SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ STARASARANA १२ श्रीवासुपूज्यजिनस्तुतयः अथ श्रीवासुपूज्यस्य महिमा श्रीमते वासुपूज्याय, ज्यायसे जगतां नमन् । न मन्दोऽपि क्षणादेव, देवपूज्यो न जायते ? ॥ ४५ ॥ -अनुष्टुब टीका __ ज्यायसे-प्रशस्यतराय जगतां नमन् सन् मन्दोऽपि-जडधीरपि देवपूज्य:-त्रिदशपूज्यो न न जायते ? किन्तु जायत एव ॥ ४५ ॥ अन्वयः जगतां ज्यायसे श्रीमते वासुपूज्याय नमन् मन्दः अपि क्षणात् पब देव-पूज्यः न न जायते ?। શબ્દાર્થ શ્રીમત્તિ (૧૦ શ્રીમંત)=શ્રીમાન મન્ના (મૂળ મન્ટ)=મદબુદ્ધિવાળે, જડ. વાસુપૂર્ચાય (+૦ વાસુપૂ૫)-વાસુપૂજ્યને, બારમા ફr=એક પળમાં. તીર્થકરને. પૂળ (ધા[s)=પૂજવા યોગ્ય. ચાલે (મૂ૦ થાય =અત્યંત ઉત્તમ. તેવપૂજઃદેવોને પૂજનીય. સત (મૂ૦ ગાત)=ભુવનોના, દુનિયાના. સારે (ધા )=બને છે. લેકાર્થ શ્રીવાસુપૂજ્ય મહિમા– (ત્રણે) ભુવનને વિષે અત્યંત ઉત્તમ (અર્થાત લઠ્યવાસી જીની પ્રશંસાને પાત્ર) એવા શ્રીવાસુપૂજ્ય (વામી)ને નમરકાર કરનારો મન્દમતિ પણ શું ક્ષણ વારમાંજ દેવ–પૂજય નથી નથી બની જતો ? (અર્થાત તે બની જાય છે)”–૪૫ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર– આ પદ્ય તો એક ઓરજ જાતના યમકથી શોભી રહ્યું છે. કેમકે આ પદ્યમાં તે પ્રથમ ચરણના અન્તમાં આવેલા બે અક્ષરોથી બીજું ચરણ શરૂ થાય છે અને વળી તેના અન્તમાં ૧ આ બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્ય સ્વામીના ચરિત્રનું દિગદર્શન કરવું હોય, તે સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૫૩) તરફ દૃષ્ટિપાત કરો. ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy