SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પભટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, ૨૯ માત્ર પશ્ચાત્તાપ કરવાથી તે પાપ નષ્ટ થઇ જશે; વારતે નકામે આ દૈતુના શા સારૂ અંત લાવવા તું તૈયાર થઇ ગયા છે? હવે તું દીધે કાળ પર્યંત જૈન ધર્મ પાળ અને તેમ કરીને તું તારા આત્માનું કલ્યાણ કર- રાજાએ આ વાત અંગીકાર કરી. આ પ્રમાણે શ્રીઅપ્પ-ભટ્ટિએ રાજાને કુકર્મ કરતાં તેમજ આત્મહત્યા કરતાં અટકાત્મ્યો. આ પછી કેટલાક કાળ વીત્યા બાદ વાતિરાજ મથુરા ગયે અને ત્યાં તે શ્રીપાત ત્રિદંડી થઇ રહ્યો. એ વાત રાજાએ લાક પાસેથી જાણીને સૂરિજીને કહ્યું કે આપે મને પણ શ્રાવક બનાવ્યા, આપની વાણી પણ દિવ્ય છે . અને આપની શક્તિ પણ અપરિમિત છે. પરંતુ એ બધું હું ત્યારેજ સાચું માનું કે જ્યારે આપ વાતિને જૈન બનાવા. સૂરિજીએ ઉત્તર આપ્યા કે હું અત્યારે એવી પ્રતિજ્ઞા લઉં છું કે જ્યારે હું એને મારા શિષ્ય (શ્વેતામ્બર) બનાવું, ત્યારેજ મારી વિદ્યા સાચી; વારતે વાલ્પિત ક્યાં છે તે મને કહે. રાજાએ કહ્યું કે તે મથુરામાં છે. પછી આમ રાજાના કેટલાક આપ્ત મનુષ્યાને સાથે લઇને સૂરિજી મથુરા જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે વરાહમિહિરના મંદિરમાં ધ્યાનસ્થ અવસ્થામાં વાતિને જોયો. તેની પાછળ ઊભા રહીને સૂરિજીએ ઊંચે સ્વરે નીચે મુજખના આશીર્વાદ દેવા શરૂ કર્યોઃ" सन्ध्यां यत् प्रणिपत्य लोकपुरतो वद्धाञ्जलिर्याचसे धत्से यच्च परां विलज्ज ! शिरसा तच्चापि सोढं मया । श्रीजामृत (म्बुधि) मन्थनाद् यदि हरेः कस्माद् विषं भक्षितं ? મા સ્ત્રીહસ! માં ઇરોમિહિતો ગૌથી દૂર: વાસ્તુ 7 #શી-શાર્દૂલ॰ एकं ध्याननिमीलनान्मुकुलितं चक्षुर्द्वितीयं पुनः पार्वत्या विपुले नितम्बफलके शृङ्गारभारालसम् । अन्यद् दूरविकृष्टकामदहन क्रोधानलोद्दीपितं શોમિન્નરનું સમાધિસમયે નેત્રત્રયં પાતુ યઃ ॥ ૨ ||—શાર્દૂલ रामो नाम वभूव हुं तदबला सीतेति हुं तां पितु र्वाचा पञ्चवटीवने विचरतस्तस्याहरद् रावणः । निद्रार्थ जननीकथामिति हरे हुकारिणः शृण्वतः પૂર્વે મત્તુવન્તુ જોપવુતિગ્રૂમદુરા દæયઃ ॥ ૨ ॥શાર્દૂલ॰ उत्तिष्ठन्त्या रतान्ते भरमुरगपती पाणिनैकेन कृत्वा धृत्वा चान्येन वासो विगलितकबरीभारमंसे वहन्त्याः । सद्यस्तत्कायकान्तिद्विगुणितसुरतप्रीतिना शौरिणा वः શય્યામાજિશય નીતં વપુરસસદ્ાદુ જાઃ પુનાનુ || ૪ ||”—અધરા ૧ સરખાવો. " मनसा मानसं कर्म, वचसा वाचिकं तथा । कायेन कायिकं कर्म, निस्तरन्ति मनीषिणः ॥" २ इदं काव्यं निशानारायणस्येत्युल्लेखः सुभाषितरत्नभाण्डागारे | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy