SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુતઃ ] चतुर्विशतिका. છે [ અથવા વિસ્તાર પામ્યો છે] યશ જેને એ તેમજ અતિક્રમણ કર્યું છે સમાન (દેવનું), અનીતિઓનું અને અવ્યક્ત શબ્દનું જેણે એ સમરત યક્ષને રાજા વિજયી વર્તે છે.”—૯૨ સ્પષ્ટીકરણ યક્ષરાજનું સ્વરૂપ આ યક્ષરાજ કંઈ શ્રી પાર્શ્વનાથના શાસન-દેવ હોય તેમ લાગતું નથી. કેમકે તે યક્ષને તો પાર્થ અથવા વામનના નામથી ઓળખવામાં આવે છે અને તેનું વાહન તો કર્મ (કાચબો) છે. અન્ય કોઈ તીર્થકરના યક્ષના સંબંધી અત્ર સ્તુતિ કરવામાં આવી હોય, એ વાત તો બનવા જોગ નથી. તો પછી તુતિ-ચતુર્વિશતિકાના ૭૬મા પદ્યની કવિવર ધનપાલ પ્રમુખ વિદ્વાનોએ લખેલી ટીકાનુસાર આ યક્ષરાજનું નામ 'કપદી હોવું જોઈએ. ૧ આ યક્ષરાજના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચવિંશતિકા (પૃ. ૨૩૫-૨૩૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy