SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુર્વિંતિકા. અર્થાત્ અનુસ્વાર સહિતનો વર્ણ તેમજ જેના અન્તમાં વિસર્ગ હોય તે, તથા કીધું તેમજ વળી જેની પાછળ સંયુક્ત વ્યંજન હોય, તે વર્ષે ‘ગુરૂ' જાણવો. પાક્રાન્તાત્મક વર્ણ માત્રામાં વિકલ્પે શુરૂ ગણાય અને સ્થાપનામાં વધુ સ્થપાય, જ્યારે બાકીનો એક માત્રિક વર્ણ લઘુ તેમજ સરલ ગણાય. ક્વિંચતા ગુરૂ વહુ લઘુ પણ ગણાય છે અને તે માટે નૃત્તરનાકરમાં કહ્યું પણ છે કે~ “વર્ટાવિદ વર્ષ, સંયોગઃ મસંશTM; / ચિતેન તેના વાદ્, લઘુતાપિ વિદ્ નુત્તેઃ ।' -વૃત્ત શ્લો૦ ૧૦. અર્થાત્——ચરણની આદિમાં રહેલા વર્ણનો સંયોગ ક્રમ-સંજ્ઞક છે અને તે વર્ણ આગળ રહેતાં પાછળનો વર્ણ ગુરૂ અને છે તોપણ તેને ક્વિચત્ લઘુ ગણાય. હવે ત્રણ વર્ણોના સમૂહને ગણ' કહેવામાં આવે છે અને વર્ણની ુસ્વતા અને દીર્ઘતાનો વિચાર કરતાં તેના જે આઠ પ્રકારો પડે છે, તે તરફ દષ્ટિપાત કરીએ, જે ગણમાં ત્રણે વણોં દીર્ઘ હોય, તેને મ (SS) ગણુ કહેવામાં આવે છે; જેનો પ્રથમ વર્ણ લઘુ યાને હસ્ત્ર અને બાકીના બે ગુરૂ યાને દીર્ધ હોય, તે ય (ISS) ગણુ કહેવાય છે; જેનો એકલો મધ્ય વર્ણજ હસ્વ હોય, તે ૪ (55) ગણ છે; જેનો ખાલી છેવટનોજ વર્લ્ડ ગુરૂ હોય, તે સ (US) ગણુ છે; જેનો છેવટનોજ વહુ લઘુ હોય તે ત (કડા) ગણુ છે; જેનો મધ્યમજ વણું ગુરૂ હોય, તે જ્ઞ (ડા) ગણુ છે; જેનો આદ્ય વર્ણ એકલોજ ગુરૂ હોય, તે મ (ડા) ગણુ છે; અને જેના ત્રણે વર્ણો લઘુ હોય, તે 7 (1) ગણુ છે. આ હકીકત નીચેના શ્લોક ઉપરથી જોઇ શકાય છે: “સર્વર્ડમાં મુલાન્તો, યાવન્તાહો તો । मध्याद्यैौ ज्भौ त्रिलो नोऽष्टौ भवन्त्यत्र गणास्त्रिकाः ॥" આ ઉપરથી તાત્પર્ય એ નીકળે છે કે એમ આઠ ગણો છે. વિશેષમાં અમુક વર્ણ અથવા તો ‘’ ‘” (અથવા [કવવા -વ્રુત્ત શ્ર્લો ૭. બધું મળીને મ, ૫, ૬, સ, ત, જ્ઞ, મ અને 1 Jain Education International હસ્વ છે કે દીર્ઘ છે તે દર્શાવવા ૪ અને ૧ એમ અક્ષરોનો ~' ‘-') ચિહ્નોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ વાત પણ સાથોસાથ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે દરેક છંદમાં ‘યતિ' એટલે વિશ્રામ-સ્થાન હોય છે, અર્થાત્ અમુક અક્ષરો સાથે બોલ્યા આદ વિરામ લઈ શાય છે. આ વિવેચન ઉપરથી જોઇ શકાય છે કે આ કાવ્યનું પ્રથમ પદ્ય સમવૃત્ત’માં રચાયેલું છે અને તેમાં એકંદર ૧૪ વર્ષાં છે. વળી તેમાં ત, મ, જ્ઞ અને ૬ એમ ચાર ગણો છે અને પહેલા આઠ અક્ષરો ખોલ્યા પછી તેમજ ત્યાર પછીના ખીજા છ અક્ષરો ઉચ્ચાર્યા બાદ અટકવાનું આવે છે. અર્થાત્ આ વૃત્તમાં એ યતિ' છે. આથી વૃત્તરનાકરમાં આપેલા— “કુત્તા ‘વસંતતિહા' તમના નો શ” છેલ્લા બે વર્ણો ગુરુ છે. (આટલું ઉમેરીને વાંચવું) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy