SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] चतुर्विंशतिका. ૧૩૫ સમુદાયને વિકરર કરવામાં ચન્દ્રતુલ્ય, વ્રત-નિયમને ધારણ કરનારા તેમજ જનસમાજને( સેવવા ) યોગ્ય એવા 'નમિ( નાથ )ને હું શરણે જાઉં છું. ''~~૮૧ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા– આ તેમજ ત્યાર પછીનાં ત્રણ પદ્યોનો પણ ‘જાતિ ’ની કોટિમાં અંતર્ભાવ થાય છે, કેમકે એનાં ચરણોની રચના માત્રા ઉપર આધાર રાખે છે. આર્યોની માફક આ પદ્યનાં પ્રથમ તેમજ તૃતીય ચરણમાં ખાર ખાર (૧૨) માત્રાઓ છે, જ્યારે આનાં દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં અઢાર અઢાર (૧૮) માત્રાઓ છે. આથી કરીને આ પદ્ય ગીતિના નામથી ઓળખાય છે. આ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યનાં પહેલાં એ ચરણો વિચારીએ. ' । S ' S ' 1 S S 1 S S ' S , । । ' । S विपदां शमनंश र णं, या मि म मिं दू य मा न म नु ज न तम् શ્રુત-બાધમાં ‘ગીતિ’નું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છેઃ— “જ્ઞા પૂર્વાર્ધસમ, દ્વિતીયપિ ચત્ર મળત ટૂંપળને ! I ઇન્ફોવિસ્તાની, નીતિ સામમ્રુતયાળ ! આવતે ॥ ” અર્થાત્ હે હંસગામિની ! જે પદ્યના પૂર્વાર્ધ તેમજ ઉત્તરાર્ધ આર્યાના પૂર્વાર્ધના સમાન હોય, તે પદ્યને હું અમૃતસમાન ( મધુર ) વાણીવાળી ( વિનિતા ) ! છન્દઃશાસ્રના જાણકારો ૮ ગીતિ કહે છે. जिनेश्वराणां प्रार्थना - 减 减 यैर्भव्यजनं त्रातुं येते भवतोऽजिनास्थिरहिता ये । ईशा निदधतु सुस्था Jain Education International યે તે મવતો નિના ચિહિતાયે ॥ ૮૨ ॥ -જ્ઞતિઃ टीका संसारात् भव्यजनं त्रातुं येते- प्रयत्नः कृतः । ये जिना अजिनं-चर्म अस्थि च ताभ्यां रहिता वर्तते । सुस्थाये - शोभनस्थाने निदधतु - स्थापयन्तु । स्थिरहित आयोરામો રસ્મિન્ ! ૮૨ ॥ अन्वयः ચૈમવતઃ મધ્ય-જ્ઞનું પ્રાતું ચેતે, યે (૨) અબિન-ચિ-દિતા ફૂં, તે બિનઃ ચિહ્ન દિત-આાથે સુ-સ્થાયે મવતઃ નિધતુ I ૧ આ એકવીસમા તીર્થંકરના સંબંધી સ્થૂલ માહિતી સ્તુતિ-ચતુર્વિશતિકા ( પૃ॰ ૨૪૮)માંથી મળશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy