SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ! રાશિ, –લક્ષણ મુજબ આ વૃત્ત વસંતતિલકા સિદ્ધ થાય છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ પદ્યનું પ્રથમ પાદ વિચારીએ. नम् रेन्द्र र । मौ लिंग। लि तोत् त । में पारि । जा त त भ ज ज ग ल આ પદ્યમાં પાદાન્ત અક્ષર જે કે હસ્વ છે, છતાં ઉપર્યુક્ત નિયમાનુસાર તેને દીર્ધ ગણી શકાય છે અને એથી કરીને વસંતતિલકાના ઉપર બાંધેલા લક્ષણ સાથે વિરોધ આવતો નથી. કેટલાકને ગણના આધારે બાંધવામાં આવેલાં લક્ષણ ઝટ ગળે ઉતરતાં નથી, તો તેમને સારૂ “નામ તેવું કામ એ વાક્યને ચરિતાર્થ કરનારા શ્રુતબોધ નામના છન્દ શાસ્ત્રને આધારે, આ તેમજ ત્યાર પછીના પોનાં લક્ષણે વિચારવામાં આવે છે. તેમાં વસંતતિલકાના સંબંધમાં કહ્યું છે કે "आयं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ __ यत्राष्टमं च दशमान्त्यमुपान्त्यमन्त्यम् । अष्टाभिरिन्दुवदने ! विरतिश्च पद्भिः વાજો ! “દત્તતિ' રિઢ ત થના " -મુત૦ લો૩૬. અર્થાત્ હે ચન્દ્રમુખી (ચતુરા) ! જે પદ્યમાં પહેલા, બીજા, ચોથા, આઠમા, અગ્યારમા, તેરમા તેમજ ચૌદમા અક્ષરો યાને વણે દીર્ઘ હોય અને જ્યાં આઠમે અને છ અક્ષરે વિરામ લેવાતો હોય, તેને હે કાન્તા ! (પડિતો) ખચિત “વસન્તતિલકા' કહે છે. આ પદ્ય-મીમાંસાનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે આ વસંતતિલકાનાં અન્ય નામે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. આ નામ તે બીજાં કોઈ નહિ પણ સિંહેદતા, ઉદ્ધર્ષિણ, મધુમાધવી તેમજ ઇન્દુવદના છે. પદ્ય-ચમત્કાર– શ્રીબ૫-ભદિસૂરિએ વિવિધ જાતના શબ્દાલંકારથી યુક્ત પદ્ય રચેલાં છે. તેમાં આ પ્રથમ પદ્ય યમક-વિશેષથી શોભી રહ્યું છે. આ પદ્ધ તરફ દષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે પ્રથમ અને દ્વિતીય ચરણના છેવટના છ અક્ષરો અને તૃતીય અને ચતુર્થ ચરણના છેવટના ૧ આ ચન્ય મહાકવિ કાલિદાસે રચ્યો છે એમ કહેવામાં આવે છે. એમાં ઇન્દોનાં લક્ષણો એટલાં સરસ આપ્યાં છે કે શ્રવણમાત્રથી તેનો બોધ થઈ જાય. વિશેષમાં આ ગ્રંથ શૃંગાર રસને પુષ્ટ કરે છે, કેમકે દરેક છંદનું લક્ષણ કાલિદાસે પોતાની પ્રિયાને ઉદ્દેશીને બાંધ્યું છે. ૨ “ામ રક્ષિતમમતાને!” તિ કાન્તર ૩ સરખાવો-“11 “ક્ષત્તિસિસ્ટા' તમr si Ti 'सिंहोद्धते'यमुदिता मुमिकाश्यपेन । 'उद्धर्षिणी'ति गदिता मुनिसैतधेन श्रीपिङ्गलेन फथिता 'मधुमाधवी'ति॥" - સમપ્રકર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy