SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्षिशतिका. શ્લેકાર્થ શ્રીસુવિધિનાથને પ્રણામ– હે અનિષ્ટને બાધા કરવાની ઇચ્છા રાખનારા (અર્થાતુ રેગ કે પાપ કે મૃત્યુનો નાશ કરવાની અભિલાષા ધરાવનારા ભવ્ય જનો)! નિર્મલ તેમજ કેમલ એવાં રક્ત પાનાં પત્રની શોભાને હરનારા તથા વળી આ જગતમાં અમારોના અધિપતિઓ વડે (અર્થાત ઈન્દ્રો દ્વારા રસ્તુતિ કરાયેલી છે દેહની જેના એવા સુવિધિનાથ)નાં ચરણને તમે નમસ્કાર કરો.”—૩૩ સ્પષ્ટીકરણ શબ્દાલંકાર-વિચાર આ પદ્યમાં વળી કઈ નવીન પ્રકારનોજ શબ્દાલંકાર દષ્ટિ-ગોચર થાય છે. આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પદ્ય નીચે મુજબ લખવામાં આવે છે. વિમલા મઢ ના દ્રારા ૪ વિદત્તા વિસ્તામિre. સા તતન્ તતસુવિધા માં મતદેા મતદેટાલાઃ | આ પદ્ય તરફ હવે દષ્ટિ–પાત કરતાં જોઈ શકાય છે કે તેના પ્રત્યેક ચરણમાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અક્ષરોની પુનરાવૃત્તિ છે. અર્થાત્ આ પદ્ય “લાટાનુપ્રાસ'નામક અલંકારથી શોલે છે. આ અલંકારનું અપૂર્વ ચિત્ર તો સ્તુતિ-ચતુર્વિશતિકાના ૧૭ થી ૨૦ સુધીનાં પમાં દષ્ટિગોચર થાય છે. આ जिनेश्वरेभ्यो विज्ञप्तिः कलशकुन्तशकुन्तवराङ्कित क्रमतला मतलाभकरा नृणाम् । विगतरागतरा वितरन्तु नो हितमनन्तमनङ्गजितो जिनाः ॥ ३४ ॥ - ૦ टीका शकुन्तवरो-राजहंसः । मतं-सुखं तस्य लाभकराः । नः-अस्मभ्यम् ॥ ३४ ॥ अन्वयः ફટર-યુન્ત-શકત-વ- ત-કમ-તહા, કૃri અતિ-સ્ટામ-કાજા, વિજત- , अनङ्ग-जितः जिनाः नः अनन्तं हिनं वितरन्तु । ૧ નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથનું ચરિત્ર ટુંકમાં જાણવું હોય, તો સ્તુતિ-ચવિંતિકાના પૂ ૧૨૫ તરફ દૃષ્ટિપાત કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy