SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] જિનેવાનું કીર્તન— “જે (બે ચરણેા ) અત્યંત નમ્ર એવા સુરાની વળી જે દિવ્ય, સુવર્ણમય તેમજ અમ્લાન એવાં રક્ત થયેલાં છે, તે જિનનાં ચરણેાને હું રતવું છું. >" ~૨૬ जिनवाणीविचार: चतुर्विंशतिका. શ્લોકાર્થ 歧 यशो धत्ते न जातारि - शमना विलसन् न या । साऽऽहती भारती दत्तां, शमनाविलसन्नया ॥ २७ ॥ -અનુ Jain Education International टीका सा भारती शं ददातु । या भारती यशो न धत्ते ? किन्तु धत्त एव । सैव विशिયતે--જ્ઞાતમરિશમાં વસ્યાઃ સા ! વિમૂર્ત યશઃ ? વિરુદ્-વિટ્ટમમાંળમ્ । અવિજ્ઞા— अनाकुलाः शोभना नया यस्यां सा ॥ २७ ॥ થરા: ( મૂ॰ ચાલ્ )=પ્રીતિને. પત્ત (ધા॰ ધા )=ધારણ કરે છે. નાત (ધા॰ ગન્ )=કરેલ. રામન=વધ, નાશ. જ્ઞાતારિશમના=શાંત કરી દીધા છે શત્રુઓને જેણે એવી. વિહરત્ ( ધા॰ સ્ )=વિલાસ કરતું, ઉલ્લાસ પામતું. अन्वयः या जात- अरि- शमना विलसत् यशः न धत्ते न सा अनाविल-सत्-नया आईती भारती शं दत्ताम् । શબ્દાર્થ સભા વડે સેવાએલાં છે, તેમજ કમલેાના ઉપર સદા આરૂઢ ૪૭ કાર્દી-તીર્થંકરસંબંધી, ત્તામ્ (ધા॰ ટા)=અપે. મારતી ( મૂ॰ મારતી )=વાણી. બાવિસ્ટ=નિર્મલ. શ્લકાર્જ કાનાવિલન્નયા=નિર્મલ તેમજ શોભનીય છે નયો જેમાં એવી. જિનવાણીના વિચાર--- ′′ શાંત કરી દીધા છે શત્રુઆને જેણે એવી જે ( જિન-વાણી ) કીર્તિને ધારણ કરતી નથી એમ નહિ (પરંતુ કરે છેજ ), તે નિર્મલ તથા શાભનીય (નૈગમાદિક ) નયાથી ન્યાસ એવી અદ્વૈત-સંબંધિની વાણી (ભવ્ય-જનાને) સુખ અર્પે. ’’—૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy