SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુતયઃ ] चतुर्विंशतिका. લેકાર્થ શ્રી અજિતનાથની સ્તુતિ– કંદર્પના સૈન્ય વડે નહિ પીડાયેલા એવા, તથા ત્રણે જગત વડે પણ અત્યંત રસ્તુતિ કરાયેલા, તેમજ પાપરૂપ સંચામથી સમસ્ત વિશ્વનું રક્ષણ કરનારા એવા અજિત જિનેશ્વર (હે ભવ્ય--જન! તમારાં) પાપને નષ્ટ કરો.”—૫ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– પદ્ય-ચમત્કારમાં આ કાવ્યમાંના તૃતીય પદ્યને મળતું આવતું આ પદ્ય (તેમજ ત્યાર પછીનાં ત્રણ પો) દ્વતવિલંબિત છંદમાં રચાયેલ છે. આ છંદનું લક્ષણ એ છે કે “अयि कृशोदरि! यत्र चतुर्थकं गुरु व सप्तमके दशमं तथा। विरतिजं च तथैव विचक्षणढुंतविलम्बितमित्युपदिश्यते ॥" -શ્રુત૦ ૦ ૩૦. અર્થાત હે સૂક્ષમ અંગવાળી! જે સમવૃત્તના ચેથા, સાતમા, દશમા અને અંત્ય અર્થાત્ બારમા અક્ષરો દીર્ઘ હોય છે, તે વૃત્તને પરિડતો “દુતલિખિત કહે છે. આ વૃત્તમાં ૪, ૫, મ અને એમ ચાર ગણે છે. આથી કરીને એનું લક્ષણ એમ પણ બાંધવામાં આવે છે કે “द्रुतविलम्बितमाह नभौ भरौं" આ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ પ્રતિ દષ્ટિ–પાત કરીએ, - ममिपी तिः जिनेश्वराणां नुति: कृतवतोऽसुमतां शरणान्वयं सकलतीर्थकृतां चरणान् वयम् । सुरकृताम्बुजगर्भनिशान्तकान् रविसमान् प्रणुमोऽघनिशान्तकान् ॥ ६ ॥ -તૃત ૦ -૧ આ દ્વિતીય જિનેશ્વર અજિતનાથના ચરિત્રનું દિગ-દર્શન કરવું હોય, તો સ્તુતિ-ચતુર્વિશતિકા (પ૦ ૩૪) તરફ દૃષ્ટિપાત કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy