SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ બપભસુિરિજીનું જીવન વૃત્તાન્ત, પ્રભાવક ચરિત્રમાં તો આ સંબંધમાં એવો ઉલ્લેખ છે કે "सारीरं सयलं बलं विगलिअं दिट्ठीवि कद्वेण मे दहव्वेसु पयट्टई परिगयप्पायं तहा आउयम् । पाणा पाहुणयत्तगन्तुमहुणा वटुंत्ति वच्छा! तुमं મં રહું છું ગથિ તા ૪હુ દુ છ દિ(T)મિક્ષ્ય –શાર્દૂલ૦ અર્થાત્ મારું સમસ્ત શારીરિક બળ ક્ષીણ થઈ ગયું છે, મારાં નેત્રો પણ જોવા લાયક પદાર્થોને વિષે કષ્ટ કરીને પ્રવર્તે છે, આયુષ્ય ગતપ્રાય બન્યું છે, પ્રાણ હમણ પ્રાધૃણિકતા (પરોણાપણું)ને પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે. વાસ્તે હે વત્સ ! જે તને મારા દર્શન કરવાની ઇચ્છા હોય, તો તું સત્વર આવજે. આ પ્રમાણેને પત્ર વાંચીને બપ્પભટિજી પોતાના ગુરૂ પાસે જવાને તૈયાર થઈ ગયા અને વિહાર કરતા કરતા મોઢેરક ગામમાં પોતાના ગુરૂ સમીપ આવી પહોંચ્યા. ગુરૂને વન્દન કરી તેઓ સ્વરથાનકે બેઠા એટલે ગુરૂએ પોતાનું મૃત્યુ સમીપ આવ્યું છે એમ કહ્યું અને તેથી કરીને અતિમ આરાધના, ચતુઃ શરણનું શરણ, પાપને પશ્ચાત્તાપ, સુકૃતની અનુમિદના, તીર્થોની વન્દના ઇત્યાદિ વિધિ વડે તેમનું શ્રેય થાય તેમ કરવા કહ્યું. આ બધું બપ્પભટિજીએ કર્યું. કાલાન્તરે તેમના ગુરૂ સુખેથી સ્વર્ગે સિધાવ્યા. શોક શાંત થતાં ગોવિન્દરિ તેમજ નન્નસૂરિને ગચ્છનો ભાર સોંપીને તેઓ પાછા આમ રાજા પાસે આવ્યા અને પૂર્વની જેમ ત્યાં તે બેની વચ્ચે વિનોદ-ગોષ્ઠી ચાલવા લાગી. એક દિવસ સુરિજી રાજ-રસભામાં લાંબા વખત સુધી પુરતકમાં દ્રષ્ટિ રાખીને બેઠા હતા. આ સમયે ઇન્દ્રની અપ્સરાઓને પણ લજજાસ્પદ કરનારી નર્તકી (નાચનારી) નાચ કરી રહી હતી. સૂરિજીની આંખે ઝાંખ વળી હતી. તે દૂર કરવાને સારૂ તેમણે આ નાચનારીની પોપટના પીંછાના જેવી નીલવર્ણ કાંચળી તરફ દૃષ્ટિ ફેંકી. આ જોઈને આમ રાજાએ મનમાં વિચાર કર્યો કે "सिद्धंततत्तपारं-गयाण जोगीण जोगजुत्ताणं । તાપ મચ્છ, મમિ ત સઘિય પમાનં –આયાં ૧ છાયા शारीरं सकलं बलं विगलितं दृष्ट्यपि कष्टेन मे दृष्टव्येपु प्रवर्तते परिगतप्रायं तथाऽऽयुष्यम् । प्राणा प्राघूर्णिकत्वं गन्तुमधुना वर्तन्ते वत्स! तव मां द्रष्टुं यद्यस्ति ततो लघु लचिच्छा गमिष्यसि स्वयम् ॥ ૨ છાયા सिद्धान्ततत्वपारगतानां योगिनां योगयुक्तानाम् । यदि तेषामपि मृगाक्षी मनसि ततः सैव प्रमाणम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy