजौ मातुलिङ्गेन जघान, सम्यग् विद्या नान्यथा । उपविष्टो दुन्दुकराज्ये भोजः। तन्मातुला अतुल्यं तोषं दधुः । माता पद्मा प्रससाद । दुन्दुकेन धनहरणग्रासोद्दालादिना दूनचरा राजन्यकाः पुनर्जातमात्मानं मेनिरे । महाजनो जिजीव, वर्णाः सर्वे उन्मेदुः । संसारसरोऽम्भोज भोज कमला भेजे । दोर्बलात् परिच्छदबलाच्च जगजिगाय ॥ अथ कृतज्ञतया मोढेर(क)पुरे नन्नसूरये विज्ञप्तिं दत्त्वा उत्तमनरानप्रैषीत् । ते गतास्तत्र, विज्ञप्तिर्दर्शिता, तैस्तत्र वाचिता नन्नसूरिगोविन्दाचार्याधैर्यधा-स्वस्ति श्रीमोढेरे परमगुरुश्रीनन्नसूरिगोविन्दसूरिपादान् गोपगिरिदुर्गात् श्रीभोजः परमजैनो विज्ञापयति यथाइह तावत् प्रज्ञागङ्गाहिमाद्रयः सामाचारीनारीसौभाग्यवर्धनमकरध्वजाः क्षितिपतिसदःकुमुदिनीश्वेतदीधितयो भारतीधर्मपुत्राः श्रीवप्पभदिसूरयस्त्रिदिवलोकलोचनलेह्यललितपुण्यलावण्यतामादधिरे, तत्स्थाने सम्प्रति दीर्घायुषो यूयं स्थ । दृष्ट्वैतां विज्ञप्ति प्रमाणेनात्र पादा अवधार्याः, (तद्) दृष्ट्वा भक्तिरहस्यं सूरयः ससङ्घाः सुतरां जहर्षः, सङ्घानुमत्या गोविन्दाचार्य मोढेरके मुक्त्वा श्रीनन्नसूरयो गोपगिरिमसरन् । भोजः पादचारेण ससैन्यः संमुखमायातः, गुरोः पादोदकं पपौ । उल्लसत्तृष्णो गिरं शुश्राव । स्थानस्थानमिलितजनहृदयसंघट्टचूरितहारिहारमौक्तिकधवलितराजपथं पुरं निनाय, सिंहासने निवेशयामास (तान्) । ततः मङ्गलं चकार नान्दीध्वनिः उत्सवाः नर्तनं आनन्दः तदानन्दमयो बभूव, तदादेशान् शुश्राव, तद्भक्तानात्मवद् अदर्शत् , मन्तुयुक्तान् विषवदीक्षांचके । तदुपदेशाजिनमण्डितां मेदिनीं विदधे । दुन्दुकस्य तादृग् मरणं स्मृत्वा कुपथेषु न रेमे । मथुराशत्रुञ्जयादिषु यात्रां चकार । एकादशवतानुचरणपूर्व राजर्षेर्यशांसि उद्दधार, चिरं राज्यं चकार । इत्येवं गोपगिरौ भोजो धर्म लालयामास, प्रजाः पालयामास, उदियाय च । अन्यैरपि पुण्यपुरुषैरेवं भाव्यम् ? ॥ ॥ इति श्रीवप्प भट्टिसूरिचरित्रं समाप्तम् ॥ १ प्रतिप्रान्तेऽयमुल्लेखः महोपाध्यायश्रीसकलचन्द्रशिष्यमहोपाध्यायश्रीशान्तिचन्द्र शिष्यगणिरतिचन्द्रेण लिपीकृतं (उदेपुरात् सार्धकोशे) देवालीनगरे। ग्रन्थानं ५५९ बप्पभटिचरित्रम् ॥ ॥शुभं भवतु ॥ संवत् १६५१ वृपे (वर्षे)॥ २ इदं चरित्रं श्रीराजशेखरसूरिप्रणीतचतुर्विंशतिप्रबन्धस्यैकतमः प्रबन्ध इति मुद्रितपुस्तकदर्शनेन तदनुवादावलोकनेन च प्रतिभाति । Page #319 -------------------------------------------------------------------------- ________________ पाठान्तराणि पृष्ठम् पतिः मूलपाठः पाठान्तरम् १ १४ तस्यामश्रणे तस्यामश्रणम् १ १४ कचित् डः कचित् डप्रत्ययः १६ ०नान्त्यस्य लोपः नान्यस्वरलोपः १६ ०दिकः पापवर्गों दिकवर्गों तस्यामपणे तस्यामश्रणम् ६ ११ नवरै ८ १२ रतः रत:-सक्तः ९ ३० भवर्णात् पातु भवर्णात् नुः-पुरुषस्य पातु ९ ३१ मध्यवर्तिनं मध्ये वर्तिनं १२ ५-६ तृतीयचतुर्थचरणयोः पूर्वापरीभावः १२ ९ स जिनाजितः जिनाजितः सः १२ १० त्रिजगद्भिः त्रिजगद्विरपि १३ २५ शरणा० चरणा० २ किंविधान किविशिष्टान् शेषाद्विभाषा शेषाद्वा यया सा श्रमरहितया अश्रमया-श्रमरहितया २ शान्ता विद्वज्जनस्य धनं, शान्ता २५ १५ कृताखिलजगज्जनाहित. समस्तजगतां कृताऽहित० २० सुरभिस्थिता सुरभिस्थिता-गोस्थिता बिभर्तीति बिभ्रती ३४ १० समीरम् वायुम् ३५ १८ निवहः निवहस्तीर्थकृताम् भवोदधौ भवोदधौ-संसारसमुद्रे वितरतु वितरतु-विस्तारयतु १८ अतीव शिवा अतिशयेन शिवा-कल्याणी शिवहेतुत्वात् १० कनकच्छविं कनकरुचिं ४३ १७ अहिता-वैरिणः अहिता एव वैरिणः यया २१ लिSA به سه ur 9mm د Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ चतुर्विंशतिका पृष्ठम् पतिः मूलपाठः पाठान्तरम् ४३ १८ बहुप्रकारैः बहुधा-बहुप्रकारैः ४५ ७ नित्यं सौख्यं अतिसौख्यं ४५ ९ भवत्येव चेति भवत्येवेति ५२ २३ यस्मिन् यस्मिंस्तम् घातका घातुका घातकानां घातुकानां अतीष्टा अभीष्टा ८७ ७ पद्मं हस्ते यस्याः सा अस्य स्थानं 'हस्तिकाय'पदस्य पूर्वे ९२ १६ यस्याः यस्यां ९४ १३ घस्मरः स एव विशिष्टो घस्मरः ६ यया यया सा १०० १० सा १०३ २७ तुशब्दश्चार्थे तुशब्दः पुनःशब्दार्थे १०९ २१ जगता बाहुभ्यो जगता ११७ ३० गुरूत्सवानां उत्सवानां १२९ ९ अरहितापश्चासौ अरहिता अत्यक्ता आपो-जलं येन सोऽरहितापश्चासौ १३१ १६ वर्धने वर्धमाने १३२ २५ टीकान्तरम्-श्रुतं-ज्ञानं तस्य निधिः तद्विषयं ईशितुं शीलं यस्याः सा तथोक्ता तत्संबोधनं हे श्रुतनिधीशिनि स्वामिनि ! बुद्धिरेव वनावली तस्या दवो बुद्धिवनावलीदवस्तं बुद्धिवनावलीदवं अज्ञानलक्षणम् । तथा भव:-संसारस्तस्माद् भियो-भयानि तासां पदं-स्थानं हे देवि ! आदरात्-प्रयत्नात् ममैतत् सर्वं हरअपनयेति सम्बन्धः । तथा अवमं-पापं नुदति-प्रेरयति या सा तत्संबोधनं अवमनुत् । किंभूतं पदम् ? 'रचितापदं' रचिता-विहिता आपद् येन तत् तथोक्तम् । केन हेतुभूतेन ? तमसा-अज्ञानेन । किंविशिष्टेन तमसा ? 'अनुत्तमसारचिता' अनुत्तमं-अनिकृष्टं पाराहिकं यद् वस्तु तस्य सारः अनुत्तमसारस्तं चिनोति-वृद्धिं नयतीति अनुत्तमसारचित् तेन । कदाचिदिदं विशेपणं भगवत्याः क्रियते । हे देवि! किंविशिष्टा त्वम् ? । न विद्यते उत्तमा उत्कृष्टा यस्याः सा 'अनुत्तमा' । सारो-बलं तेन चिता-व्याप्ता सारचिता । सा अनुत्तमा सारचितेति गतार्थम् ।। ८० ।। Page #321 -------------------------------------------------------------------------- ________________ पाठान्तराणि ૨૧૫ १४२ पृष्ठम् पतिः मूलपाठः पाठान्तरम् १३७ अवत अवत्-रक्षत् १४० १० तां १४१ २० नुताः नुताः-स्तुताः ३० पात-रक्षत इति क्रिया पात-अपितु पिबत १५० १० यत्र तस्मिन् यस्मिन् अवरा अहानयो-हानिरहिता घना यत्र । अवरा १५२ २० निर्धा(दा)रणे निर्दारणे स्पष्टं निर्मलम् १६२ २३ काव्यान्तेऽयमुल्लेखः __ इति श्रीचतुर्विंशतिजिनस्तुतयः कृता बप्पभट्टिसूरिभिः ॥ १८७ ५ पाटलिपुरे पाटलापुरनगरे १८७ ६ नमस्कारकरणाय नमस्करणाय , ७ मोढेरकपुर० मोढेरपुर० ७ चात्माराम० रात्रावात्माराम० ९ प्रभाते च प्रातः १० द्र(द्रु) १२ सपरिच्छदाः प्रचुरपरिच्छदाः १२ हन्तुं हन्तुमहं १५ त्रागतः ०त्र समागतः १७ आलापित:-वत्स! आलेपे-वत्सक! १८ ०यस्तुष्टिं न मन्यन्ते यस्तृप्तिं न तन्वते १९ करप्राप्यानि चयप्राप्यानि १९ लक्षणसाहित्यादीनि लक्षणतर्कसाहित्यादीनि , २० आगतौ वन्दितुमागतो २३ भवतितीर्घः भवं तितीर्घः २४ मत्कुलतन्तु: नः कुलतन्तु: २४ उदितम गदितम् * एकस्मिन्नेव पृष्ठ इयन्ति पाठान्तराणि मयोपलब्धानि श्रीहेमचन्द्राचार्यग्रन्थावल्यां विंशतितमाङ्के प्रन्ये मुदिताद श्रीराजशेखरसूरिकृप्तचतुर्विशतिमधन्धात् । मतदं कार्य कियत्परिश्रमजन्यं तज्जानाति ततोऽतः परं प्रायः संदिग्धत्यलेषु पामतसणि मया दीयन्ते। अहेिमचन्वार्थमन्यावयां विंशतितमा बन्ने Page #322 -------------------------------------------------------------------------- ________________ यशोवर्म ૨૧૬ चतुर्विंशतिका पृष्ठम् पतिः मूलपाठः पाठान्तरम् १८७ २६ बुद्धिः प्रलयं बुद्धिर्विलयं १८८ १३ यशोधर्म १८८ १८ स्वनामादि (म साक्षात् ) स्वनाम नामाददते अवते १८९-९० (त्वया निर्वासिता, स- तदा देवेन सपत्नीवचसा निष्कासिता सा प्रत्यानीयत । पुत्रा समानीयतां, राज्ञा राज्ञा सा स्वसौधमानायिता सपुत्रा गौरविता च । तुष्वाऽऽनीता) १९६१६-१८ ( सूरिभिर्धर्मनृपो गोप- सूरीश्वरो विलम्बाय प्रहरद्वयं कामपि कथामचीकथत् । गिरिगमनाय पृष्टः, ध- रसावतारः स कोऽपि जातो यो रम्भातिलोत्तमाप्रेक्षणीयमण प्रतिज्ञा स्मारिता, केऽपि दुर्लभः । आमो राजाऽमूल्यं कङ्कणं ग्रहणके मुक्त्वा सूरिभिस्तत्पूर्तिः स्थगीध- वेश्यागृहे उपित आसीत् । सा तु लक्षणापतेर्वारस्त्री । ररूपेणामागमनेनोक्ता, एकं कङ्कणमामो राजद्वारे मुञ्चन्नगात् । अपराह्ने राज्ञः प्रधानजन:) पार्थाद् बप्पभट्टिसूरिभिर्मुत्कलापितम्-देव! गोपगिरावामपार्श्वे यामः, अनुज्ञा दीयताम् । धर्मेण भणितम्-भवतामपि वाणी विघटते, भवद्भिर्भणितमभूत्-यदा तव दृष्टौ आमः समेत्यास्मानाह्वयति, तदा यामो नार्वाक् । तत् किं विस्मृतम् ? । जिह्वे कि वो द्वे स्त: ? । आचार्या जगदुः-श्रीधर्मदेव ! मम प्रतिज्ञा पूर्णा । राजाऽऽह-कथम् ?। सूरिर्वदति-आमो राजाऽत्र स्वयमागतस्तव दृष्टौ । राजाऽऽह-कथं ज्ञायते ? । सूरिः-यदा भवद्भिः पृष्टंभवतां स्वामी कीदृशः ? विशिष्टैस्तदा भणितम्-स्थगिकाधररूपः, तथा 'बीजउरा' शब्दोऽपि विमृश्यताम् , 'दोरा' शब्दोऽपि यो मयोक्तोऽभूत् , तस्मात् प्रतिज्ञा पूर्णा मे । अत्रान्तरे केनापि राजद्वारादामकङ्कणं नृपधर्महस्ते दत्तमामनामाङ्कितम् । द्वितीयं वेश्यया दत्तम् । तद् दृष्ट्वा नष्टसर्वस्वस्तह(?)न इव शुशोच-धिक मां यन्मया शत्रुः स्वगृहमायातो नार्चितो न च साधितः । धर्मेण मुत्कलिताः सूरयः पुरः कापि स्थितेनामेन सह जग्मुः । मार्गे गच्छता आमेन पुलीन्द्र एको जलाशयमध्ये जलं छगलवन्मुखेन पिबन् दृष्टः । आमराजेन सूरीणामने एत्योक्तम्"पसु जिम पुलिंदउ प3 पीयइ पंथिउ कवणिण कारणिण" Page #323 -------------------------------------------------------------------------- ________________ पाठान्तराणि २१७ पृष्ठम् पशिः मूलपाठः पाठान्तरम् सूरिभिरमाणि--"कर बेवि करंबिय कज्झ लिण मुद्वहु अंसु निवारणिण" । राज्ञा प्रत्ययार्थ स समाकार्य० । १९६ २४ बप्पभट्टे (टे)! प्रयत्नात् वत्सक! बप्पभट्टे! १९९ २९ (भणित:) पृष्टः १३ सद्रथा (प्तवाः) सवरूथा २०१ ३ व्यशि(श्रि)यत् व्यशिश्रणत् २०१ ८-९ (श्रुत्वा० प्रसङ्गगतान्) मोढेरकपुरे स्तः । गुणोत्कण्ठयाऽमितसैन्य आमस्तत्र गतः। कामाक्तान् रागवादान् तदा नन्नसूरिर्व्याख्यानेऽवसरायातान् वात्स्यायनोक्तान कामाङ्गभावान् २०१ २५ शस्त्रड(झ?) शस्त्रझा० २०३ १८ सांकल्पिकं मद(ह)जनं- सांकल्पिकमिदं जनं२०४ १ घातयामि । एवं प्ल(टल) अथवा ज्ञातम्-सर्वजनसमक्षं पापमुद्गीर्य काष्ठानि भक्ष यामि । एवं टल २०४ १० परेषां (रमां) परमरेखां २०६ १६-१७ ( बहुप्रार्थनेऽपि० दत्ता) मुनिर्नेच्छति ताम् । तया मुनये पादतलप्रहारे दीयमाने नूपुरं मुनिवरचरणे प्रविष्टं काकतालीयन्यायेन अन्धवर्त. कीन्यायाञ्च । राजा तद् दृष्ट्वा सूरये समस्यां ददौ २०६ १८ कमाडसासज्ज कवाडमासज्ज २०८ १८ (कृतम्) चके Page #324 -------------------------------------------------------------------------- ________________ जैनमन्धाः सिद्धहेमशब्दानुशासनम् अभिधानचिन्तामणिः त्रिषष्टिशलाकापुरुषचरित्रम् अयोगव्यवच्छेदद्वात्रिंशिका भक्तामर स्तोत्रम् न्याय कुसुमाञ्जलिः अध्यात्मतत्त्वालोकः स्तुतिचतुर्विंशतिका श्रीचतुर्विंशति जिनानन्दस्तुतयः स्तोत्ररत्नाकरस्य द्वितीयो विभागः स्थानाङ्गम् तत्त्वार्थाधिगमसूत्रम् आचारदिनकरः निर्वाणकलिका जम्बूद्वीपप्रज्ञप्ति: जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तिः प्रवचनसारोद्धारः विचारसारप्रकरणम् नयरहस्यम् स्पष्टीकरण साधनीभूतग्रन्थानां सूची सप्तभङ्गीतरङ्गिणी सप्तभङ्गीप्रकरणम् धर्मकल्पद्रुमः ( સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થોની સૂચી ) कर्तारः कलिकाल सर्वज्ञश्रीहेमचन्द्रसूरिः ऐन्द्रस्तुति: मार्गद्वात्रिंशद्वात्रिंशिका प्रमाणनयतत्त्वालोकालङ्कारः 35 93 37 श्रीशोभन मुनीश्वरः मुनिवर्य श्रीमेरुविजयः प्रकाशयित्री - श्रीयशोविजय जैनप्रन्थमाला श्रीमानतुङ्गसूरिः न्यायविशारद्-न्यायतीर्थ - मुनिश्रीन्यायविजयः 79 गणधर: वाचकवर्य श्री उमास्वातिः श्रीवर्धमानसूरिः श्रीपादलिप्तसूरिः गणधरः जगद्गुरुश्री विजयहीरसूरि : श्रीनेमिचन्द्रसूरिः श्री प्रद्युम्न सूरिः न्यायविशारद - न्यायाचार्य महामहोपाध्यायश्रीयशोविजयः 33 11 श्रीवादिदेवसूरिः श्रीविमलदासः आगमि श्रीउदयधर्मगणिः Page #325 -------------------------------------------------------------------------- ________________ २४ २१८ स्पष्टीकरणसाधनीभूतग्रन्थानां सूची कर्तारः उपाध्यायश्रीविनयविजयः जैनग्रन्थाः सुबोधिका ( कल्पसूत्रवृत्तिः) शान्तसुधारसः लोकप्रकाशः इन्द्रियपराजयशतकम् सिन्दूरप्रकरः वीरभक्तामरम् विशेषावश्यकम् नन्दीसूत्रम् उज्जयन्तस्तवः गुणस्थानकमारोहः योगदृष्टिसमुच्चयः महानिशीथम् षटपुरुषचरित्रम् प्रभावकचरित्रम् उपदेशरत्नाकरः श्रीसोमप्रभसूरिः उपाध्यायश्रीधर्मवर्धनगणिः क्षमाश्रमणश्रीजिनभद्रगणिः क्षमाश्रमणश्रीदेववाचकसूरिः श्रीरत्नशेखरसूरिः श्रीहरिभद्रसूरिः गणधरः श्रीक्षेमकरसूरिः श्रीचन्द्रप्रभसूरिः श्रीमुनिसुन्दरसूरिः ઉપાધ્યાય વિનયવિજયજી શ્રીપાલ રાજાને રાસ अजैनसंस्कृतग्रन्थाः वृत्तरत्नाकरः श्रुतबोधः मृच्छकटिकम् वैराग्यशतकम् कर्तारः श्रीभट्टकेदारः महाकविश्रीकालिदासः श्रीशूद्रककविः महर्पिश्रीभर्तृहरिः Page #326 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । १-नम्राश्च ते इन्द्राश्च नरोन्द्राः 'कर्मधारयः', नन्द्राणां मौलयः नर्दे० 'तत्पुरुषः', नमेन्द्रमौलिभ्यो गलिता नम्रे० 'तत्पुरुषः', पारिजातानां मालाः पारिजातमालाः 'तत्पुरुषः', उत्तमाश्च ताः पारिजातमालाश्च उत्तम० 'कर्मधारयः', ननेन्द्रमौलिगलिताश्च ता उत्तमपारिजातमालाश्च न० 'कर्मधारयः', नमेन्द्रमौलिगलितोत्तमपारिजातमालाभिरर्चितौ क्रमौ यस्य स नमे० 'बहुव्रीहिः', तत्संबोधनं नमे० । अरीणां जातं अरिजातं 'तत्पुरुषः', अपगतं अरिजातं यस्य स अपारि० 'बहुव्रीहिः', तत्सं० अपा० । नाभेरपत्यं पुमान् नाभेयः, तत्सं० नाभेय ! । भुवनानां त्रिकं भुवन० 'तत्पुरुषः', भुवनत्रिकं पातीति भुवन० 'उपपद'समासः, तत्सं० भुवन० । अपवर्ग दत्ते इति अपवर्गदायी 'उपपद'समासः, तत्सं० अप० । जयतीति जिनः, तत्सं० जिन! । मदन आदौ यस्य स मदनादिकः 'बहुव्रीहिः', पापानां वर्गः पापवर्गः 'तत्पुरुषः', मदनादिकश्चासौ पापवर्गः मदना. 'कर्मधारयः', अस्तो मदनादिकपापवर्गो येन सः अस्त० 'बहुव्रीहिः', तत्सं० अस्त०॥ २-अद्रिणा समः अद्रि०, 'तत्पुरुषः', अद्रिसमो विग्रहो यस्य सः अद्रि० 'बहुब्रीहिः', तापनीयस्य राशिः तापनीयराशिः 'तत्पुरुषः', अद्रिसमविग्रहश्चासौ तापनीयराशिः अद्रि० 'कर्मधारयः', प्रदानस्य विधिः प्रदानविधिः 'तत्पुरुषः', अद्रिसमविग्रहतापनीयराशेः प्रदानविधिः अद्रि० 'तत्पुरुषः', तेन अद्रि० । दुःखमेव शत्रुः दुःख० 'कर्मधारयः'। जन्मास्ति येषां ते जन्मवन्तः, तेषां जन्म । जिनेषु वराः जिनवराः 'तत्पुरुषः ॥ ३-दोषा एव दारूणि दोषदारूणि 'कर्मधारयः', दोषदारूणां दहनानि दोप० 'तत्पुरुषः', तेषु दोष० । मेघाज्जायते इति मेघजा 'उपपद'समासः । जिनस्य इदं जैनं, तत् जैनम् । अघानां जालं अघ० 'तत्पुरुषः', तत् अघ० ॥ ४-सुराणां मन्त्रिणः सुरमन्त्रिणः 'तत्पुरुषः', सुरमन्त्रिभिः समाः सुर० 'तत्पुरुषः । नास्ति धीर्येषां ते अधियः 'बहुव्रीहिः' । नास्ति समानो यस्य सः असमानः 'बहुव्रीहिः', तं असमानम् । वाचो देवता वाग्देवता 'तत्पुरुषः'। कुत्सिता वादिनः कुवादिनः 'कर्मधारयः', कुवादिनां कुलं कुवादि० 'तत्पुरुषः', हतं कुवादिकुलं यया सा हत० 'बहुव्रीहिः' । भव एव ऋणं भवर्ण 'कर्मधारयः', तस्माद् भवर्णात् । विकसन्ति च तानि मुकुलानि च विकसन्मुकुलानि 'कर्मधारयः', कुन्दानां विकसन्मुकुलानि कुन्द० 'तत्पुरुषः', कुन्दविकसन्मुकुलानां आभा यस्य स कुन्द० 'कर्मधारयः', कुन्दविकसन्मुकुलाभो वर्णो यस्याः सा कुन्द० 'वहुव्रीहिः॥ १ दारुशब्दः पुंलिङ्गोऽपि वर्तते। २ मत्रिशब्द इकारान्तोऽपि । ३ मुकुलशब्दः पुंलिङ्गोऽपि । Page #327 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः। ૨૨૧ ५-कुसुमं वाणो यस्य स कुसुम० 'बहुव्रीहिः', कुसुमबाणस्य चम्वः कुसुम० 'तत्पुरुषः', ताभिः कुसुम० । न पीडितः अपीडितः 'नञ्तत्पुरुषः' । सकलश्चासौ लोकः सकल० 'कर्मधारयः', तं सकल० । वृजिनं एव आजिः वृजिना० 'कर्मधारयः', तस्याः वृजिना० । न जितः अजितः, जिनश्चासौ अजितश्च जिनाजितः 'कर्मधारयः ॥ ६-शरणानामन्वयः शरणा० 'तत्पुरुषः', तं शरणा० । तीर्थं कुर्वन्तीति तीर्थकृतः 'उपपद'समासः, सकलाश्च ते तीर्थकृतश्च सकल० 'कर्मधारयः', तेषां सकल० । सुरैः कृतं सुरकृतं 'तत्पुरुषः', अम्बुजानि एव गर्भ अम्बुज० 'कर्मधारयः', सुरकृतं च तद् अम्बुजगर्भ च सुर० 'कर्मधारयः', सुरकृताम्बुजगर्भमेव निशान्तं येषां ते सुर० 'बहुव्रीहिः', तान् सुर० । रविणा समा रवि० 'तत्पुरुषः', तान् रवि० । अघं एव निशा अघ० 'कर्मधारयः', अघनिशाया अन्तकाः अघ० 'तत्पुरुषः', तान् अघ०॥ ७-समस्तं च तद् जगत् च समस्त० 'कर्मधारयः', शुभा चासौ वस्तुता च शुभ० 'कर्मधारयः', समस्तजगतः शुभवस्तुता समस्त० 'तत्पुरुषः', कृता समस्तजगच्छुभवस्तुता यया सा कृत० 'वहुव्रीहिः' । कुवादिनां गणः कुवादि० 'तत्पुरुषः', जितः कुवादिगणो यया सा जित० 'वहुव्रीहिः' । अस्तो भवो यैस्ते अस्त० 'वहुव्रीहिः', अस्तभवैः स्तुता अस्त० 'तत्पुरुषः' । परिपूर्ण नभो यया सा परिपूर्णनभाः 'वहुव्रीहिः' । नरश्च मरुतश्च नृमरुत् 'समाहारद्वन्द्वः', तस्मै नृमरुते । जिनस्य भारती जिनभारती 'तत्पुरुषः' । ८-शुभाश्च ते फणाश्च सुफणाः 'प्रादि'समासः, सुफणेषु रत्नानि येषां ते सुफणरत्नाः 'बहुव्रीहिः', सुफणरत्नाश्च ते सरीसृपाश्च सुफण० 'कर्मधारयः', सुफणरत्नसरीसृपैः राजिता सुफण० 'तत्पुरुपः', तां सुफण । रिपूणां वलं रिपुवलं 'तत्पुरुषः', रिपुवलस्य प्रहतिः रिपु० 'तत्पुरुपः', तस्यां रिपु० । न पराजिता अपराजिता 'नञ्तत्पुरुषः', तां अपरा०, अथवा अपरैः अजिता अपराजिता 'तत्पुरुषः', तां अपरा० । अग्रिमा चासौ योपिच्च अग्रिम० 'कर्मधारयः', धरणस्य अग्रिमयोपित् धरणा० 'तत्पुरुषः', तां धरणा० । जिनानां गृहाणि जिनगृहाणि 'तत्पुरुषः', तेषु जिन । नास्ति श्रमो यस्याः सा अश्रमा 'बहुप्रीति:', तया अश्रमया ॥ ९-भुवनानां शेखरः भुवनशेखरः 'तत्पुरुषः', तं भुवन० । चन्देर्भावो वन्दिता, तां वन्दिताम् । इतिश्चासौ स्तुतिश्च इतिस्तुतिः 'कर्मधारयः', इतिस्तुत्यां परा इतिस्तुतिपरा 'तत्पुरुषः' । त्रिदशान् पान्तीति त्रिदश० 'उपपद'समासः, त्रिदशपानां आवली त्रिदश० 'तत्पुरुषः' । यस्यायं यदीयः, यदीयस्य जननी यदीयजननी 'तत्पुरुषः', तां यदीयः । जिनानां ईशः जिनेशः 'तत्पुरुषः', तं जिनेशम् । निहन्तुं मनो येषां ते निह Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ समासविग्रहः। न्तुमनसः 'बहुव्रीहिः' । नास्ति उपमा यस्य तद् अनुपमं 'बहुव्रीहिः', अनुपमं वैभवं यस्य सः अनुपम० 'बहुव्रीहिः', तं अनुपम० । शं भवति अनेनेति शम्भवः, तं शम्भवम् ॥ १०-शुभश्चासौ मेरुश्च सुमेरुः 'प्रादि समासः, सुमेरुश्चासौ गिरिश्च सुमेरु० 'कर्मधारया', सुमेरुगिरेमूर्धा सुमेरु० 'तत्पुरुषः', तस्मिन् सुमेरु० । दिव्याश्च ते आनकाश्च दिव्या० 'कर्मधारयः', अनेके च ते दिव्यानकाश्च अनेक० 'कर्मधारयः', ध्वनन्तः अनेकदिव्यानका यस्मिन् स ध्वनद० 'बहुव्रीहिः', तस्मिन् ध्वनद० । अतिशयिता भव्या अतिभव्याः 'प्रादि'समासः । जगतां त्रितयं जग० 'तत्पुरुषः', जगन्नितयस्य पावनो जग० 'तत्पुरुषः'। जिनेषु वरा जिनवराः 'तत्पुरुषः', जिनवराणां अभिषेको जिन० । न कोमलं अकोमलं 'नञ्तत्पुरुषः', घनं च तद् अकोमलं च घनाकोमलं 'कर्मधारयः', तद् घना० ॥ ११-अपेतं निधनं यस्य सः अपेत. 'बहुव्रीहिः', तं अपेतः । वुधश्चासौ जनश्च बुध० 'कर्मधारयः', तस्य बुध० ।शान्ता आपदो येन स शान्ता० 'वहुव्रीहिः', तं शान्ता। प्रमाणानि च नयाश्च प्रमाणनयाः 'इतरेतरद्वन्द्वः', प्रमाणनयैः सङ्कलः प्रमाण० 'तत्पुरुषः', तं प्रमाण । न सत् असत् 'नजतत्पुरुषः', असद् दृश् येषां ते असदृशः 'वहुव्रीहिः', तेषां अस० । तापं ददातीति तापदः 'उपपद'समासः, तं तापदम् । जिनेषु वरा जिनवराः 'तत्पुरुषः', जिनवराणां आगमः जिनवरागमः 'तत्पुरुपः', तं जिन० । महती सम्पद् यस्मिन् स महासम्पत् 'बहुव्रीहिः', तं महा० । सुखं आत्मा यस्य तत् सुखात्मकं 'वहुव्रीहिः', तत् सुखा० । कामश्च हासश्च कामहासौ 'इतरेतरद्वन्द्वः', विगतौ कामहासौ यस्मिन् तद् विगत० 'बहुव्रीहिः', तद् विगत० ॥ १२-शरश्च अक्षश्च धनुश्च शङ्खश्च शरा० 'इतरेतरद्वन्द्वः', शराक्षधनुशङ्खान विभतीति शरा० 'उपपद'समासः । निजं च तद् यशश्च निजयशः 'कर्मधारयः', निजयश इव वलक्षा निज० 'मध्यमपदलोपि'समासः । अखिलं च तद् जगत् च अखिल. 'कर्मधारयः', अखिलजगतो जना अखिल० 'तत्पुरुषः', न हिताः अहिताः 'नञ्तत्पुरुषः', अखिलजगज्जनानां अहिता अखिल. 'तत्पुरुपः', महान्ति च तानि बलानि च महाबलानि 'कर्मधारयः', अखिलजगज्जनाहितानां महावलानि अखिल० 'तत्पुरुषः', अखिलजगज्जनाहितमहावलानां क्षामता अखिल. 'तत्पुरुषः', कृता अखिलजगज्जनाहितमहाबलक्षामता यया सा कृताखिल० 'बहुव्रीहिः' । विनीता चासो जनता च विनीत 'कर्मधारयः', विपद एव द्विपाः विपद्विपाः ‘कर्मधारयः' विनीतजनताया विपद्विपाः विनीत. 'तत्पुरुषः', विनीतजनताविपद्विपानां समृद्धिः विनीत. 'तत्पुरुषः', विनीतजनताविपद्विपसमृद्धेः अभिद्रोहिणी विनीत. 'तत्पुरुषः' । सुरभी स्थिता सुरभि० 'तत्पुरुषः' । महीं धारयन्तीति १ टीकायां तु विगतः कामहासो यस्मिन् इन्युलेखः। , Page #329 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । २२३ महीधाः 'उपपद' समासः, रिपव एव महीघ्राः रिपु० 'कर्मधारयः', रिपुमहीधान् भिनत्तीति रिपु० 'उपपद' समासः ॥ १३ – भीतिमांश्चासौ जनश्च भीति० 'कर्मधारयः', अभयीकृतो भीतिमज्जनो येन सः अभयी॰ ‘बहुव्रीहिः’ । सुरान् पान्तीति सुरपाः 'उपपद' समासः, सुरपैः कृतं सुर० 'तत्पुरुषः', न तुला अतुला 'नञ्तत्पुरुषः', अतुला चासौ भूतिश्च अतुल० 'कर्मधारयः', अतुलभूत्या मज्जनं अतुल० 'तत्पुरुषः', सुरपकृतं अतुलभूतिमज्जनं यस्य स सुरप० 'बहुत्रीहिः' । भव्यानां मनांसि भव्य० 'तत्पुरुषः', भव्यमनसां अभिनन्दनः भव्य० 'तत्पुरुषः' । शिवं ददातीति शिवदः 'उपपद' समासः ॥ १४ - न चरतीति अचरः 'नञ्तत्पुरुषः', तं अचरम् । कृताः चरणा यै ते कृत० 'बहुव्रीहिः' । शतपत्राणां सञ्चयः शत० 'तत्पुरुषः', तस्मिन् शत० । अपवर्गस्य उपायः अप० ' तत्पुरुषः', अपवर्गोपायस्य शोधनाः अप० ' तत्पुरुषः ' । यश एव धनं येषां ते यशोधनाः 'वहुव्रीहिः' ॥ १५ - विष्टपानां त्रयं विष्टप० 'तत्पुरुषः', अखिलं च तद् विष्टपत्रयं च अखिल ० 'कर्मधारयः', व्याप्तं अखिलविष्टपत्रयं यया सा व्याप्ता० 'बहुव्रीहिः' | पदानां चमूः पद० 'तत्पुरुषः', तथा पद० । पुष्टानि च तानि पत्राणि च पुष्ट० 'कर्मधारयः', नया एव पुष्टपत्राणि यस्याः सा नय० 'बहुव्रीहिः', तया नय० । जिनैः उदिता जिनोदिता ' तत्पुरुषः ॥ १६ – महच्च तद् दलं च महादलं 'कर्मधारयः', अब्जस्य महादलं अब्ज० 'तत्पुरुषः', अजमहादलवद् आभा यस्याः सा अब्ज ० ' बहुव्रीहिः, तया अब्ज० । न तुलः अतुलः 'नज्तत्पुरुषः', मोदस्य लाभो मोद० 'तत्पुरुषः', अतुलो मोदलाभो यया सा अतुल० 'बहुव्रीहिः', तया अतुल० । महान् शिखण्डी यस्याः सा महा० ' बहुव्रीहि:' । रिपूणां राशिः रिपु० ' तत्पुरुषः', रिपुराशेः खण्डिका रिपु० 'तत्पुरुषः ' ॥ १७ – उरुः प्रभा यस्य स उरु० 'बहुव्रीहिः', तं उरु० । अनङ्ग एव तरुः अनङ्ग० 'कर्मधारयः', अनङ्गतरोः प्रभञ्जनः अनङ्गः 'तत्पुरुषः', तं अनङ्ग० । महश्च दया च महोदये 'इतरेतरद्वन्द्वः', सत्यौ महोदये यस्य स सन्म० 'बहुव्रीहिः', तं सन्म० । शोभना मतिर्यस्य स सुमतिः, सुमतिश्चासौ जिनश्च सुमति ० 'कर्मधारयः', तं सुमति० । महांश्चासौ उदयश्च महोदयः 'कर्मधारयः', विकसन् महोदयो यस्य स विकस० 'बहुव्रीहिः', तं विकस०॥ १८- भव एव उदधिः भवोदधिः 'कर्मधारयः', तस्मिन् भवो० । गुरु वैभवं यस्य स गुरु० ‘बहुव्रीहिः' । तमसोऽयं तामसः, न तामसः अतामसः 'नञ्तत्पुरुषः', तं अतामसम् । तीर्थं कुर्वन्तीति तीर्थ ० ' उपपद' समासः, तेषां तीर्थ० । न संवरो यस्य सः असं ० 'बहुव्रीहिः', तं असं० ॥ १९ - भवे वासो भव० 'तत्पुरुषः', भववास एव दाम भव० 'कर्मधारयः', तद् भव० । जिनानां वाग् जिन० ' तत्पुरुषः' । अतिशायिनी शिवा अतिशिवा 'प्रादि स Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ समासविग्रहः। मासः । न सङ्गता अस० 'नञ्तत्पुरुषः', तां अस० । कामस्य सङ्गता काम० 'तत्पुरुषः', च्युता कामसङ्गता यस्याः सा च्युत० 'बहुव्रीहिः', तां च्युत० ॥ २०-कुशे शेते इति कुशेशयं 'उपपद'समासः, तस्मिन् कुशे० । कनकवत् छवियस्याः सा कनक० 'बहुव्रीहिः', तां कनक० । दुरितानां (अङ्कुश इव) अङ्कुशः दुरि० 'तत्पुरुषः', तस्मिन् दुरि० । अहिता एव अद्रयः अहिता० 'कर्मधारयः', अहितादीन् हन्तीति अहि० 'उपपद'समासः, वज्रस्य शृङ्खला वन० 'तत्पुरुषः', अहिताद्रिनी चासौ वज्रशृङ्खला च अहिता० 'कर्मधारयः', तां अहिता० । वज्रमयी शृङ्खला यस्याः सा वज्र०॥ २१-रुचीनां सम्पद् रुचि० 'तत्पुरुषः', तुल्या रुचिसम्पद् यस्य स तुल्य० 'बहुव्रीहिः', तस्मिन् तुल्य० । पुष्पाणां उत्कराः पुष्पो० 'तत्पुरुषः', तैः पुष्पो० । सुराणां गणः सुर० 'तत्पुरुषः', तेन सुर० । प्रमदो गर्भ यथा स्यात् तथा प्रमद० 'अव्ययीभावः' । न जायते इति अजः 'नञ्तत्पुरुषः', तस्मिन् अजे । यशसि हितो यशस्यः, तस्मिन् यशस्ये । पद्मस्येव प्रभा यस्य स पद्म० 'बहुव्रीहिः', तस्मिन् पद्म। न जेयः अजेयः 'नञ्तत्पुरुषः', अजेयश्चासौ शस्यश्च अजेयशस्यः 'कर्मधारयः', तस्मिन् अजेयः॥ २२-मजनस्य उदकं मज्ज० 'तत्पुरुषः', मजनोदकेन पवित्रितः मज० 'तत्पुरुषः', मन्दरश्चासौ अगश्च मन्द० 'कर्मधारयः', मज्जनोदकपवित्रितः मन्दरागो यैस्ते मज० 'बहुव्रीहिः' । मन्दो रागो येषां ते मन्द० 'बहुव्रीहिः' । धर्मस्य उदयः धर्मो० 'तत्पुरुषः', अब्धौ पतनं अब्धि० 'तत्पुरुषः', धर्मोदयश्च अधिपतनं च धर्मो० 'समाहारद्वन्द्वः', तस्मिन् धर्मो०।वनस्य राजिः वन० 'तत्पुरुषः', वनराजिश्च नावश्च वनराजिनावः 'इतरेतरद्वन्द्वः'। देवैः सहिताः सदेवाः 'वहुव्रीहिः', सदेवाश्च नराश्च सदेव० 'इतरेतरद्वन्द्वः' नन्दिताः सदेवनरा यैस्ते नन्दित. 'बहुव्रीहिः' ॥ २३-शची आदी यासां ताःशच्यादयः 'बहुव्रीहिः', दिव्याश्च ता वनिताश्च दिव्य० 'कर्मधारयः', शच्यादयश्च ता दिव्यवनिताश्च शच्या० 'कर्मधारयः', शच्यादिदिव्यवनितानां ओघः शच्या० 'तत्पुरुषः', शच्यादिदिव्यवनितीघस्य धवाः शच्यादि० 'तत्पुरुषः', शच्यादिदिव्यवनितौषधवैः स्तुतः शच्यादि० 'तत्पुरुषः', तत्सं० शच्यादिः । न व्याहतं अव्या० 'नञ्तत्पुरुषः', अव्याहतं च तद् उदितं च अव्या० 'कर्मधारयः', विधां अनतिक्रम्य यथा० 'अव्ययीभावः', वस्तूनां तत्त्वं वस्तुतत्त्वं 'तत्पुरुषः', यथाविधं च तद् वस्तुतत्त्वं यथाविध० 'कर्मधारयः', अव्याहतोदितं यथाविधवस्तुतत्त्वं येन तद् अव्या० 'बहुव्रीहिः', तत्सं० अव्या० । जिनेषु जिनानां वा इन्द्राः जिनेन्द्राः 'तत्पुरुषः', जिनेन्द्राणां मतं जिने० 'तत्पुरुषः', तत्सं० जिने । न कम्प्राः अकम्प्राः 'नञ्तत्पुरुषः', नित्यं अकम्पा देहिनो यस्मिन् तत् नित्य० 'बहुव्रीहिः', तत् नित्य० । जन्म आदौ यासां ता जन्मा० 'बहुव्रीहिः', अनन्ताश्च ता विपदश्च अनन्त० 'कर्मधारयः', जन्मादयश्च ता अनन्तविपदश्च जन्मा० 'कर्मधारयः', तासां जन्मा०॥ १ टीकायां त्वन्यथा सूचितमस्ति । Page #331 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः। ૨૨૫ २४-कनकवद् रुग् यस्याः सा कनकरुक् 'बहुव्रीहिः' । वारणानां ईशः वारणेशः 'तत्पुरुषः', सितश्चासौ वारणेशश्च सित. 'कर्मधारयः', तं सित। वज्रमयं अङ्कशं यस्याः सा वज्राङ्कुशी । न हिताः अहिताः 'नञ्तत्पुरुषः', अहितानां वारणं अहित० 'तत्पुरुषः', तस्मिन् अहित० । वज्रं च अङ्कुशश्च वज्राङ्कुशं समाहारद्वन्द्वः', तद् वज्रा०॥ २५-ख्यातेः भाजनं यः स ख्याति० 'वहुव्रीहिः' । शोभनी पाचौं यस्य स सुपार्श्वः, श्रिया युक्तः सुपार्श्वः श्रीसुपार्श्वः 'मध्यमपदलोपी'समासः, तत्सं० श्री० । नित्यं सौख्यं यस्य स नित्य० 'बहुव्रीहिः', तत्सं० नित्य० । अतिशायिनी भा यस्य सः अतिभाः 'बहुव्रीहिः॥ ___ २६-जिनानां अंही जिनांही 'तत्पुरुषः, तो जिनांही । अमराणां संसद् अमर० 'तत्पुरुषः', आनता चासो अमरसंसच्च आनता० 'कर्मधारयः', तया आनता० । दिव्यं च तत् सौवर्णं च दिव्य० 'कर्मधारयः', अवानं च तत् तामरसं च अवान० 'कर्मधारयः', दिव्यसौवर्णं च तद् अवानतामरसं च दिव्य० 'कर्मधारयः', तद् दिव्य० ॥ २७-अरीणां शमनं अरि० 'तत्पुरुषः', जातं अरिशमनं यस्याः सा जाता० 'बहुव्रीहिः । न आविलाः अनाविलाः 'नञ्तत्पुरुषः', सन्तश्च ते नयाश्च सन्नयाः 'कर्मधारयः', अनाविलाः सन्नया यस्यां सा अना० 'बहुव्रीहिः ॥ ___ २८-हेन इव आभा यस्याः सा हेमामा 'बहुव्रीहिः'।न समा असमा 'नञ्तत्पुरुषः'। नाशिता अरयो यैस्तानि नाशिता० 'बहुव्रीहिः', तैः नाशिता । शितानि च तानि अरीणि च शिता० 'कर्मधारयः', तैः शिता०॥ २९--भवाद् उद्भवा भवोद्भवा 'तत्पुरुपः', भवोद्भवा तृडू येषां ते भवो० 'वहुव्रीहिः', तेषां भवो । शिवमेव प्रपा शिव० 'कर्मधारयः', कृता शिवप्रपा येन स कृत 'बहुव्रीहिः', ते कृतः । हर्षेण सहितं यथा स्यात् तथा सहर्ष 'अव्ययीभावः' । वपुषः प्रपञ्चः वपुःप्रपञ्चः 'तत्पुरुषः', वरो वपुःप्रपञ्चो येषां ते घर० 'बहुव्रीहिः', वरवपुःप्रपञ्चाश्च ते अमराश्च वर० 'कर्मधारयः', तैः घर० । प्रभाया वलयं प्रभा० 'तत्पुरुषः', प्रभावलयस्य कान्तता प्रभा० 'तत्पुरुषः', प्रभावलयकान्ततया अपहसिता प्रभा० 'तत्पुरुषः', चन्द्रस्य प्रभा चन्द्र० 'तत्पुरुषः', उीं चासौ चन्द्रप्रभा च उरु० 'कर्मधारयः', प्रभावलयकान्ततापहसिता उरुचन्द्रप्रभा येन स प्रभा० 'बहुव्रीहिः', तं प्रभा० । परमश्चासौ ईश्वरश्च परमे० 'कर्मधारयः', तं परमे० । विनयेन चारु यथा स्यात् तथा विनय० 'अव्ययीभावः' । चन्द्रस्येव प्रभा यस्य स चन्द्रप्रभः, तं चन्द्र० ॥ ३०-कलुषस्य वासो यस्मिन् स कलुषवासकः 'वहुव्रीहिः', तस्मात् कलुष० । सुखानां अतिशयः सुखा० 'तत्पुरुषः', सुखातिशय एव सम्पदः सुखा० 'कर्मधारयः', तासां सुखा। १ अकारान्तोऽपि हेमशब्दः । ૨૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ समासविग्रहः। भुवनानां भासकाः भुवन० 'तत्पुरुषः', न विद्यते दर्पको येषां ते अदर्पकाः 'बहुव्रीहिः', भुवनभासकाश्च ते अदर्पकाश्च भुवन० 'कर्मधारयः । विलीनो मलो यस्मात् तद् विलीन 'बहुव्रीहिः', विलीनमलं च तत् केवलं च विलीन कर्मधारयः', न तुलः अतुलः 'नतत्पुरुषः', अतुलश्चासौ विकासश्च अतुल० 'कर्मधारयः', विलीनमल केवलस्य अतुलविकासः विलीन० 'तत्पुरुषः', विलीनमलकेवलातुलविकासं विभ्रति ते विलीन० 'उपपद'समासः । शोभनं च तद् वचश्च सुवचः 'कर्मधारयः', तेन सुवचसा । सभां राजितुं शीलं यस्य तत् सभा० 'बहुव्रीहिः', तेन सभा०॥ ____३१-भुवनानां त्रयं भुवन० 'तत्पुरुषः', समस्तं च तद् भुवनत्रयं च समस्त० 'कर्मधारयः', समस्तभुवनत्रयस्य प्रथनं समस्त० 'तत्पुरुषः', समस्तभुवनत्रयप्रथने सज्जानि समस्त० 'तत्पुरुषः', नाना च तानि पदानि च नानापदानि 'कर्मधारयः', समस्तभुवनत्रयप्रथनसजानि नानापदानि यस्मिन् स समस्त० 'बहुव्रीहिः' । सन्तश्च ते जनाश्च सज्जनाः 'कर्मधारयः', तान् सज्जनान् । समुल्लसिता भङ्गा यस्मिन् स समु० 'बहुव्रीहिः', तं समुः। न विद्यते मलो यस्मिन् सः अमलः 'बहुव्रीहिः', तं अमलम् । न गम्यते इति अगमः, तं अगमम् । स्फुरन्तश्च ते नयाश्च स्फुर० 'कर्मधारयः', स्फुरन्नयैः निवारिताः स्फुर० 'तत्पुरुषः', न सन्तः असन्तः 'नञ्तत्पुरुषः', असन्तश्च ते उपलम्भाश्च असदु० 'कर्मधारयः', स्फुरन्नयनिवारिता असदुपालम्भा यस्य स स्फुर० 'बहुव्रीहिः', जैनश्चासौ आगमश्च जैना० 'कर्मधारयः', स्फुरन्नयनिवारितासदुपालम्भश्चासौ जैनागमश्च स्फुर० 'कर्मधारयः', तं स्फुर०॥ ३२-गदा च अक्षमाला च गदा० 'इतरेतरद्धन्द्वः', धृते गदाक्षमाले यया सा धृत० 'बहुव्रीहिः' । भयानां शमः भय० 'तत्पुरुषः', भयशमे क्षमा भय० 'तत्पुरुषः । न विद्यते लाघवं यस्याः सा अलाघवा 'बहुव्रीहिः' । धनं च तद् अञ्जनं च घना० 'कर्मधारयः', घनाञ्जनेन समा घना० 'तत्पुरुषः', घनाञ्जनसमा प्रभा यस्याः सा घना० । घातकानां आली घात. 'तत्पुरुषः', घातकाल्याः ईहितं घात. 'तत्पुरुषः', विहतं घातकालीहितं यस्मिन् तद् विहत. 'बहुव्रीहिः', तद् विहतः । न विद्यते तुला यस्य तद् अतुलं 'बहुव्रीहिः', तद् अतुलम् ॥ ____३३-विमलं च तत् कोमलं च विमल० 'कर्मधारयः', विमलकोमलं च तत् कोकनदं च विमल. 'कर्मधारयः', विमलकोमलकोकनदस्य च्छदः विमल. 'तत्पुरुषः', विमलकोमलकोकनदच्छदस्य च्छविः विमल० 'तत्पुरुषः', विमलकोमलकोकनदच्छदच्छविं हरतीति विमल० 'उपपद' समासः, तो विमल० । अमराणां इमे आमराः, तैः आमरैः। सततं नूता सततनूता 'प्रादि'समासः, सततनूता तनुर्ययोः तो सतत० 'बहुव्रीहिः', तौ सतत । अमतस्य हेठनं अमत० 'तत्पुरुषः', अमतहेटने लालसाः अमत. 'तत्पुरुषः', सत्सं० अमत०॥ १ घनश्च अञ्जनं च धनाञ्जने 'इतरेतरद्वन्द्वः' इत्यपि संभवति । २ आलिया। Page #333 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः। ૨૨૭ ३४-शकुन्तेषु वरः शकु० 'तत्पुरुषः', कलशश्च कुन्तश्च शकुन्तवरश्च कलश. 'इतरेतरद्वन्द्वः', कलशकुन्तशकुन्तवरैः अङ्कितानि कलश० 'तत्पुरुषः', क्रमाणां तलानि क्रम० 'तत्पुरुषः', कल शकुन्तशकुन्तवराङ्कितानि क्रमतलानि येषां ते कलश. 'वहुव्रीहिः' । मतस्य लाभः मत० 'तत्पुरुषः', मतलाभं कुर्वन्तीति मत० 'उपपद'समासः । विशेषेण गतः विगतः 'पादि'समासः, विगतो रागो येषां ते विगत 'बहुव्रीहिः', अतिशयेन विगतरागा: विगत । न विद्यते अन्तो यस्य तद् अनन्तं 'बहुव्रीहिः', तद् अनन्तम् । न विद्यते अङ्गं यस्य सः अनङ्गः 'बहुव्रीहिः', अनङ्गं जयन्तीति अनङ्ग 'उपपद'समासः॥ ३५-अवमानि एव सन्तमसं अव० 'कर्मधारयः', तद् अव० । आगमानां रोचिषः आगम० 'तत्पुरुषः', तेषां आगम० । पावनं च पालनं च पावन० 'समाहारद्वन्द्वः', भुवनस्य पावनपालनं भुवन० 'तत्पुरुपः', तद् भुवन० । जिनानां मतं जिन० 'तत्पुरुषः', तत् जिन०॥ ३६-आयत्या सहितं सायति 'बहुव्रीहिः', सायति च तत् साम च सायति० 'कर्मधारयः', सायतिसाम करोतीति सायति० 'उपपद'समासः । शोभनश्चासौ तरुश्च सुतरुः 'कर्मधारयः', तेन सुतरुणा । तरुणं च तद् अब्जं च तरुणा० 'कर्मधारयः', तरुणाब्जेन समा तरुणा० 'तत्पुरुषः', तरुणाजसमा घुतिर्यस्याः सा तरुणा० 'बहुव्रीहिः' । कजे गता कजः 'तत्पुरुषः' । मुदा सहितं समुद् 'बहुव्रीहिः' तेन समुदा । अतिशयेन मता अति० 'प्रादि'समासः॥ ३७-देवानां लोकः देव० 'तत्पुरुषः', देवलोकस्य उपमानं यस्य स देव० 'बहुव्रीहिः'। नराणां लोकः नर० 'तत्पुरुषः' । कोपश्च मानश्च कोपमानौ 'इतरेतरद्वन्द्वः', न विद्यते कोपमानौ यस्य सः अकोप० 'बहुव्रीहिः' । सलिलानां धारा सलिल. 'तत्पुरुषः', ऋजिमैव सलिलधारा ऋजिम० 'कर्मधारयः', ऋजिमसलिलधारया धौतः ऋजिम० 'तत्पुरुषः', मायैव परागः माया० 'कर्मधारयः', ऋजिमसलिलधौतः मायापरागो यस्य स ऋजिम 'बहुव्रीहिः । भवस्य भीतिः भव० 'तत्पुरुषः', तस्याः भव० । अपगतो रागो यस्य सः अप० 'बहुव्रीहिः ॥ ३८-दिव्यानि च तानि राजीवानि च दिव्य० 'कर्मधारयः', दिव्यराजीवानां वारः दिव्य० 'तत्पुरुषः', चरणमेव सरोजं चरण 'कर्मधारयः', दिव्यराजीववारे स्थितं दिव्य० 'तत्पुरुषः', दिव्यराजीववारस्थितं चरणसरोजं यस्य स दिव्य० 'बहुव्रीहिः', तं दिव्य। भव्यानां राजी भव्य० 'तत्पुरुषः' । जिनेषु वरा जिन० 'तत्पुरुषः', जिनवराणां विसरः जिन० 'तत्पुरुषः', तं जिन । पापानां विध्वंसः पाप० 'तत्पुरुषः', पापविध्वंसे दक्षः पाप० 'तत्पुरुषः', तं पाप० । सन्ति अक्षाणि यस्य स सदक्षः 'बहुव्रीहिः', तं सदक्षम् ॥ __३९-अरय एव तिमिराणि अरि० 'कर्मधारयः', अरितिमिराणां ओघः अरि० 'तत्पुरुषः', अरितिमिरौघस्य व्याहतिः अरि० 'तत्पुरुषः', तस्यां अरि० । बहवो विधा येसां Page #334 -------------------------------------------------------------------------- ________________ २२८ समासविग्रहः। तानि बहुविधानि 'बहुव्रीहिः', बहुविधानि च तानि जन्मानि च बहु० 'कर्मधारयः', बहुविधजन्मनां व्रातः बहु० 'तत्पुरुषः', बहुविधजन्मवाताज्जायते इति बहु० 'उपपद'समासः, बहुविधजन्मवातजं च तद् एनश्च बहु० 'कर्मधारयः', बहुविधजन्मजातजैनसः कृतोऽन्तो येन स बहु० 'बहुव्रीहिः' । कुत्सितं च तद् मतं च कुमतं 'कर्मधारयः', कुमतस्य विघातः कुमत. 'तत्पुरुषः', कृतः कुमतविघातो येन स कृत० 'बहुव्रीहिः ॥ ४०-महांश्चासौ सिन्धुश्च महा० 'कर्मधारयः', महासिन्धुं मर्यादीकृत्य आमहा० 'अव्ययीभावः' । नाना च ते कृताश्च नाना० 'कर्मधारयः', जिनानां गृहाणि जिन० 'तत्पुरुषः', जिनगृहाणां मालाः जिन 'तत्पुरुषः', सन्तश्च महाश्च सन्महाः 'कर्मधारयः', जिनगृहमालासु सन्महाः जिन 'तत्पुरुषः', नानाकृता जिनगृहमालासन्महा यया सा नाना० 'बहुब्रीहिः' कनकस्येव निभा यस्याः सा कनक० 'बहुव्रीहिः', वपुषः श्रीः वपुःश्रीः 'तत्पुरुषः, कनकनिभा वपुःश्रीर्यस्याः सा कनक०। साधिता आया यया सा साधि० 'बहुव्रीहिः'। पुरुषेषु दत्तं यस्याः सा पुरुषदत्ता। आधेर्भावः आधिता, आधितया सहिता साधिता 'बहुब्रीहिः', तस्याः साधि० ॥ ४१-मलेन सहिताः समलाः 'बहुव्रीहिः', बहुतमाश्च समलाश्च बहु० 'कर्मधारयः', विमलिता बहुतमसमला येन स विमलित० 'बहुव्रीहिः', तं विमलित० । प्रभाणां मण्डलं प्रभा० 'तत्पुरुषः', स्फुरत् च तत् प्रभामण्डलं च स्फुर० 'कर्मधारयः', स्फुरत्प्रभामण्डलेन अस्तं स्फुर. 'तत्पुरुषः', स्फुरत्प्रभामण्डलास्तं सन्तमसं येन स स्फुर० 'बहुव्रीहिः', तं स्फुर० । सकला चासौ श्रीश्च सकल० 'कर्मधारयः', सकलश्रिया श्रेयौ सकल. 'तत्पुरुषः', सकलश्रीश्रेयौ अंसौ यस्य स सकल० "बहुव्रीहिः', तं सकल । जिनानां ईश्वरः जिने० 'तत्पुरुषः', तं जिने ॥ ४२-भव्याश्च ते जनाः भव्य० 'कर्मधारयः', आनन्दिता भव्यजना येन तद् आन० 'बहुव्रीहिः', तद् आन० । धनं च तद् अधं च धना. 'कर्मधारयः', घनाघमेव धर्मः घना० 'कर्मधारयः', घनाघधर्मेण आर्ताः घना० 'तत्पुरुषः', शिशिरं च तत् शुभं च शिशिर० 'कर्मधारयः', शिशिरशुभं च तद् व्यजनं च शिशिर० 'कर्मधारयः', घनाघधर्मातानां शिशिरशुभव्यजनं घना० 'तत्पुरुषः', तद् घना० । जिनाश्च ते देवाश्च जिन० 'कर्मधारयः', क्रमयोः युगलं क्रम० 'तत्पुरुषः', जिनदेवानां क्रमयुगलं जिन० 'तत्पुरुषः', तत् जिन० । सन्तश्च ते गुणाश्च सद्० 'कर्मधारयः', तैः सद्गुणैः । न जिनत् अजिनत् 'नञ्तत्पुरुषः', तद् अजि० ॥ ___४३-जिनस्य इदं जैन, तत् जैनम् । उपमानेन रहितं उपमान० 'तत्पुरुषः', तद् उपमान । जगतः त्राणं जग० 'तत्पुरुषः', जगत्राणस्य कारि जग. 'तत्पुरुषः', तत् जग० । न हितं अहितं 'नञ्तत्पुरुषः', तद् अहितम् । सन् चासौ महिमा च सन्म० 'कर्मधारयः' सन्महिमानं करोतीति सन्म० 'उपपद'समासः तत् सन्म० । महान्ति च तानि कुमुदानि Page #335 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । च महा० 'कर्मधारयः', भव्या एव महाकुमुदानि भव्य ० 'कर्मधारयः', भव्य महाकुमुदानां बोधः भव्य० 'तत्पुरुषः', भव्यमहाकुमुदबोधस्य जन्म भव्य ० ' तत्पुरुषः', हिमाः करा यस्य स हिम० 'बहुव्रीहिः', भव्य महाकुमुदबोधजन्मनि हिमकरः भव्य ० ' तत्पुरुषः ', तं भव्य० ॥ ४४ - द्युत्या विजितः द्युति० 'तत्पुरुषः', द्युतिविजितः तमालो यया सा द्युति० । विश्व फलं च घण्टा च अक्षश्च पवि० 'इतरेतरद्वन्द्वः', पविफलघण्टाक्षान् विभ पवि० ' उपपद 'समासः । लसन्ती चासौ तता च लस० 'कर्मधारयः', लसत्तता माला यस्याः सा उस० 'बहुव्रीहिः' । नरि तिष्ठतीति नृस्था 'उपपद' समासः । न मर्त्या अमर्त्याः 'नञ्तत्पुरुषः', अमर्त्यानां सामन्ता अमर्त्य० 'तत्पुरुषः', अमर्त्य सामन्तैः नुता अमर्त्य० 'तत्पुरुषः' ॥ ४५ - देवानां पूज्यः देव० तत्पुरुषः ॥ ४६ -- सुष्ठु रुचितानि सुरुचितानि 'प्रादिसमासः, तैः सुरु० । दानवानां अरयः दान० 'तत्पुरुषः', तैः दान० ॥ -68 - आदिश्च निधनं च आदि० 'इतरेतरद्वन्द्वः', न विद्येते आदिनिधने यस्याः सा अनादि ० 'बहुव्रीहि:' । न दीना अदीना 'नञ्तत्पुरुषः' । अतिशयेन प्रददातीति अति० 'उपपद' समासः । मतेः प्रदानं मति० 'तत्पुरुषः', तत् मति ० । न नमतीति अनमा 'नस्तत्पुरुषः' । जिनानां इन्द्राः जिनेन्द्राः 'तत्पुरुषः', जिनेन्द्राणां वाक् जिने० ॥ ४८ - सुवर्णस्य अयं सौवर्णः, सौवर्णः पट्टो यस्याः सा सौवर्ण ० 'बहुव्रीहिः' । श्रीवद् गौरी श्री गौरी 'कर्मधारयः । श्रिया सहिता गौरी श्रीगौरी 'मध्यमपदलोपी' समासः । पद्मं हस्ते यस्याः सा पद्महस्तिका, अथवा पद्मवद् हस्तौ यस्याः सा पद्म० 'बहुव्रीहि:' । हस्तिनः इत्र कायो यस्याः सा हस्ति० 'बहुव्रीहिः' । महती गोधा ( वाहनं ) यस्याः सा महागोधा 'बहुव्रीहिः' । आगसः धाम आगो ० ' तत्पुरुषः', आगोधाम्नः ध्वस्तिः आगो० 'तत्पुरुषः', तस्यै आगो० ॥ ૨૨૯ ४९ – निजश्चासौ महिमा च निज० 'कर्मधारयः', निजमहिम्ना विजितं कमलं येन तत् निज० 'बहुव्रीहिः', तत् निज० । प्रमदस्य भरः प्रमद० ' तत्पुरुषः', प्रमदभरेण आनम्राः प्रमद० ' तत्पुरुषः', प्रमदभरानम्राश्च ते देवाश्च प्रमद० 'कर्मधारयः', प्रमदभ नम्र देवैः पूजितकं प्रमद० 'तत्पुरुषः', तत् प्रमद० । धाम युनक्तीति धाम० 'उपपद'समासः, तत् धाम० । न लङ्घनीया अलङ्घ० 'नञ्तत्पुरुषः', गुणानां सम्पद् गुण० 'तत्पुरुपः', अलङ्घनीया गुणसम्पद् यस्य तत् अलङ्घ० 'बहुव्रीहिः', तत् अलङ्घ० । क्रमयोर्युगलं क्रम० 'तत्पुरुषः, तत् क्रम० ॥ ५० • अखिलाश्च ता रुजश्च अखिल० 'कर्मधारयः', शमिता अखिलरुजो येन १ भन्न नपुंसकलिंगोऽपि आदिशब्दः । २ निधनशब्दः पुंलिङ्गोऽपि वर्तते । Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ समासविग्रहः। तत् शमिता० 'बहुव्रीहिः', तस्मिन् शमिता० । नाना च तानि अम्भोजानि च नाना० 'कर्मधारयः', नानाम्भोजानां उदरं नाना० 'तत्पुरुषः', नानाम्मोजोदरे लालितं नाना० 'तत्पुरुषः', तस्मिन् नाना० । अतिशयेन चारु यथा स्यात् तथा अति. 'अव्ययीभावः' । चरणयोयुगं चरण 'तत्पुरुषः', तस्मिन् चरण । दिवि जायन्ते इति दिवि. 'उपपद'समासः, दिविजैः नतं दिवि० 'तत्पुरुषः', तस्मिन् दिवि० । दुःखेन लभ्यते इति दुर्लभं, तस्मिन् दुर्लभे ॥ ५१-शोभनो रवो यस्य स सुरवः 'बहुव्रीहिः', तं सु० । अम्बु ददातीति अम्बुदः 'उपपद समासः तं अम्बु० । सुरैः वन्द्या सुर० 'तत्पुरुषः' ।। ५२-पविश्च मुशलं च पवि० 'इतरेतरद्वन्द्वः', पविमुशले करयोर्यस्याः सा पवि० 'बहुव्रीहिः, । अतिशयेन कराला अति. 'प्रादि'समासः, अतिकराला आमा यस्य तत् अति. 'वहुव्रीहिः', तत् अति । रागेण अन्धाः रागा० 'तत्पुरुषः', रागान्धाश्च ते अरयश्च रागा० 'कर्मधारयः', रागान्धारीणां ईरणं रागा० 'तत्पुरुषः', रागान्धारीरणं करोतीति रागा० 'उपपद'समासः। नीला चासौ प्रभा च नील० 'कर्मधारयः', नीलप्रभाणां उत्करो नील. 'तत्पुरुषः,' नीलप्रभोत्करो यस्यां सा नील. 'वहुव्रीहिः॥ ५३-गदा एव वल्लयः गदा० 'कर्मधारयः', गदावल्लरीभिः गुपिलं गदा० 'तत्पुरुषः', गदावल्लरीगुपिलं च तत् जन्म च गदा० 'कर्मधारयः', गदावल्लरीगुपिलजन्म एव कान्तारं गदा० 'कर्मधारयः', तस्माद् गदा० । न ईप्सितं अनी० अञ्तत्पुरुषः', अनीप्सितं च तद् उपनतं च अनी 'कर्मधारयः', दिव्याश्च ताः कान्ताश्च दिव्य० 'कर्मधारयः', दिव्यकान्तानां रतं दिव्य. 'तत्पुरुषः', अनीप्सितोपनतं दिव्यकान्तारतं यस्य स अनी० । अनन्तान् (काशान् ) जयतीति अनन्तजित् । अभिमतस्य आयः अभि० 'तत्पुरुषः', अभिमतायं ददातीति अभि० 'उपपद'समासः । समस्तानि च तानि जगन्ति च समस्त० 'कर्मधारयः', समस्तजगतां अंहांसि समस्त. 'तत्पुरुषः', तेषां समस्त । आपदा ओघः आप 'तत्पुरुषः', कृतः आपदोघो येन स कृत० 'वहुव्रीहिः', कृतापदोघश्चासौ स्मरश्च कृता० 'कर्मधारयः', हतः कृतापदोघस्मरो येन स हत० 'बहुव्रीहिः ॥ ५४-यान् आनताः यदानताः 'तत्पुरुषः' । वरश्चासौ विधिश्च वर० 'कर्मधारयः', तस्मिन् वर० । अलीकं आनने येषां ते अलीका० 'बहुव्रीहिः' । श्रुतं एव ज्वलनः श्रुत० 'कर्मधारयः', श्रुतज्वलनेन भस्मसात्कृतं श्रुत० 'तत्पुरुषः', भवानां आवली भवा० 'तत्पु. रुष', भवावली एव काननं भवा० 'कर्मधारयः', श्रुतज्वलनभस्मसात्कृतं भवावलीकाननं यैः ते श्रुत० 'बहुव्रीहिः' । बृहन्ति च तानि दुरितानि च बृह० 'कर्मधारयः', जगति बृहहुरितानि जग० 'तत्पुरुषः', प्रपञ्चितानि च तानि जगबृहदुरितानि च प्रपञ्चित० 'कर्मधारयः',प्रपञ्चितजगद्बहदुरितानि एव कूपः प्रपञ्चित० कर्मधारयः', प्रपञ्चितजगद्बहदुरितकूपं तरन्तीति प्रपञ्चित 'उपपद'समासः । न विद्यते उपमा यस्याः सा अनु० 'बहुव्रीहिः', Page #337 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः। ૨૩૧ अनुपमा चासौ रूपता च अनु० 'कर्मधारयः', अनुपमरूपतया राजते इति अनु० 'उपपद'समासः, तेन अनु०॥ ५५-अखिलं च तद् विष्टपं च अखिल० 'कर्मधारयः', अखिलविष्टपे आश्रिता अखिल० 'तत्पुरुषः', अखिलविष्टपाश्रिता चासौ सभा च अखिल० 'कर्मधारयः', अखिलविष्टपाश्रितसभायां जनाः अखिल. 'तत्पुरुषः', अखिलविष्टपाश्रितसभाजनानां असवः अखिल. 'तत्पुरुषः,' तान् अंखिल० । अमराश्च योगिनश्च अमर० 'इतरेतरद्वन्द्वः,' तैः अमर० । कृतं सभाजनं यस्याः सा कृत० 'बहुव्रीहिः' । जिनेषु इन्द्राः जिने० 'तत्पुरुषः', जिनेन्द्रः गदिता जिने० 'तत्पुरुषः' । नयाः आदौ येषां ते नया• 'बहुव्रीहिः', नयादयः एव वसूनि नया० 'कर्मधारयः,' नयादिवसूनि पातीति नया० 'उपपद'समासः । रिपूणां विभेदनं रिपु० 'तत्पुरुषः', तस्मिन् रिपुः । शोभनानि च तानि पात्राणि सुपात्राणि 'कर्मधारयः,' सुपात्राणां गीवोणता सुपात्र. 'तत्पुरुषः कृता सुपात्रगीवाणता यया सा कृत० 'बहुव्रीहिः॥ ५६-जिजं च तद् अङ्गं च निजा० 'कर्मधारयः', निजाङ्गं एव लता निजा. 'तत्पुरुषः', तया निजा० । विशदश्चासौ वन्धुजीवश्च विशद० 'कर्मधारयः', विशदबन्धुजीवस्येव आभा यस्याः सा विशद० 'बहुव्रीहिः', तया विशद । सितं अङ्गं यस्य स सिता. 'वहुव्रीहिः', सिताङ्गो विहगो यस्याः सा सिता० 'बहुव्रीहिः' । न नमन्तः अनमन्तः 'नञ्तत्पुरुषः', अनमन्तश्च ते अवन्धुजीवाश्च अनम० 'कर्मधारयः', हताः अनमदबन्धुजीवाः यया सा हता० 'बहुव्रीहिः । न विद्यते भयं यस्याः सा अभया 'बहुव्रीहिः । ज्वलन् चासौ ज्वलनश्च ज्वल. 'कर्मधारयः', ज्वलज्ज्वलन एव हेतिः यस्याः सा ज्वल. 'बहुव्रीहिः' । तापं ददातीति ताप० 'उपपद'समासः, तं ताप० । शुभश्चासौ अतिशयश्च शुभा० 'कर्मधारयः', शुभातिशय एव धान्यं शुभा०'तत्पुरुषः', शुभातिशयधान्यस्य वृद्धिः शुभा० 'तत्पुरुषः', न विद्यते उपमानं यस्याः सा अनु० 'बहुव्रीहिः', अनुपमाना चासो सीता च अनु० 'कर्मधारयः', शुभातिशयधान्यवृद्धौ अनुपमानसीता शुभा• 'तत्पुरुषः ॥ ५७-समवसरणस्य भूमिः सम० 'तत्पुरुषः', तस्यां सम० । अर्चायाः उदयः अर्धे० 'तत्पुरुषः', सज्जितः अर्थोदयो यस्यां सा सजि० 'बहुव्रीहिः', तस्यां सजि० । सता जिता सजिता 'तत्पुरुषः', सज्जिता अर्चा यस्य स० सजि० 'बहुव्रीहिः' । उद्यद् रागो यस्मिन् स उद्य० 'बहुव्रीहिः', उद्यद्रागश्चासौ सौधर्मश्च उद्य० 'कर्मधारयः', उद्यद्रागसौधर्मस्य नामः उद्य० 'तत्पुरुषः', उद्यद्रागसौधर्मनामेन अर्चितः उद्य० 'तत्पुरुषः', उद्य. द्रागसौधर्मनामार्चितश्चासौ हरिश्च उद्य० 'कर्मधारयः', उद्यद्रागसौधर्मनामार्चितहरेः परिपूज्यः उद्य० 'तत्पुरुषः ॥ ५८-येषां उदयः यदु० 'तत्पुरुषः', तं यदु। विगता आपद् यस्मात् तत् व्या० 'बहुव्रीहिः' । उपरता हिंसा यस्मात् तत् उप० । उरुश्चासौ श्रीश्च उरु० 'कर्मधारया', Page #338 -------------------------------------------------------------------------- ________________ २३२ समास विग्रहः । उरुश्रिया तेज उरु० ' तत्पुरुषः', तत् उरु० । नाना आशया यस्मिन् तत् नाना० 'बहुव्रीहिः', तत् नाना० । प्रतिगतं भयं यस्मात् स प्रति० 'बहुव्रीहिः', तं प्रति० ॥ ५९–पराश्च समयाश्च पर० 'कर्मधारयः', परसमया एव रिपवः पर० 'तत्पुरुषः', तेषां पर० । दारे हेतुः दार० 'तत्पुरुषः', तस्मिन् दार० । विततश्चासौ मोहश्च वितत 'कर्मधारयः', विततमोहस्य असः वितत० 'तत्पुरुषः', विहितो विततमोहासो यस्मिन् तत् यथा स्यात् तथा विहित० 'अव्ययीभावः । उदारा हेतवो यस्मिन् तत् उदार० 'बहुव्रीहिः', तस्मिन् उदार० । जिनानां वचः जिन० ' तत्पुरुषः ', तस्मिन् जिन० । आपदां हतिः आप० 'तत्पुरुषः', तस्यां आप० । सत्या नीतिर्यस्य तत् सत्य० 'बहुव्रीहिः', तस्मिन् सत्य० । दिविजाश्च मनुजाश्च दिविजमनुजाः 'इतरेतरद्वन्द्वः', दिविजमनुजानां लक्ष्मीः दिविज० ‘तत्पुरुषः’, दिविजमनुजलक्ष्म्याः पद्धतिर्यस्मिन् तद् दिविज ० 'बहुव्रीहिः', तस्मिन् दिविज । न विद्यन्ते ईतयो यस्मिन् तत् अनीति 'बहुव्रीहिः', तस्मिन् अनीतौ ॥ ६० - श्रिया युक्ता कुण्डिका श्री० 'मध्यमपदलोपी' समासः, असिश्च फलकं च मणिश्च श्रीकुण्डिका च असि० ' इतरेतरद्वन्द्वः', असिफलकमणिश्रीकुण्डिकाः हस्तेषु यस्याः सा असि० 'बहुव्रीहिः' । प्रबलाश्च ते रिपवश्च प्रबल० 'कर्मधारयः', प्रबलरिपव एव वनानि प्रबल ० ' तत्पुरुषः, तेषां प्रबल० । हस्तिनां कालः हस्ति० 'तत्पुरुषः', तं हस्ति० । शोभना तडित् सुतडित् 'प्रादि' समासः सुतडितः इव आभा यस्याः सा सुतडि० 'बहुव्रीहि:', न विद्यते साम येषां ते असामानः 'बहुव्रीहिः', असाम्नः हन्तीति असामहा 'उपपद'समासः । मानस्य सीमा मान० 'तत्पुरुषः ॥ ६१ - अतिशायीनि दुःखानि अति० 'प्रादि'समासः, गभीरा चासौ वापिश्च गभीर ० 'कर्मधारयः', अति दुःखानि एव गभीरवापिः अति० 'तत्पुरुषः', अतिदुःखगभीरवाप्याः उत्तारकः अति० ' तत्पुरुषः ' । न विद्यते भीर्यस्य सः अभी: 'बहुव्रीहिः' । अवमस्य हानिः अवम० 'तत्पुरुषः', विहिता अवमहानिर्येन स विहितावम० 'बहुव्रीहिः', विहिताव महानिश्वासौ शान्तश्च विहिता० 'कर्मधारयः', तं विहिता० । परमा चासौ शान्तिश्च परम० 'कर्मधारयः', महच्च तत् निशान्तं च महा० 'कर्मधारयः', परमशान्तौ महानिशान्तं यस्य स परम ० 'बहुव्रीहिः', तं परम० ॥ ६२ - येषां बाहवो यद्वा० ' तत्पुरुषः' । वरा चासौ पुरी च वर० 'कर्मधारयः', परमं च तद् अर्गलं च परमा० 'कर्मधारयः', वरपुर्याः परमार्गलं वर० ' तत्पुरुषः', वरपुरींपरमार्गलेन आभाः वर० 'तत्पुरुषः' । परश्चासौ मार्गश्च पर० 'कर्मधारयः', परमार्गस्य लाभाः पर० ' तत्पुरुषः ' । विबुधस्य अयं वैबुधः, वैबुधश्वासौ राट्र च वैबुध० 'कर्मधारयः', तुलितो वैबुधराट्र यया सा तुलित० 'बहुब्रीहिः', तस्यां तुलित० । अघं एव दवः अघ० ' तत्पुरुषः', अम्बु धरन्तीति अम्बु० ' उपपद' समासः, अघदवे अम्बुधराः अघ० 'तत्पुरुषः' ॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः। ૨૩૩ ६३-न उपतापि अनु० 'नजतत्पुरुषः'। समाधिं करोतीति समाधि० 'उपपद'समासः । जिनस्य इदं जैनं, जैनं च तद् वचः जैन० 'कर्मधारयः' । रसा आदौ येषां ते रसा० 'बहुव्रीहिः', रसादयश्च ते भोगाश्च रसा० 'कर्मधारयः', अतिशायितानि लोलानि अति० 'प्रादि'समासः, रसादिभोगेषु अतिलोलानि रसा. 'तत्पुरुषः', रसादिभोगातिलोलानि च तानि करणानि च रसा० 'कर्मधारयः', न नवा अनवाः 'नञ्तत्पुरुषः', अनवाश्च ते चोराश्च अनव० 'कर्मधारयः', रसादिभोगातिलोलकरणानि एव अनवचोराः रसा० 'कर्मधारयः', रसादिभोगातिलोलकरणानां सादि रसा. 'तत्पुरुषः ॥ ६४-गदा च अक्षश्च गदा० 'समाहारद्वन्द्वः', तद् गदा० । दृशि पतितं दृक्० 'तत्पुरुषः', दृक्पतितं च तद् अञ्जनं च दृक्० 'कर्मधारयः', तस्य दृक् । आमोदेन लोलाः आमोद० 'तत्पुरुषः', मुखराश्च ते उपरिपातुकाश्च मुखरो० 'कर्मधारयः', आमोदलोलाश्च ते मुखरोपरिपातुकाश्च आमोद० 'कर्मधारयः', आमोदलोलमुखरोपरिपातुका अलिनो यस्मिन् स आमोद० । यस्याः आसनं यदा० 'तत्पुरुषः ॥ ६५-महान् चासो मोहश्च महा० 'कर्मधारयः', महामोह एव तमः महा० 'कर्मधारयः', तत् महा० । न क्षमाः अक्षमाः 'नञ्तत्पुरुषः', तेषां अक्ष० । अतिशायि कृच्छं अति. 'प्रादि'समासः, तस्मात् अति । शिवतायाः पदं शिवता० 'तत्पुरुषः', तस्मिन् शिवता० ॥ ६६-संसारो रूपं यस्य स संसार 'बहुव्रीहिः' । सुष्छु बृहन् सुबृहन् 'प्रादि'समासः। पीडानां निवहः पीडा० 'तत्पुरुषः', तं पीडा०। येषां दर्शनं यद० 'तत्पुरुषः', तस्माद् यद्द०॥ ६७-दुष्कृतानि एव पर्वताः दुष्कृत० 'कर्मधारयः', तेषां दुष्कृत० । निर्वाणस्य दानं निर्वाण 'तत्पुरुषः', तस्मात् निर्वाण । पर्वणां तानः पर्व० 'तत्पुरुषः', कृतः पर्वतानो यया सा कृत० 'बहुव्रीहिः', तां कृत० । जिनेषु इन्द्राः जिने० 'तत्पुरुषः', जिनेन्द्राणां वाणी जिने० 'तत्पुरुषः', तां जिने । न वदन्ति (परवादिनः) यस्यां सा अवदा 'बहुव्रीहिः', न तनिष्ठा अतनिष्ठा 'नञ्तत्पुरुषः', अवदा चासौ अतनिष्ठा च अवदा० 'कर्मधारयः', तां अवदा० । सुठु अवदाता स्वव० 'प्रादिसमासः, स्ववदातो निष्ठो यस्याः सा स्वव० 'बहुव्रीहिः॥ ६८-इन्द्रस्य शस्त्रं इन्द्र० 'तत्पुरुषः', घण्टा च इन्द्रशस्त्रं च घण्टे० 'समाहारद्वन्द्वः', तद् घण्टे । फलं च अक्षमाला च फला० 'इतरेतरद्वन्द्वः', फलाक्षमालाभ्यां सहितं सफला० 'बहुव्रीहिः', तत् सफला० । नरि तिष्ठतीति नृस्था 'उपपद'समासः । तमालस्य इव कान्ता तमाल० 'मध्यमपदलोपि'समासः । न समाः असमाः 'नञ्तत्पुरुषः', अलकानां अन्ताः अलका० 'तत्पुरुषः', असमा अलकान्ता यस्याः सा असमा० 'बहुव्रीहिः॥ ६९-नवं रञ्जनं यासां ताः नव० 'बहुव्रीहिः', ताः नव० । जिनेषु वरः जिन 'तत्पुरुषः', तं जिन० ॥ ७०-सन्ति मनांसि येषां ते सद्मनसः 'बहुव्रीहिः', सद्मनसः एव पादपा यस्यां सा ३० Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ समास विग्रहः। सद्म० 'बहुव्रीहिः', तां सद्म० । जिनानां ओघो जिनौघः 'तत्पुरुषः' । श्रीः सद्म यस्य स श्री. 'बहुव्रीहिः', तस्य श्री० । पादानां पांसवः पाद० 'तत्पुरुषः ॥ ७१-मानश्च नन्दश्च मान. 'इतरेतरद्वन्द्वः', दत्तो माननन्दौ यया सा दत्तक 'बहुव्रीहिः' । दानवा आदौ येषां ते दानवा० 'बहुव्रीहिः', तैः दान०॥ ७२-अस्त्रं च पत्रं च अस्त्र० 'इतरेतरद्वन्द्वः', नागा एव अस्त्रपत्रे यस्याः सा नागा. 'बहुव्रीहिः' । अतिशयेन उग्रं अत्युग्रं 'प्रादि'समासः, अत्युग्रं वैरं यस्य सः अत्यु० 'बहुव्रीहिः'। अव्यायाः आरम्भः अट्या० 'तत्पुरुषः', तस्यां अट्या० ॥ ७३-~मलिश्चासौ जिनश्च मल्लि. 'कर्मधारयः' । प्रियङ्गोरिव रुचिर्यस्य स प्रियङ्ग. 'बहुव्रीहिः॥ ७४-स्वर्गस्य समाः स्वर्ग० 'तत्पुरुषः', स्वर्गसमा ग्रामा यस्मिन् तत् स्वर्ग० 'बहुव्रीहिः' । क्षणान् ददातीति क्षणदं 'उपपद'समासः । मेरोः शिरः मेरु० 'तत्पुरुषः', तस्य मेरु० । न मन्दा अमन्दाः 'नञ्तत्पुरुषः', समग्राश्च अमन्दाश्च समग्रा० 'कर्मधारयः', समग्रामन्दा धातवो यस्मिन् तत् समग्रा० 'बहुव्रीहिः', तस्य समग्रा०॥ ७५-तम एव वनं तमो० 'कर्मधारयः', तमोवन एव अगाः तमो० 'कर्मधारयः', तमोवनागानां सङ्घः तमो० 'तत्पुरुषः', तमोवनागसङ्घस्य नाशनी तमो० 'तत्पुरुषः', तां तमो० । न विद्यते आगः यस्याः सा अनागाः 'बहुव्रीहिः', तां अना०॥ ७६-वाचः (अधिष्ठायिका ) देवी वाग्० 'तत्पुरुषः' । वरदीभूता पुस्तिका यस्याः सा वरदी० 'बहुव्रीहिः' । आपद् एव मलं आप० 'कर्मधारयः', आपद्मलस्य क्षितिः आप० 'तत्पुरुषः', तस्यां आप० । पुस्तिका च पद्मं च पुस्तिकापद्म 'इतरेतरद्वन्द्वः', पुस्तिकापमाभ्यां लक्षितौ पुस्तिका. 'तत्पुरुषः', तौ पुस्तिका० ॥ ७७-शोभनं व्रतं यस्य स सुव्रतः 'बहुव्रीहिः', तत्सं० सुव्रत!। भव्या एव शिखण्डिनः भव्य० 'कर्मधारयः', तेषां भव्य न रहितं अरहितं 'नञ्तत्पुरुषः', अरहितं आपं यस्मिन् सः अरहिता० 'बहुव्रीहिः', अरहितापश्चासौ घनश्च अरहिता० 'कर्मधारयः', तत्सं० अरहिता० । अञ्जनस्य इव नीलता अञ्जन० 'मध्यमपदलोपि'समासः, तां अञ्जन० । अमरेभ्यो हितानि अमर० 'तत्पुरुषः', अमरहितानि अपघनानि यस्याः सा अमर० 'बहुव्रीहिः', तां अमर० । जननी एव लता जननी. 'कर्मधारयः' । तां जननी०॥ ७८-जिने जिने प्रतिजिनं 'अव्ययीभावः' । वारिणि रुहन्तीति वारिरुहाणि 'उप. पद'समासः, क्रमाणां अधो वारिरुहाणि क्रमवारि० 'मध्यमपदलोपि'समासः । सुखेन चितानि सुख० 'तत्पुरुषः' । नखानां प्रभा नख. 'तत्पुरुषः', सुष्टु खचितानि सुख० 'प्रादि'समासः, नखप्रभया सुखचितानि नख० 'तत्पुरुषः', ॥ ७९-अतिक्रान्तः कविं अतिकविः 'प्रादि'समासः । बलं च प्रभा च मतिश्च बल Page #341 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । ૨૩૫ प्रभा० 'इतरेतरद्वन्द्वः', विशाला बलप्रभामतयो यस्य स विशाल. 'बहुव्रीहिः', विशालबलप्रभामतिकश्चासौ वीरश्च विशाल. 'कर्मधारयः', विशालबलमतिकवीरस्य मतं विशाल० 'तत्पुरुषः', तस्मिन् विशाल०॥ ८०-श्रुतानां निधिः श्रुत० 'तत्पुरुषः', श्रुतनिधेः ईशिनी श्रुत० 'तत्पुरुषः', तत्सं० श्रुत० । बुद्धय एव वनानि बुद्धि० 'कर्मधारयः', बुद्धिवनानां आवली बुद्धि० 'तत्पुरुषः', बुद्धिवनावल्यां दव इव बुद्धि० 'कर्मधारयः', तद् बुद्धि० । न विद्यते उत्तमं यस्मात् तत् अनु० 'बहुव्रीहिः', अनुत्तमं च तत् सारं च अनु० 'कर्मधारयः', अनुत्तमसारेण चिता अनु० 'तत्पुरुषः' । भवानां भियः भव० 'तत्पुरुषः', तासां भव० । अवमं नुदतीति अवम० 'उपपद'समासः । रचिता आपदो येन तद् रचिता० 'बहुव्रीहिः', तद् रचिता०॥ ८१-दूयमानाश्च ते मनुजाश्च दूय कर्मधारयः', दूयमानमनुजैः नतः दूय० 'तत्पुरुषः', तं दूय० । सुखानि एव कुमुदानि सुख० 'कर्मधारयः', सुखकुमुदानां ओघः सुख० 'तत्पुरुषः', सुखकुमुदौघस्य विकाशः सुख० 'तत्पुरुषः', तस्मिन् सुख० । जनतायाः अनु अनुजनतम् 'अव्ययीभावः ॥ ८२-भव्यश्चासौ जनश्च भव्य० 'कर्मधारयः', तं भव्य० । अजिनं च अस्थि च अजिना० 'इतरेतरद्वन्द्वः', अजिनास्थिभ्यां रहिताः अजिना० 'बहुव्रीहिः' । शोभनः स्थायः (?) सुस्थायः 'प्रादि'समासः' तस्मिन् सुस्थाये । स्थिरं हितं यस्मिन् स स्थिर० 'बहुव्रीहिः' स्थिरहित आयो यस्मिन् स स्थिर० 'बहुव्रीहिः', तस्मिन् स्थिर० ॥ ८३-जिनस्य शासनं जिन० 'तत्पुरुषः' । विशदानि च तानि प्रतिभानानि च विशद० 'कर्मधारयः', वप्राश्च भङ्गाश्च वप्र० 'इतरेतरद्वन्द्वः', विशदप्रतिभानानां वप्रभङ्गा यस्मिन् तद् विशद० 'बहुव्रीहिः' । त्रयाणां जगतां समाहारः त्रिजगत् 'द्विगु समासः, तत् त्रिजगत् । भव एव कान्तारं भव० 'कर्मधारयः', तद् भव० । नवा चासौ प्रभा च नव० 'कर्मधारयः', भा च नवप्रभा च भानवप्रभं 'समाहारद्वन्द्वः', अप्रतिस्पर्धि भानवप्रभं यस्य तद् अप्रति० 'बहुव्रीहिः ॥ ८४-असिश्च कार्मुकं च असि. 'इतरेतरद्वन्द्वः', असिकार्मुकाभ्यां जितं असि० 'तत्पुरुषः', असिकार्मुकजितं आहवं यया सा असि० 'बहुव्रीहिः' । अतिशयितं यानं अति. 'प्रादि'समासः, तद् अति०॥ ८५-चिरं परिचिता चिर० 'प्रादि'समासः, चिरपरिचिता चासौ लक्ष्मीश्च चिर० 'कर्मधारयः', तां चिर० । अमरैः सदृशाः अमर० 'तत्पुरुषः', अमरसदृशाश्च ते माश्च अमर० 'कर्मधारयः', अमरसदृशमा आवर्जिता यया सा अमर० 'बहुव्रीहिः', तां अमर । भव एव जलधिः भव० 'कर्मधारयः', भवजलधौ निमजन्तः भव० 'तत्पुरुषः', भवजलधिनिमजन्तश्च ते जन्तवश्च भव० 'कर्मधारयः', निर्गतो व्याजो यस्मात् स नियाजः 'बहु Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ समासविग्रहः । ब्रीहिः', निर्व्याजश्चासौ बन्धुश्च निर्व्याज० 'कर्मधारयः', भवजलधिनिमजजन्तूनां निर्व्याजबन्धुः भव० 'तत्पुरुषः', तत्सं० भव० । रसा चासौ दृक् च रस० 'कर्मधारयः', दमे रसहर दम० 'तत्पुरुषः', तां दम० ॥ ८६-येषां आज्ञा यदा. 'तत्पुरुषः', तां यदा० । शं एव मणयः शंम० 'कर्मधारयः', तेषां शंम० । शोभना खनिः सु० 'प्रादि समासः । न तनुः अतनुः 'नञ्तत्पुरुषः', अतनुः तानो यस्य सः अतनु० 'बहुव्रीहिः' । न नुत्तं यथा स्यात् तथा अनुत्तं 'अव्ययीभावः' । महानां अन्तो महा० 'तत्पुरुषः', न विद्यते महान्तो यस्य सः अमहा० 'बहुव्रीहिः' । विपुलं भद्रं यस्मिन् सा विपुल० 'बहुव्रीहिः', तां विपुल । जिनेषु इन्द्राः जिने. 'तत्पुरुषः' । स्वरः सुखानि स्वःसु० 'तत्पुरुषः', स्वःसुखेषु निरताः स्वःसु० 'तत्पुरुषः', स्वःसुखनिरतैः नुताः स्वःसु० 'तत्पुरुषः । न उत्तमा येभ्यः ते अनु० 'बहुव्रीहिः॥ ८७-मतिश्च बलं च ऋद्धिश्च मति० 'इतरेतरद्वन्द्वः', शोभना मतिबलर्द्धयः सुमति० 'प्रादि'समासः, कृताः सुमतिबलर्द्धयः येन तत् कृत० 'बहुव्रीहिः', मृत्योः दोषः मृत्यु० 'तत्पुरुषः', रुक् च मृत्युदोषश्च रुग्० 'इतरेतरद्वन्द्वः', ध्वस्तौ रुगमृत्युदोषौ येन तद् ध्वस्त० 'बहुव्रीहिः', कृतसुमतिबलर्द्धि च ध्वस्तरुग्मृत्युदोषं च कृत० 'कर्मधारयः', तत् कृतः । अमृतेन समानं अमृत. 'तत्पुरुषः', तद् अमृतः । पातकानां अन्तो यस्मिन् तत् पातका० 'बहुव्रीहिः', तत् पातका० । दृढा रुचिर्यस्य तद् दृढ० 'बहुव्रीहिः', तद् दृढ० । जिनेषु चन्द्रः जिन० 'तत्पुरुषः', जिनचन्द्रस्य इदं जैन०, तत् जैन० । मानेन सहितं समानं 'बहुव्रीहिः', ऋतं च तत् समानं च ऋत. 'कर्मधारयः', तद् ऋत०॥ ८८-जिनानां वचः जिन० 'तत्पुरुषः', तस्मिन् जिन० । कृता आस्था यया सा कृता० 'बहुव्रीहिः' । समुदितानि सुमनांसि यस्मिन् तत् समु० 'बहुव्रीहिः', तत् समु० । दिव्या चासौ सौदामनी च दिव्य० 'कर्मधारयः', दिव्यसौदामन्या इव रुग् यस्याः सा दिव्य. 'बहुव्रीहिः' । भूतय एव पुष्पाणि भूति० 'कर्मधारयः', भूतिपुष्पाणि आत्मा यस्य तद् भूति० 'बहुव्रीहिः', तद् भूतिः । शोभनं मनो येषां ते सुमनसः ‘बहुव्रीहिः', समुदिताः सुमनसो यस्मिन् तद् यथा स्यात् तथा समुदित. 'अव्ययीभावः' । निर्गता रुग् यस्मात् तत् नीरुक् ‘बहुव्रीहिः', तत् नीरुक् ॥ ८९-जिनश्चासौ पार्श्वश्च जिन० 'कर्मधारयः', तत्सं० जिन । शमिता विग्रहा येन स शमित० 'बहुव्रीहिः', तं शमित० । महान्तश्च निघाश्च महा० 'कर्मधारयः', महानिघा नमेरवा यस्मिन् तत् महा० 'बहुव्रीहिः', तस्मिन् महा० । वरं ददातीति वरदः 'उपपद'समासः, तत्सं० वर० । त्रयाणां भुवनानां समाहारः त्रिभुवनं द्विगु'समासः, त्रिभुवनस्य श्रीः त्रिभु० 'तत्पुरुषः', तस्याः त्रिभु० । सुरेषु वराः सुर० 'तत्पुरुषः', तैः सुर० । न विद्यते हानिर्येषु ते अहा. 'बहुव्रीहिः', अहानयो घना यस्मिन् तत् अहानि० 'बहुव्रीहिः', मेरोः Page #343 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । २३७ कं मेरु० ' तत्पुरुषः', अहानिघनं च तद् मेरुकं च अहानि० 'कर्मधारयः', तस्मिन् अहानि० । न वरा अवरा 'नञ्तत्पुरुषः', अवरा चासौ दशा च अवर० 'कर्मधारयः', अवरदशायाः अन्तः अवर० 'तत्पुरुषः', करोतीति कृत्, अवरदशान्तस्य कृत् अवर० 'तत्पुरुषः', तत्सं० अवर० ॥ ९० - सुखानां ओघः सुखौघः 'तत्पुरुषः', जलानां मण्डपः जल० 'तत्पुरुषः', सुखौ एव जलमण्डपो यस्याः सा सुखौ ० 'बहुव्रीहिः', तां सुखौ० । दुरितानि एव धर्मः दुरित 'कर्मधारयः', दुरितधर्मं विभ्रतीति दुरित० 'उपपद 'समासः, तेभ्यो दुरित० । शुभं व्यजनं यस्याः सा शुभ० 'बहुव्रीहिः', तां शुभ० । लसन्ती चासौ पताका च लसत्० ‘कर्मधारयः’, अङ्कुशश्च लसत्पताका च अरि च अङ्कुश० 'इतरेतरद्वन्द्वः', इतानि अङ्कुशलसत्पताकारीणि यैः ते इता० 'बहुव्रीहिः' । जिनेषु इन्द्राः जिने० 'तत्पुरुषः', जिनेन्द्राणां चरणा जिने० 'तत्पुरुषः', जिनेन्द्रचरणा एव इन्दवः जिने० 'कर्मधारयः' । भव्याश्च ते जनाश्च भव्य ० 'कर्मधारयः', भव्यजनैः कामिता भव्य ० ' तत्पुरुषः', तां भव्य० । सता पातीति सत्पः 'उपपद 'समासः, सत्पस्य भावः सत्पता ' तत्पुरुषः', कुशलानां सत्पता कुशल ० ' तत्पुरुषः', कुशलसत्पतां कुर्वन्तीति कुशल० 'उपपद' समासः ॥ ९१ – न शक्या अश० 'नञ्तत्पुरुषः', अशक्या नुतिर्यस्य तद् अश० 'बहुव्रीहिः', तद् अश० । भव एव अद्रिः भवा० 'कर्मधारयः', भवाद्रेः निर्दारणं भवा० 'तत्पुरुषः', तस्मिन् भवा० । स्वरोः उपमा यस्य तत् स्वरू० 'बहुव्रीहिः', तत् स्वरू० । न विद्यते लङ्घनं यस्य तद् अल० 'बहुव्रीहिः', तद् अल० । जिनानां पतिः जिन० ' तत्पुरुषः ', तस्य जिन० । शिवस्य स्पृहा यस्यास्ति स शिव० ' बहुव्रीहि:' । इति स्वरूपं यस्य तद् इति० 'बहुव्रीहिः', तद् इति । न विद्यते मलो यस्मिन् तद् अमलं 'बहुव्रीहिः', तद् अमलम् । रायं ददातीति रैरं 'उपपद 'समासः, तद् रैरम् ॥ ९२ - जिनानां अर्चनं जिना० 'तत्पुरुषः', जिनार्चने रतः जिना० ' तत्पुरुषः ' । मदेन कलः मद० ' तत्पुरुषः', तं मद० । तुल्यः स्यदो यस्य स तुल्य० 'बहुव्रीहिः', तं तुल्य० । रतिना समानो रति० 'तत्पुरुषः', यक्षीणां जनः यक्षी० ' तत्पुरुषः', रतिसमानो यक्षीजनो यस्य स रति० 'बहुव्रीहि:' । अखिलाश्च ते यक्षाश्च अखिल० 'कर्मधारयः', अखिलयक्षाणां राट्र अखिल ० ' तत्पुरुषः' । प्रथिता कीर्तिर्यस्य स प्रथित० 'बहुव्रीहि ' । अतिशयेन उन्नमन्त्यः अत्यु० 'प्रादि' समासः, अत्युन्नमन्त्यश्च ता विपदश्च अत्यु० 'कर्मधारयः', अत्युन्नमद्विपदां नमनं अत्यु० 'तत्पुरुषः', अत्युन्नमद्विपन्नमने साधनानि अत्यु० 'तत्पुरुषः', तैः अत्यु० । न विद्यन्ते नया येषु ते अनयाः 'बहुव्रीहिः', समाश्च अनयाश्च क्षीजनानि च समा० 'इतरेतरद्वन्द्वः', अतिक्रान्तानि समानयक्षीजनानि येन सः अति० 'बहुव्रीहिः ' ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ समास विग्रहः। ९३-प्रगुणाश्च गुरवश्च प्रगुण० 'कर्मधारयः', प्रगुणगुरवश्व ते गुणाश्च प्रगुण० 'कर्मधारयः', प्रगुणगुरुगुणानां व्रातः प्रगुण. 'तत्पुरुषः', अपवर्ग प्रति प्रगुणगुरुगुणजातो यस्य सः अप० 'बहुव्रीहिः', तं अप० । उद्भूता मुद् यस्य स उद्भूत 'बहुव्रीहिः'। अंहसो रंहः अंहो० 'तत्पुरुषः', अंहोरहसि भवाः अंहो. 'तत्पुरुषः', तेषां अंहो । धनं च तद् भयं च घन० 'कर्मधारयः', घनभयस्य आभोगः घन० 'तत्पुरुषः', घनभयाभोगं ददतीति घन० 'उपपद'समासः, तेषां घन० । अनन्ता आज्ञा यस्य सः अनन्त० 'बहुव्रीहिः', तं अनन्ता० । न विद्यते अघो यस्य सः अनघः 'बहुव्रीहिः', तं अन० । तता चासौ मलिना च तत० 'कर्मधारयः, ततमलिना चासौ ज्ञानिता च तत० 'कर्मधारयः', ततमलिनज्ञानिताया अन्तः तत० 'तत्पुरुषः', कृतः ततमलिनज्ञानितान्तो यस्मिन् तद् यथा स्यात् तथा कृत० 'अव्ययीभावः ॥ ९४-न मेयः अमेयः 'नञ्तत्पुरुषः', तस्मिन् अमेये । मेरोः मूर्धा मेरु० 'तत्पुरुपः', तस्मिन् मेरु० । न विद्यते तुला येषां तानि अतुलानि 'बहुव्रीहिः', अतुलानि च फलानि च अतुल० 'कर्मधारयः', अतुलफलानां विधा अतुल० 'तत्पुरुषः', सन्तश्च ते तरवश्च सत्तरवः 'कर्मधारयः', सत्तरूणां उपात्तं रूपं यैस्ते सत्तरू० 'बहुव्रीहिः', अतुलफलविधायां सत्तरूपात्तरूपाः अतुल० 'बहुव्रीहिः' । स्नुत्या सहिताः सस्नु० 'बहुव्रीहिः', न जीर्यन्त्यः अजी० 'नञ्तत्पुरुषः', सस्नुत्यश्च अजीर्यन्त्यश्च सस्नु० 'कर्मधारयः', सस्तुत्यजीयन्त्यो दृषदो यस्मिन् स सस्नु० 'बहुव्रीहिः', तस्मिन् । सुराणां जलानि सुर० 'तत्पुरुषः', तै० सुर० । प्रास्ता मोहा यैस्ते प्रास्त. 'बहुव्रीहिः । तमो घ्नन्तीति तमो० 'उपपद'समासः। जातं ओजः येषु ते जातो. 'बहुव्रीहिः' । धुतेः चितिः द्युति. 'तत्पुरुषः', सत् च तत् कुन्दं च सत्कुन्दं 'कर्मधारयः', द्युतिचित्या जितं सत्कुन्दं यैः ते द्युति. 'बहुव्रीहिः', द्युतिचितिजितसत्कुन्दा दन्ता येषां ते द्युति० 'बहुव्रीहिः' । अध्यामं च तद् ध्यानं च अध्याम० 'कर्मधारयः', अध्यामध्यानेन गम्या अध्याम० 'बहुव्रीहिः' । पापं ददतीति पाप० 'उपपद'समासः, तेषां पाप० ॥ ____९५-उरुश्चासौ सिन्धुश्च उरु० 'कर्मधारयः', दोषा एव उरुसिन्धुः दोषो० 'कर्मधारयः', दोषोरुसिन्धोः प्रतरणं दोषो० 'तत्पुरुषः', दोषोरुसिन्धुप्रतरणस्य विधयः दोषो. 'तत्पुरुषः', तेषु दोषो० । न्यायेन शस्याः न्याय० 'तत्पुरुषः' । प्रादुष्कृताः अर्थाः यैस्ते प्रादु० । कृता नतियेस्ते कृत० 'बहुव्रीहिः', तेषु कृतः । शान्ता ईशा यस्यां सा शान्ते० 'बहुव्रीहिः', तां शान्तेनखानां अंशवः नखां० 'तत्पुरुषः', नखांशुभिः छुरिताः नखां० 'तरपुरुषः' । सुराणां शिरांसि सुर० 'तत्पुरुषः', सुरशिरसां राजयः सुर० 'तत्पुरुषः', नखांशुच्छुरिताः सुरशिरोराजयः यैस्ते नखां० 'वहुव्रीहिः', नाना च जिनाश्च नाना० 'कर्मधारयः', नखांशुच्छुरितसुरशिरोराजयश्च नानाजिनाश्च नखां० 'कर्मधारयः', तेषां नखां०। राद्धेः लक्ष्मीः राद्धि० 'तत्पुरुषः', तस्याः राद्धि । वचनानां विधयः वचन० 'तत्पुरुषः', वचनविधीनां लवाः वचन० 'तत्पुरुषः ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ समासविग्रहः । ૨૩૯ ९६-खराश्च ते नखाश्च खर० 'कर्मधारयः', तैः खर० । वीता निष्ठा यस्य स वीत. 'बहुव्रीहिः', तस्मिन् वीत । न तनिष्ठः अत० 'नञ्तत्पुरुषः', तस्मिन् अतः । शुचश्च क्लेशाश्च शुक्० 'इतरेतरद्वन्द्वः', शुक्क्लेशानां नाशः शुक्० 'तत्पुरुषः', तं शुक् । शुभा चासौ कृतिश्च शुभ० 'कर्मधारयः', तस्यां शुभ० । अतीव धीरे अति. 'प्रादि'समासः, अतिधीरे अपत्ये यस्याः सा अति० 'बहुव्रीहिः' । समाश्च पराद्धयोश्च अधमाश्च सम० 'इतरेतरद्वन्द्वः', मुदिताः समपरार्याधमा यथा स्यात् तथा 'अव्ययीभावः' ॥ CUR Q १ नखशब्दो नपुंसकलिङ्गोऽपि समस्ति । Page #346 -------------------------------------------------------------------------- ________________ अथः प्रशस्ति K . (शार्दूलविक्रीडितम्) पादाङ्गष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः। सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलिः दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः॥१॥ (वसंततिलका) श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बूस्वाम्यादिपट्टधरसूरिगणः पुनातु । श्री हेमचन्द्रयतिचन्द्रजगत्सुचन्द्रश्रीहीरसूरियशसश्च शिवं दिशन्तु ॥२॥ एतन्महर्षिशुचिपट्टपरंपराजान्आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविज्ञसंततिसदीशपादान् प्रणम्य श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ श्रीदानसूरिवरशिष्यमतल्लिका स श्रीप्रेमसूरिरनिशिं शममग्नयोगी सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु चारीत्रचन्दनसुगन्धिशरीरशाली ॥४॥ (शार्दूलविक्रीडितम् ) प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-स्रष्टा क्षमाभृद्महान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणीः ॥५॥ HUANIAKAHIK LAT Page #347 -------------------------------------------------------------------------- ________________ तत्कालीनकरग्रहग्रहविधावब्दे ह्यभूद् वैक्रमे । तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकाह्यादात्मनो बह्वडशेन निवारितः खकरखो - ष्ठेऽब्देऽपवादध्वना ॥ ६ ॥ (वसन्ततिलका) तत्पट्टके बुवनभान्वभिधश्च सूरिः श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्पसिद्धो जातोऽतिवाक्पतिमति - मतिमच्छरण्यः ॥७ ॥ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धुतेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु ... क्षान्त्येसायकविदीर्णमहोपसर्गः ॥८ ॥ H शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु श्री हेमचन्द्रभगवान् सततं प्रसन्नः ॥९॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्री-जिनशासन आराधना ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥ वि. सं. २०६१ Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી. જિનશાસન આરાધના ટ્રસ્ટ