SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બપભદિસરિજીનું જીવન-વૃત્તાન્ત, तइ मुक्काणवि तरुवर!, फिट्टइ पत्तत्तणं न पत्ताणं । સુદ પુળ છાયા હો- વિ તા તેહિ ઉત્તેહિં ૧-, जड सव्वत्थ अहच्चिय, उवरिं सुमणाणि सव्वरुक्खाणं ।। વાવેવિ રતિ નુ પશુપત્તિજ પાવા હિં ૧૦ મેजे केवि पहू महिमण्डलम्मि ते उच्छुदेहसारिच्छा। નવરા ના મો, વિરસા મુ હાંતિ . શશ -, संपइ पहुणो पहुणो, पहुत्तणं किं चिरंतणपहूणं? । રસગુણા કુળવોરા, હું યા ન દુ યા તેહિં . ૨૨ - અર્થાત વિ (પર્વત) વિના પણ (એટલે તેના ઉપર નહિ રહેલા હોવા છતાં પણ) હાથીઓ રાજાઓના ભુવનમાં ગૌરવયુક્ત હોય છે (એટલે તેઓનું ત્યાં પણ સન્માન થાય છે) અને અનેક હાથીઓ જતા રહે છે તો પણ વિષે વથ બની જતો નથી.–૧ કે (માનસ સરોવરથી દૂર રહેલા) રાજહંસને માનસ સરોવરનાં સુખો મળતાં નથી, છતાં પણ તેને વિના તે સરોવરનાં તીર શોભતાં નથી એમ નથી–૨ હંસના સમુદાયથી રહિત બનેલું એવું માનસ (સરોવર) તે માનસ છે એમાં કંઇ સંદેહ નથી. વળી ગમે ત્યાં ગયેલા હંસો પણ બગલાઓ કહેવાતા નથી–૩ હંસે જયાં ગયા હોય છે ત્યાં ગયા છતાં પૃથ્વીના ભૂષણરૂપ બને છે. પરંતુ તેમાં કેદ તો તે મહાસરોવરોનો છે કે જે હંસ વિનાનાં બને છે –-૪ જેનાં ચન્દનનાં ઝાડો નદીના મુખથી હરાઈ ગયેલાં છે તે મલય (ગિરિ) ચન્દનથી યુક્ત જ છે. તેમજ વળી મલયથી ભ્રષ્ટ થયેલું ચન્દન મહામૂલ્યતાને પામે છે.–૫ ભ્રમરો પણ કમલાકર (કમલેની ખાણ)માંના ફક્ત મકરન્દને સુંઘે છે, પરંતુ શું કમલાકર મધુકર વિનાનો જોવામાં કે સાંભળવામાં આવ્યો છે?—૬ એક કૌસ્તુભ ( નામના) રત વિના પણ સમુદ્ર રત્નાકરજ છે અને વળી જેની છાતી ઉપર કરતુભ રત રહેલું છે તે પણ મહામૂલ્યવાન છે.-૭ ખડ વિના પણ પૂર્ણિમાને ચન્દ્ર અખડિત મડળવાળો હોય છે અને મહાદેવના મસ્તક ઉપર રહેલે નિર્મળ ચન્દ્રનો ખરડ પણ અત્યંત શેભે છે.-૮ प्वया मुक्तानामपि तरुवर ! भ्रश्यति पत्रस्वं न पत्राणाम् । तव पुनश्छाया यदि भवति कथमपि तावत् तैः पत्रैः ॥९॥ जटा(जडाः) सर्वसाध एव उपरि सुमनांसि सर्ववृक्षाणाम् । चापेऽपि चटन्ति गुणाः प्रभुप्रतीत्या प्रारम्वन्ति कोटीम् ॥ १०॥ ये केऽपि प्रभवो महीमण्डले ते इक्षुदेहसरक्षाः । કરણ કરન (કાન) ન વિણા નુ (m) tતે ૧૧ છે सम्प्रति प्रभवः प्रभवः प्रभुत्वं किं चिरन्तनप्रभूणाम् । दोषगुणा गुणदोषा एमिः कृता नैव कृतास्तः ॥१२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy