SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયા चतुर्विंशतिका. લેતી હવી, તેમજ વળી જે દ્વારા પાપી (પણ) પવિત્ર થાય છે, તે, ભયને નાશ કરવામાં સમર્થ એવી, વળી લધુતા-રહિત તેમજ મેઘ અને કાજલના જેવી કાન્તિવાળી એવી કાલી (દેવી) નાશ કર્યો છે હણનારાની શ્રેણિના ચણિતને જેમાં એવું મારું સર્વદા અનુપમ કલ્યાણ કરે.”–૩૨ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યમાં તૃતીય પદ્યની જેમ પ્રથમનાં બે ચરણમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં ચાર ચાર અક્ષરો સમાન છે. કાલી દેવીનું સ્વરૂપ દુશ્મને પ્રતિ જે કાળ (યમરાજ) જેવી છે, તેમજ જે કૃષ્ણવર્ણ છે તે “કાલી' એ કાલી શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ છે. આ દેવી પણ એક વિવા-દેવી છે. તેનો વર્ણ શ્યામ છે અને તે હાથમાં ગદા રાખે છે. વિશેષમાં વિકસ્વર કમલ એ એનું વાહન છે. આ વાતના ઉપર નીચેનો શ્લોક પ્રકાશ પાડે છે – “વા વુધી મુલ્યવાનતામતનુવૃત્તિર્યાત્રા विकचकमलवाहना गदाभृत् कुशलमलकुरुतात् सदैव 'काली' ॥" –આચાર પત્રાંક ૧૬૨. પરંતુ એથી વિશેષ માહિતી તો નિર્વાણ-કલિકા ઉપરથી મળે છે. કેમકે ત્યાં કહ્યું છે કે"तथा कालिकादेवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजामक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामરત રેસિ' અર્થાત આ દેવીને ચાર હાથ છે; તેના જમણા બે હાથ જ૫-માલા અને ના જમણા બે હાથ જપ-માલા અને ગદાથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ વજી અને 'અભયથી અલંકૃત છે. એક ૧ શરણાગતના ભયનું નિવારણ કરવું, તેને કહેવું, કે બીવાનું કંઈ કારણ નથી. નિર્ભય રહે એવું સૂચન કરવા માટે સામાં મનુષ્યની તરફ હાથ નમાવી સીધા આંગળા રાખવા તે “અભય” મુદ્રા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy