________________
વિઝ
ચતુર્વિશતિકા.
[૧૮ ખિभये उत्पन्ने अवतु वः । शान्तः-प्रशान्तोऽरातिः-वैरी यया सा । अत्युग्रं वैरं यस्य सः। વ્યાનેમને ત માત્મા પ્રવ વધારે છે અન સરિતિ છે ૭૨ છે.
ઘણા ૩fસ-૩-ધેર રતિઃ સરથા- 'वैरोटया' भरेषः अरं अवतु ।
વ તુ રાત, (૪) શ્યામા, નાજ-છા-વત્ર
શબ્દાર્થ
દયામા (૫૦ રૂમ)કૃષ્ણવર્ણ,
૩ તીવ્ર નાન્સર્પ, સાપ.
ર=દુશ્મનાવટ, અદાવત. કહા=અન્ન.
યુ =અત્યંત તીવ્ર વેર છે જેને વિષે એવો. નાસપત્ર સર્ષે છે અન્ન તેમજ વાહન જેનાં એવી.. તો વૈરોચ્યા (દેવી).
મટ્યા=ગમન. મળે (મૂ૦મય ) ભયને વિષે.
મ=શરૂઆત. ઉત્તર (મૂળ રાત)=શાંત કરેલ.
સરગમનની શરૂઆતમાં. તિઃ (૦ વરાતિ)=શત્રુ.
* તુ વિશેષતાવાચક અવ્યય.
બ્લેકાર્થ વેરાધ્યા દેવીની સ્તુતિ–
અત્યંત તીવ્ર વરને ધારણ કરનારો એ દુશમન (પણ) જેના વડે ગમનની શરૂઆતમાંજ (અથૉત્ જેને આવતી જોઇને જ) શાંત થઈ ગયે, તે શ્યામવર્ણ તેમજ વળી સર્પ છે આયુધ તેમજ વાહન જેનાં એવી વેરાટચા (દેવી) (હે !) તારું ભયમાંથી સત્વર રક્ષણ કરે.”—૭૨
સ્પષ્ટીકરણ વધ્યા દેવીનું સ્વરૂપ –
અન્યોન્યના વરની શાન્તિ માટે આગમન છે જેનું તે વિરોચ્યા એ ધારણા સદન સુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિવા-દેવી છે. એના સંબંધમાં નિર્વાણુ-કલિકામાં નીચે મુજબ ઉલ્લેખ છે—
"तथा वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कतदक्षिणकरां खेटकाहियुतवाમi તિ" અર્થા-વાટથા દેવીનો વર્ણ શ્યામ છે અને અજગર એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથો ખજ્ઞ અને સર્પથી વિભૂષિત છે, જ્યારે તેના ડાબા બે હાથ ઢાલ અને સર્ષથી અલંકૃત છે. આચાર-દિનકરમાં તો આ દેવીનું સ્વરૂપ નીચે મુજબ આપ્યું છે –
"खगस्फुरस्फुरितवीर्यवदूर्वहस्ता
सहन्दसूकवरदापरहस्तयुग्मा । सिंहासनाऽनमुदतारतुषारगीरा વૈરોવાઇડ્યfમધયા તુ રિવાજ -વસન્તતિલકા
–પત્રાંક ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org