SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપદુધાત, ભક્તિપૂર્વક રેવત ગિરિ ઉપર ચડી નેમિનાથને પ્રણામ કરી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, ત્યાંથી પિતાને નગરે આવતાં માર્ગમાં તેણે પિંડતારકમાં દામોદર હરિની મૂર્તિને, દ્વારકામાં શ્રીકૃષ્ણની મૂર્તિને અને સેમેશ્વર પુરમાં સોમનાથની મૂર્તિને પ્રણામ કર્યા. આ પ્રમાણે યાત્રા કરીને આમ રાજા સૂરિજી સાથે પિતાને નગરે પાછા આવ્યા. તેણે સંઘ–પૂજાતિ મહોત્સવ કર્યો. વિશેષમાં તેણે એગ્ય સમયે દુન્કને રાજય ઉપર બેસાડ્યો કેટલાક કાળ વીત્યા પછી તેની રજા લઈ પ્રજા-વર્ગની ક્ષમા યાચી દેશને અનૃણી કરી તે સૂરિજીને સાથે લઈ હોડીમાં બેસી ગંગાને કાંઠે આવેલા માગધ તીર્થમાં જવા નીકળ્યા. ત્યાં તેણે જળમાંથી ધૂમાડો નીકળતો જ. વળી પિતે મકારથી શરૂ થતા મગધ નગર આગળ આવી પહોંચ્યું છે એ વાત તરફ પણ તેનું લક્ષ્ય ખેંચાતાં તેને વ્યક્તરનું વચન યાદ આવ્યું. પિતાનું મરણ સમીપ જાણીને તે ધર્મયાન કરવામાં તત્પર થઇ ગ. સૂરિજીએ તેને તેમાં પ્રોત્સાહન આપ્યું એટલે આમ રાજાએ તેમની ક્ષમા યાચી અનશન વ્રત અંગીકાર કર્યું. અંતમાં પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરતો સમાધિપૂર્વક મરણ પામીને તે દેવલોકમાં ઉત્પન્ન થે. આ બનાવ વિ. સં. ૮૯૦માં ભાદ્રપદ (ભાદરવા)ની શુક્લ પંચમીને દિને બન્યું. આ વાતની નિમ્ન–લિખિત પઘ સાક્ષી પૂરે છે – " मा भूत् संवत्सरोऽसौ वसुशतनवतेर्मा च ऋक्षेषु चित्रा धिग् मासं तं नभस्यं क्षयमपि स खलः शुक्लपक्षोऽपि यातु। सङ्क्रान्तिर्या च सिंहे विशतु हुतभुजं पञ्चमी यातु शुक्र રાતોરામિણે ત્રિદિવમુપાતો શ્રેત્ર ‘નાવો –ધરા આમ રાજાનું મરણ થવાથી સૂરિજીનાં નેત્રમાં પણ અશ્રુ આવ્યા, કેમકે લાંબા સમયને એહ દુર્જય છે. સેવકો પણ આક્રન્દ કરવા લાગ્યા કે હે શરણે આવેલાનું રક્ષણ કરવામાં વજકુમાર! રાજય સ્થાપન કરવામાં રામ! ઇન્દ્રિયોનો નિગ્રહ કરવામાં નળ! સત્ય વચન ઉચ્ચારવામાં યુધિષ્ઠિર! સુવર્ણનું દાન દેવામાં કર્ણ શુદ્ધ જૈન તત્ત્વને અંગીકાર કર ૧ સરખાવો– "दामोदरहरि तना-भ्यागात् पिण्डतारके। तथा माधवदेवे च, शङ्खोद्धारे च तं स्थितम् ।। द्वारकायां ततः श्रीमान्, कृष्णमूर्ति प्रणम्य च । तत्र दानानि दत्वा श्री-सोमेश्वरपुरं ययौ ॥ ततः श्रीसोमनाथस्य, हेमपूजापुरस्सरम् । तल्लोकं प्रीणयामास, वासवो जीवनैरिव" –પ્રભાવકચરિત્રઅંતર્ગત શ્રીબાપભઢિપ્રબંધ, લો. ૭૦-૭૦૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy