SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. ૭ તથા વળી સમસ્ત લક્ષ્મી વડે આશ્રય કરવા યોગ્ય છે ખભાઓ જેના એવા જિનરાજ શ્રેયાંસનાથ)ને (હે મુમુક્ષુ જ ) તમે ભક્તિપૂર્વક અત્યંત પ્રણામ કરે.”–૪૧ સ્પષ્ટીકરણ પધ-વિચાર આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્ય પણ સ્તુતિ-ચતુર્વિશતિકાના નવથી બાર સુધીનાં પઘની જેમ “આર્યા-ગીતિ'ના નામથી ઓળખાતા છંદમાં રચવામાં આવ્યાં છે. આ છંદનું લક્ષણ એ છે કે – "आर्या प्राग्दलमन्तेऽधिकगुरु तादृक् परार्धमार्यागीतिः" । અર્થાત-જે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણોમાં બાર બાર માત્રામાં હોય અને જેનાં બાકીનાં બે ચરણમાં વીસ વીસ માત્રામાં હોય, તે પદ્ય આર્યા-ગીતિ નામના છંદમાં રચાયેલું છે એમ સમજવું. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આપણે આ પદ્યની માત્રા વિચારીએ. _| | | | | | | | | | ડ | ડ | ડ ડ | ડ | ડ | | | s वि मलित बहुत मस मलं, स्फुरत्प् र भा में डलास् त संत म स म लम् પદ્ય-ચમત્કાર– આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરો અને બાકીનાં બે ચરણોમાં છેવટના ત્રણ ત્રણ અક્ષરો સમાન છે, એ આ પદ્યની વિશેષતા છે. जिनपतिभ्यः प्रणामः आनन्दितभव्यजनं घनाघधर्मार्तशिशिरशुभव्यजनम् । अभिवन्दे जिनदेवक्रमयुगलं सद्गुणैः सदाऽजिनदेव ॥ ४२ ॥ टीका धनाघमेव धर्मस्तेन आर्तानां शिशिरं-शीतलं शुभं-शोभनं व्यजनं-तालवृन्तं यत् । सन्तश्च ते गुणाश्च तैः । सदा अजिनत्-हानिमगच्छत् । एवशब्दोऽवधारणे ॥ ४२ ॥ જવા: માનન્દ્રિત-મચ-1બં, ઘન-ઘ-ધ-કાર્ત-શિશિર-મ-જનનં, સત્ત-ળ સામ-નિસ્ વિ જિન-વ-કમ-જુસારું મિત્રને ૧ આ અગ્યારમા તીર્થંકર શ્રેયાંસનાથનું ટુંક ચરિત્ર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૪૧-૧ર)માં આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy