SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. તે, રત છે જેની સારી ફેણમાં એવા સર્પો વડે સુશોભિત એવી, તેમજ વળી શત્રુ ઓના સૈન્યને સંહાર કરવામાં કોઇથી પણ ગાંજી ન જાય એવી (તે) ધરણેન્દ્રની અ-મહિષીને (હે મુમુક્ષુ જનો!) તમે રમશે.”—૮ સ્પષ્ટીકરણ ધરણેન્દ્ર– જૈન શાસ્ત્રમાં દેવોના (૧) ભુવનપતિ, (૨) વ્યંતર, (૩) જતિષ્ક અને (૪) માનિક એમ ચાર પ્રકારે બતાવ્યા છે. તેમાં વળી ભવનપતિના (૧) અસુર-કુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્ય-કુમાર, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિ-કુમાર, (૬) વાયુ-કુમાર, (૭) મેઘ (૮) ઉદધિ-કુમાર, (૯) દીપ-કુમાર અને (૧૦) દિક-કમાર એમ દશ ભેદે છે. આ ભેદમાંના નાગકુમાર દેવોના બે ઇન્દ્રો છે અને તેમને ધરણ અને ભૂતાનંદના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ધરણેન્દ્ર એ નાગકુમાર દેવોના ઈન્દ્રનું નામ છે. આ ઈન્દ્ર દક્ષિણ દિશાનો સ્વામી છે. આ ઈન્દ્રને છ અગ્ર-મહિષીઓ છે. તેનાં નામના સંબંધમાં સ્થાનાંગ-સૂત્ર (પત્રાંક ૩૬૧)માં કહ્યું છે કે– ___"धरणस्स णं नागकुमारिदस्स नागकुमाररनो छ अग्गम हिसीओ पं० तं०-(१) अला, (૨) , (૨) તેરા, (૪) સતામળા, (૬) દં, (૬) ધાવિયા” અથત નાગકુમારના ઇન્દ્ર ધરણેન્દ્રની (૧) અલા, (૨) શકા(૩) સતેરા, (૪) સદામિની, (૫) ઇન્દ્રા અને (૬) ઘનવિદ્યુતા એમ છ પટ્ટરાણીઓ છે. ૧ “ાળા રાજકુમારે નામરરની પર અમરિકા માયા–(૧) અણા, (૨) , (૧) જા, () વામન, (૫) રજા, () ઘનgિar". Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy