SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) વિરાતિકા. શબ્દાર્થ મન્યજ્ઞન=ભવ્ય જનને થાતું ( ધા॰ ત્રા )=મચાવવાન ચેતે ( યા॰ ચત્ )=પ્રયત્ન કરાયો, ભવતઃ (મૂ॰ મવ)=સંસારથી, અનિનચર્મ, ગામડું. erfeer=613. અનિાસ્થિ વિસર=ગામડા અને હાડકાંથી રહિત. rak (મૂ॰ ફેલ)-ઈશ્વરો, મહાદેવો, નિધતુ (ધા॰ ધા)=સ્થાપો. Jain Education International સ્થાય=સ્થાન. પુણ્યાર્થે-શુભ સ્થાનમાં. વિ=નિશ્ચળ, કાયમ વિહિતાચે કાયમને કલ્યાણનો લાભ છે જેને વિષે એવા. બ્લેકાથે જિનેશ્વરાને પ્રાર્થના 66 જેમણે ભવ્ય જનાનું ભવ (–ભ્રમણ )થી રક્ષણ કરવાને પ્રયલ કર્યાં, તથા વળી *એ ચર્મ અને અસ્થિથી રહિત છે તેમજ ઐલાક્યના સ્વામી છે, તે તીર્થંકરો કાયમના કલ્યાણના લાભ છે જેને વિષે એવા ( મુક્તિરૂપી ) શુભ સ્થાનમાં ( હૈ લખ્યું !) તમને સ્થાપેા. ’~૮૨ સ્પષ્ટીકરણ ચર્મ અને અસ્થિથી રહિત એટલે શું?— ઈશ' શબ્દનો અર્થ ‘મહાદેવ' પણ થાય છે. આથી કરીને વૃષભના વાહનવાળા, પાર્વતી નામની અર્ધાંગનાને ડાબા અંકમાં અને ગણપતિને જમણા અંકમાં બેસાડનારા, હાથમાં ખાંગ, ત્રિશૂલ અને પિનાક રાખનારા, ગળામાં રૂડ (ધેડ) માલા પહેરનારા, ભસ્મ લગાવેલા દેહને વ્યાઘ્ર ચર્મથી આચ્છાદિત કરનારા, પાંચ મુખવાળા, ત્રણ લોચનોથી ચુક્ત, લલાટને વિષે ચન્દ્ર રાખનારા, મસ્તક ઉપર ગંગાને ધારણ કરનારા, વિવિધ ભૂત–ગણોને વિવિત કરનારા તથા દિગમ્બરસ્વરૂપી તેમજ સૃષ્ટિનો સંહાર કરી પોતાના દ્ન' એ નામને ચરિતાર્થ કરનારા એવા મહાદેવથી વૃષ (ધર્મ)ના પ્રરૂપક, સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ લોચનોથી યુક્ત, ભામંડલથી વિભૂષિત, ગણધરોથી અલંકૃત તથા ત્રૈલોક્યનો ઉદ્ધાર કરનારા નહિ કે સંહાર કરનારા એવા વનેશ્વરની ભિન્નતા સૂચવવા ‘ચર્મ અને અસ્થિથી રહિત તેમજ ભવ્ય જીવોનું ભવથી રક્ષણ કરનારા’ એમ કહેવામાં આવ્યું છે. નિર્વાણ પ્રાપ્ત કર્યાં ખાદ જિનેશ્વરો દેહ-રહિત અને એથી કરીને ચર્મ અને અસ્થિથી પણ રહિત બને છે તેથી આમ કહ્યું છે એમ માનવું વધારે યુક્તિ-યુક્ત હોય એમ લાગતું નથી, 竑 鉞 菜 ૧ - ઇશ શબ્દના અર્થ સારૂ તેમજ મહાદેવ'ના સ્વરૂપ સારૂ વિચારો આ શ્લોક: " बिभ्रत् पाथः कपर्दे सुरनगरनदीमिन्दुलेखां ललाटे [ ૨૧ શ્રીનમિ नेत्रान्तः कालवहिं गरलमपि न व्याघ्रचर्माङ्गभागे । पावै त्रिनेत्रों वृषभगतिरतिर्वामभागार्भवामः સંવિશાત્ સમ્પનું ચ: સદ્ સાહબેરજી સાવર શ” ૫-અા સુભાષિતરવસાળુડાગાર, ૪૦ ૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy