SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ક ઉપાદ્ઘાત. આ ઉપરાંત રાજના મુખમાંથી એ ઉદ્ગારા પણ નીકળી ગયા કે " जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो दूरे शोभा वपुषि निहिता पङ्कशङ्कां तनोति । विश्वप्रार्थ्यः सकलसुरभिद्रव्यगर्वापहारी નો નાનીમાં પરિમળો તુ તૂરિાયાઃ ।। ’–મન્દાક્રાન્તા અર્થાત્ તારૂં જન્મસ્થાન ખરેખર નિર્મળ નથી. તેમજ તારા વર્ણ પણ વર્ણન કરવા લાયક નથી. શાસા તા દૂર રહી, પરંતુ (ઉલટી) શરીર ઉપર લગાડેલી તું (કસ્તૂરી) કાદવની શંકાના વિસ્તાર કરે છે. જગને પ્રાર્થના કરવા લાયક તથા સમસ્ત સુગંધી પદાર્થોના ગર્વને દૂર કરનારા એવા કયા સુવાસરૂપી ગુણુ કસ્તૂરીમાં છે તે અમે જાણતા નથી. આ પ્રમાણે રાજાના ઉદ્ગાર સાંભળીને સૂરિજી વિચારવા લાગ્યા કે અહે। મહાપુરૂષને પણ મતિ-વિપર્યાસ સંભવે છે. કહ્યું પણ છે કે— "भस्त्रा काचन भूरिरन्धविगलत्तत्तन्मलक्लेदिनी सा संस्कारशतैः क्षणार्धमधुरां बाह्यामुपैति द्युतिम् । अन्तस्तत्त्वरसोर्मिधौतमतयोऽप्येतां तु कान्ताधियाss ઋતિ સ્તુવતે નમન્તિ = પુઃ ચાત્ર વૃજીમંત્તે ? ।।’-શાર્દૂલ અર્થાત્ અનેક છિદ્રમાંથી ગળતા વિવિધ મળથી ખરડાયેલી એવી કાઇક ધમણુ સેંકડો સંસ્કાર કરવાથી અર્ધ ક્ષણ સુધી મધુર (દેખાય) એવી ખાદ્ઘ શાભા પામે છે એવી છતાં આન્તરિક તત્ત્વ–રસના કલ્લોલા વડે જેમની બુદ્ધિ વચ્છ બની છે એવા જને પણ કાન્તાની બુદ્ધિથી તેના આશ્લેષ કરે છે, તેની સ્તુતિ કરે છે અને તેને નમે છે, તેા હવે અમારે કૈાની આગળ પાકાર કરવા? સુંદરીનું ગાયન સમાપ્ત થતાં સભા વિસર્જન કરવામાં આવી. રાજાનું ચિત્ત તે તે સુંઢરીમાંજ લાગી ગયું હતું, તેથી તે માતંગીની સાથે એકાંતમાં રહેવાને માટે તેણે ત્રણ દિવસમાં ગામ બહાર એક મહેલ બંધાવ્યેા. સૂરિજીને આ વાતની ખખર પડતાં તેમને લાગ્યું કે આવું કુકર્મ કરવાથી તે! આ આમ નૃપતિ નરકે જશે. મારા સમાગમમાં આવ્યા છતાં પણ આમ થાય તે ઠીક નહિ, વાતે કાઇ પણ પ્રકારે મારે તે રાજાને પ્રતિક્ષેધ પમાડવા જોઇએ. આ પ્રમાણે વિચાર કર્યા બાદ સૂરિજી રાત્રે તે મહેલ આગળ ગયા અને તેમણે તેના ભારાટી ઉપર નીચે મુજબનાં છ પત્રો લખ્યાં:—— Jain Education International " शैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां भ (a) जन्त्यशुचयस्त्वत्सङ्गतोऽन्ये यतः । किं वातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां તં પેન્નીવથેન ગતિ પણ ! ત્યાં નિષેનું ક્ષમા ? ॥ ૧ ॥-શાર્દૂલ॰ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy