SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પભટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત. ૩૩ બન્ને ગૃહસ્થા ઉન્માર્ગે જાય છે, તે ક્રાણુ કેાનું પાત્ર કહેવાય? આરમ્ભથી યુક્ત (જન) આરંભીને પૂજે છે, (પરંતુ) શું કાદવ કાદવથી શુદ્ધ થાય છે?—૨ કાલાન્તરે વાક્પતિનું મરણ પાસે આવતાં મથુરાના ચારે વર્ણોની તેમજ આમ નૃપતિના આપ્ત જનોની સમક્ષ સૂરિજીએ એને 'અઢાર પાપ–થાનના ત્યાગ કરાવ્યા, 'પંચપરમેષ્ઠીરૂપ નમરકાર–મંત્ર સંભળાવ્યા, જીવાને ખમાવાવ્યા અને ચાર શરણાનું આલંબન લેવડાવ્યું. ત્યાર પછી સુખેથી શરીર તજીને વાતિ રવર્ષે ગયા. આ સમયે રનેથી વિકલ બનેલા સૂરિજીએ સામન્તા અને પણ્ડિતા સાંભળે તેમ ગદ્ગદ સ્વરે નીચે મુજબના ઉદ્ગારો કાઢ્યા. વર્ ર્ સામંતરાય ! અવરતેો ન નિટ્ટિર 1 પઢમં ચિય રિયપુરંતરાય સામ્સ હઝ્ઝી૬ | શ્ ॥”—આર્યા પછીથી સૂરિજી આગેકુલ-વાસ (મથુરા)માં આવેલા અને નંદ રાજાએ તૈયાર કરાવેલા શ્રીશાન્તિનાથના મંદિરમાં ગયા. ત્યાં શ્રીશાન્તિ દેવીની પણ મૂર્તિ હતી. તેમણે આ બન્નેની “નંતિ અદ્રબાર” ઇત્યાદિ વચનપૂર્વક સ્તુતિ કરી. પછીથી સામન્તાની સાથે સૂરિજી ગેાપગિરિ પાછા આવ્યા અને તેમણે વાક્ષિતના સંબંધમાં બનેલું સર્વ વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું. આથી રાજા આનંદ પામ્યા. આ સમયે તેણે સૂરિજીને કહ્યું કે— આજીવન્તઃ સત્યેવ, મૂયાસો મારાચઃ | હાવાનેવ તુ પ્રાવદ્રાવળિ મંત્ર | શ્ ॥”-અનુષ્ટુપ્ અર્થાત્ સૂર્યાદિક અનેક (મઢા) પ્રકાશયુક્ત તેા છેજ, પરંતુ પીગળાવવામાં સમર્થ એવા તેા ચન્દ્રજ છે. પત્થરને એક વાર રાજાએ સૂરિજીને કહ્યું કે જૈન તત્ત્વ જાણવા છતાં મને વચમાં વચમાં તાપસધર્મ ઉપર પ્રીતિ ઉદ્ભવે છે, તેનું શું કારણ હશે ! તેમણે પ્રત્યુત્તર આપ્યા કે હું આ વાતને કાલે ઉત્તર આપીશ. તેએ ઉપાશ્રયે આવ્યા અને રાત્રે સરસ્વતી દેવીને રાજાના પૂર્વ ભવ સંબંધી હકીકત પૂછી લીધી. પછી બીજે દિવસે સવારમાં રાજાને કહી સંભળાવ્યું ૧ (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ. અરતિ, (૧૬) પરપરિવાદ, (૧૭) માયામૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય એ અઢાર પાશ્થાનો છે. ૨ જુએ શ્રીચર્વિંશતિનિાનન્દસ્તુતિના ૮૬મા પદ્યનું સ્પષ્ટીકરણ. ૩ છાયા स्वयि स्वर्ग गते सामन्तराज ! अपरतेजो न स्फेटिष्यति । प्रथममेव वृतपुरम्दरायाः स्वर्गस्य लक्ष्म्याः ॥ ૪ આપાવિ યતંતે સાાિર સર્વમયાનમ્' એમ આ સંબંધમાં પ્રભાવક-ચરિત્રમાં ઉલ્લેખ છે, પરંતુ આ સ્તોત્ર મારા જોવામાં હજી સુધી આવ્યું નથી, 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy