SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ચતુર્વિશતિક, [ ૯ શ્રીસુવિધિશબ્દાર્થ રાકકળશ, ૬ ૪ ( ૦ ) કરનાર. ત્ત=સ્મલો. મતઢામા =અભીષ્ટનો લાભ કરનાર, રાઉનંપક્ષી ri (મૂ. 7)=મનુષ્યોના. શપુતપર=રાજહંસ. વિકતાનતા =વિશેષતઃ નષ્ટ થયો છે રાગ જેમનો અતિ (ધા મK ) ચિહ્ન કરેલ, લાંછનયુક્ત. એવા. તરતળિયું. વિતરતુ (વા ફૂ)=અપ, વિતરણ કરો. કાઢકાન્તરોત્તરતિમત્તા =કળશ, ભાલો : (મૂ૦ મર્મ)=અમને. તેમજ રાજહંસ વડે લાંછિત છે ચરણ–તલ ૩નન્ત (મૂ૦ અનન્ત)=અનન્ત, અપાર. જેમનું એવા. નિત (ધા જિ)-જીતનાર. મત=અભીષ્ટ. નતિ =કામદેવનો પરાજય કરનારા. શ્લોકાર્ધ જિનેશ્વરોને વિજ્ઞપ્તિ કળશ, ભાલે તેમજ રાજહંસનાં લાંછનથી યુક્ત છે ચરણ–તલ જેમનું એવા, વળી મનુષ્યને અભીષ્ટ (સુખ)ને લાભ કરી આપનારા, તેમજ વિશેષતઃ નષ્ટ થયે છે રાગ જેમને એવા તથા વળી કંદર્પના ઉપર વિજય મેળવનારા એવા તીર્થંકર અમને અપાર હિત અપે.”—૩૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્યના પ્રથમ ચરણમાં તૃતીય, ચતુર્થ અને પંચમ અક્ષરોની પુનરાવૃત્તિ છે, જ્યારે બાકીનાં ચરણોમાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અક્ષરોની પુનરાવૃત્તિ છે. અર્થાત્ આ પદ્ય પણ લાટાનુપ્રાસથી શોભી રહ્યું છે. આ વાત આ પછીના પદ્યને પણ લાગુ પડે છે. તીર્થંકરનાં દેહગત લક્ષણે— સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે પુણ્યશાળી જીવને દેહ લક્ષણોથી લક્ષિત હોય છે. તેમાં તીર્થંકર તેમજ ચકવતી ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત હોય છે, જ્યારે બલદેવ તેમજ વાસુદેવ ૧૦૮ લક્ષણોથી શોભે છે. વિશેષમાં બત્રીસ લક્ષણવાળા પુરૂષના સંબંધી ઉલ્લેખો તો શાસ્ત્રમાં ઘણી વાર દૃષ્ટિ-ગોચર થાય છે. આ બત્રીસ લક્ષણે તો વસન્તતિલકા અને ઉપજાતિમાં રચાયેલાં નીચેનાં પધ ઉપરથી જોઈ શકાય છે. -ર્વત-વા -સુતપંwitવેવા-વૈદ્ય- ન-ચામif I ભુજમી --મકર-faઉં-સંપત્તાવા મને-હુમતી-ઉધ-તરજાનિ | ૬ - વસન્ત દવેઃ ચત્ત-વવૈધ મugટૂ-સૂપ-મેઘૂર-મઃ | g-ધાર-સમુદ્ર-સિë દ્રારંવં નરક્ષર” ૨ –ઉપજાતિ. –ધર્મ-કલ્પમ, પત્રાંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy