SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ જિનસ્તુતચઃ चतुर्विशतिका. દ્વારા યોગ્ય જલ વડે જેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું (અર્થાત જેમને જલાભિષેક થયે હતી, તે (જિનેશ્વરે) મારા ઘર પાપને નાશ કરે.”—૪૬ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્ય “પ્રતિપાદાન્તચક્ષરપુનરાવૃત્તિ” નામના યમકથી વિભૂષિત છે, કેમકે દરેક પાદના છેવટના ત્રણ અક્ષરોથી અન્ય પાદનો પ્રારંભ થાય છે. जिनवाणीविचार: अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा। मतिप्रदानमादेया-ऽनमा देयाजिनेन्द्रवाक् ॥ ४७ ॥ –અનુપુત્ર ટીકા न विद्येते आदिनिधने यस्याः सा, एतावताऽनादिपर्यन्तेत्यर्थः । अदीना-वैक्ल. व्यरहिता। धनादीनां अति-प्रकर्षण प्रदा। अतिशब्दोऽतिशयख्यापकः। आदेया-ग्राह्या। न नमतीत्यनमा । जिनवाक् बुद्धिप्रदानं देयात् ॥ ४७ ॥ કન્યા: ૩--નિધના, -ના, ધન-સીનાં પતિ-વા, માવા, જમ બિન-દमति-प्रदानं देयात् । શબ્દાર્થ અનાદિનિધના=અવિદ્યમાન છે આદિ અને અંત જેનાં મતિ બુદ્ધિનું દાન. એવી, આદિ અને અંતથી રહિત. જેવા (પ૦ 1)Fગ્રાહ્ય, ગ્રહણ કરવા લાયક, અના=અવિદ્યમાન છે દીનતા જેને વિષે એવી. ધનતીનાં ધનાદિકના. | મનમાં=નહિ નમનારી. મલિક અત્યંત દેનારી. રેત (ધા)=એ. મતિ-બુદ્ધિ, અક્કલ. નેિવાજિનેશ્વરની વાણી. ફ્લેકાર્થ જિન-વાણી સંબંધી વિચાર– આદિ તેમજ અંતથી રહિત, વળી દીનતાથી વિમુખ, ધન વિગેરે (અભીષ્ટ ૧ જે જે પવિત્ર તીર્થ, નદી વિગેરેનું જલ જન્માભિષેકમાં જોઈએ, તે તે જલ તે યોગ્ય જલ છે. આ સંબંધમાં જુઓ ત્રિષષ્ટિશલાકા પુરૂષ-ચરિત્રનું પ્રથમ પર્વ. ૨ જિન-વાણીને અત્ર જે અનાદિ-અનન્ત વર્ણવી છે તે યુક્ત છે, કેમકે ગત કાલમાં અનંત તીકરો થઈ ગયા છે તેમજ આગામિ કાલમાં અનન્ત થનાર છે અને વળી તે સર્વની દેશના અર્થતઃ એકજ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy