SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ચતુવિંશતિકા [ ૮ શ્રી ચન્દ્રપ્રભનિર્મલ કેવલજ્ઞાનના અપૂર્વ વિકાસને ધારણ કરનારા, તેમજ વળી પર્ષદાને દીપાવનારા એવા સુવચન વડે આનંદ પમાડનારા એવા તીર્થકરો (હે ભળે ! ) તમને પાપના નિવાસથાનરૂપ સંસારથી બચાવે.-૩૦ સ્પષ્ટીકરણ પદા-વિચાર– સમવસરણમાં જે મનુષ્યો અને દેવ તીર્થંકરની દેશનાનું શ્રવણ કરવા આવે છે, તેના બાર વિભાગે ક૯પવામાં આવ્યા છે. આ દરેક વિભાગને “પર્ષદા’ કહેવામાં આવે છે. આથી કરીને એકંદર રીતે બાર પર્ષદા છે–(૧) ગણધર વગેરે સાધુઓની, (૨) વૈમાનિક દેવીઓની, (૩) સાધ્વીઓની (આ ત્રણ પર્ષદાઓ અગ્નિ કોણમાં હોય છે); (૪) જ્યોતિષ્ક દેવીની, (૫) વ્યંતર દેવીની, (૬) ભુવનપતિ દેવીની (આ ત્રણ પર્ષદા નૈવત્ય કોણમાં હોય છે); (૭) જ્યોતિષ્ક દેવોની, (૮) વ્યંતર દેવોની, (૯) ભુવનપતિ દેવોની (આ ત્રણ વાયવ્ય કોણમાં બેસે છે); (૧૦) વૈમાનિક દેવોની, (૧૧) પુરૂની (મનુષ્ય)ની, (૧૨) મનુષ્યની સ્ત્રીઓની (આ ત્રણ ઈશાન કોણમાં હોય છે). जिनागम-स्मरणम् समस्तभुवनत्रयप्रथनसज्जनानापदः प्रमोचयति यः स्मृतः सपदि सज्जनानापदः । समुल्लसितभङ्गाकं तममलं भजै नागमं स्फुरन्नयनिवारितासदुपलम्भजैनागमम् ॥ ३१ ॥ -पृथ्वी टीका समस्तभुवनत्रयस्य प्रकटने सज्जानि-प्रहाणि नाना पदानि यस्मिन् सः । यः स्मृतः सन् प्रमोचयति । कान् ? सजनान् । कस्याः? आपदः । समुल्लसिता भङ्गयादिका यस्मिन् । न अगमं, किन्तु सुगमम् । स्फुरन्नयैर्निवारिता अशोभना उपलम्भाः-प्रतिभासा:परसिद्धान्ता येन स ततः कर्मधारयः । जैनागमं भजै-सेवां करवाणि ॥ ३१ ॥ अन्वयः રમત-મુવ7-9-wથન-રસન્ન-નાના-પઃ ૪ઃ કૃત (સન) સર્જ નનું કાપવઃ સઃિ प्रमोचयति, तं समुल्लसित-भङ्गकं, अमलं, न अ-गमं, स्फुरत्-नय-निवारित-असत्-उपलम्भસન-આમં મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy