________________
૧૨૮ ચતુવિરતિકા,
[૧૯ શ્રીમલિश्रुतदेवतायाः स्तुतिः
वाग्देवी वरदीभूत-पुस्तिकाऽऽपप्रलक्षितौ। आपोऽव्याद् बिनती हस्ती, पुस्तिकापनलक्षितौ ॥७६ ॥१९॥
– टीका वरदीभूतं पुस्तक-लेप्य प्रतिमा यस्याः सा । आपदेव मलं तस्य क्षितौ-विनाशे भाप:-पानीयं या । पुस्तिका च पद्मं च ताभ्यां लक्षितौ हस्तौ बिभ्रती या ॥ ७६ ॥
જીમૂત્ર-સ્તુતિ કાજૂ-૪-શિત આ પુસ્ત--ક્ષિત રસ્તો વિતી વા-લેવી अध्यात् ।
શબ્દાર્થ તારો મૃતદેવતા, સરસ્વતી,
| માપક્ષિત વિપત્તિરૂપ મલનો નાશ કરવામાં. વરદાન.
૫ (પૂ૦ માર્)=જલ. જીમૂત્રવરદાન દેવું એ છે સ્વરૂ૫ જેનું તે.
વિતા (પ૦ ૫) ધારણ કરનારી. પુતિધાતુ, કાષ્ટ વિગેરેની બનાવેલી વસ્તુ, લેખ, પ્રતિમા.
સુસ્તી (જૂ૦ રૃત્ત)=હાથને. પરીમૂતસ્તિકા વરદાન દેનારી છે પ્રતિમા જેની પુસ્તિક્ષા-પોથી, પુસ્તક. એવી.
| ઋલિત ચિહિત.
પુસ્તક અને પત્ર વડે લહિત.
શ્લેકાર્થ શ્રુત-દેવતાની સ્તુતિ
* “ વરદાન દેનારી છે પ્રતિમા જેની એવી, વળી વિપત્તિરૂપ મલને નાશ કરવામાં (અર્થાત તેનું પ્રક્ષાલન કરવામાં) જલસમાન તથા વળી પુસ્તક અને પ વડે લક્ષિત એવા હાથને ધારણ કરનારી શ્રુત-દેવતા (હે ભો! તમારું ) રક્ષણ કરે.”—-૭૬
સ્પષ્ટીકરણ શુ દવતાની સ્તુતિ સંબંધી વિચાર–
જેમ ચોથા પથમાં શ્રત-દેવતાની સ્તુતિ કરવામાં આવી હતી તેમ આ પદ્યમાં પણ (તેમજ વળી હવે પછીના ૮૦મા પદ્યમાં પણ) તેની કવિરાજે સ્તુતિ કરી છે, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. આ પ્રમાણે એક કાવ્યમાં ત્રણ વાર શા માટે શ્રુત-દેવતાની સ્તુતિ ક૨વામાં આવી હશે, એવો અત્ર પ્રશ્ન ઉદ્ભવે છે. એના ઉત્તર તરીકે એમ નિવેદન કરી શકાય કે જાદા જૂદા તીર્થકરોની દ્વાદશાંગીરૂપ શ્રુતની અધિષ્ઠાયિકા દેવી એક ન હોવાથી આમ વારંવાર તુત કરવામાં આવી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org