SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્પટ્ટિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, ટ વામાં શ્રેણિક ! આચાયૅની સેવા કરવામાં સમ્મતિ! દેશને અનૃણી કરવામાં વિક્રમાદિત્ય ! વીર-વિધાને ઉપયાગ કરવામાં સાતવાહન! અમને તજીને તમે કયાં ગયા? એક વાર અમને દર્શન દે, એકલા મૂકીને ન જાઓ. આ પ્રમાણે વિલાપ કરતા સેવકાને સૂરિજીએ બેધ આપતાં કહ્યું કે ખરેખર દુષ્ટ દૈવે "आलब्धा कामधेनुः सरस किसलयश्चान्दनश्चूर्णितो हा छिन्नो मन्दारशाखी फलकुसुमभृतः खण्डितः कल्पवृक्षः । दग्धः कर्पूरखण्डो घनहतिदलिता मेघमाणिक्यमाला મિન્નઃ વુક્ષ્મઃ સુધાયાઃ મહવનૈઃ જિદ્દો દ્વૈતોયમ્ ॥ ૨ ॥”-અધરા ( અર્થાત્ ) કામધેનુને હેામ કર્યો, સરસ પક્ષવવાળા ચન્દન વૃક્ષને ચૂર્ણ કર્યું, ફળ અને પુષ્પાથી પરિપૂર્ણ મન્દાર વૃક્ષને છેદી નાખ્યું, કલ્પવૃક્ષ ખણ્ડિત કર્યું, કપૂરના ખણ્ડને બાળી નાખ્યા, મેધરૂપી માણિકય–માલાને ધનના પ્રહાર વડે દળી નાખી, અમૃતના કુમ્ભને ભાંગી નાખ્યા તેમજ કમળાના સમૂહ વડે કેલિ-હામ કર્યાં.~~૧ તથાપિ તમે શાક ન કરા, કેમકે જુએ~~ "पूर्वाह्णे प्रतिबोध्य पङ्कजवनान्युत्सृज्य नैशं तमः कृत्वा चन्द्रमसं प्रकाशरहितं निस्तेजसं तेजसा । मध्याह्ने सरितां जलं प्रसृमरैरापीय दीप्तैः करैः સયા, રવિરસ્તમેતિ વિવાઃ બિં નામ શોધ્યું મવેત્ ? । ।” શાર્દૂલ૦ અર્થાત્ સવારે રાત્રિના અંધકારને દૂર કરી, કમલ-વનાને વિકસિત કરી, ચન્દ્રને (પેાતાના) તેજ વડે પ્રકાશ વિનાના નિસ્તેજ બનાવી, મધ્યાહ્ને પ્રસરણશીલ તેમજ પ્રકાશિત કરા (કિરણા) વડે નદીઓનાં જળનું પાન કરીને સૂર્ય સાંજના પરવશ થઇ અરત પામે છે; તે હવે શાક શાને કરવા?—૧ આ પ્રમાણે ઉપદેશ આપી લાકનો શાક મૂકાવીને તેમની સાથે સૂરિજી ગેાપ-ગિરિ આવ્યા. આમ નૃપતિના નન્દન દુન્દુકને પિતાના શાકથી મુક્તાફળ જેવાં અશ્રુ પાડતા, હિમથી મ્લાન થઇ ગયેલા કમળ જેવા મુખને ધારણ કરતા તેમજ ચિંતાથી ચિત્તમાં સંતપ્ત થતા જોઇને સૂરિજીએ તેને કહ્યું કે હે રાજન! તું આટલા બધા રોાક કેમ કરે છે? તારા પિતાશ્રી તેા ધર્માદિક ચાર વર્ગને સાધીને કૃતકૃત્ય થઇ ગયા છે. વળી કીર્તિરૂપ દેતુ વડે તા યાવચ્ચન્દ્રદિવાકરૌ જીવતાજ છે; કેમકે ઉપકારી પુરૂષની પુણ્ય-લક્ષ્મી અને કીર્તિ-લક્ષ્મી એમ બે પ્રિયાએ છે. તેમાંની પહેલી તેની સાથે જાય છે, જ્યારે બીજી અહીંજ રહે છે. બીજાએ પણ આમ રાજા જેવાજ થજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy