SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ S ૬૮ બનતુતઃ ? BEISPASERJERSERSLAS अथ श्रीअरनाथस्य स्तुतिः स्तुत तं येन निर्वत्या-मरञ्जि नवरञ्जनाः। વિહાર જતા–“ર નિવાં નનાઃ! . છે. ___टीका स्तुत तम् । येन निवृत्यां-मोक्षेऽरञ्जि-रक्तम् । नव-विविधप्रकारं रञ्जनं-चित्ताकવન યાર તાવિા-હિત્ય છે ? ઃ ગાતા . ૬૧ . અવશ્ય સારા જ-રસના ત્રણ વિદાય લેન નિત્યાં અ, તે ‘rt' જિનવ (૯) માં ! સુતા શબ્દાર્થો સુત (જાહજુ તમે સ્તુતિ કરી, સ્તવો. જવાના =નવનવાં છે ચિત્તાકર્ષણ જેમાં એવી. ન (૬૦ ૨)=જે. વિર (ધ ા) ત્યજી દઈને. નિત્યાં (કૂ નિતિ)=મુક્તિમાં, સિદ્ધિમાં. ક્ષ્મી (મૂળ )=ધનને, દોલતને. ૩fક (ધ૦ ( Fરત બન્યા, રાગી થયા, લતાં (કૂ =T4) દુનિયાઓની. નવ=નૂતન, નવનવા. લાં (કૂલ બર)=અર(નાથ)ને. ર=પ્રીતિ ઉત્પન્ન કરનાર, ચિત્તાકર્ષણ. | જિનવરં (૬૦ લિન)=જિનેશ્વરને. લેકાર્થ શ્રીઅરનાથની સ્તુતિ નવનવાં ચિત્ત-આકર્ષણે છે જેમાં એવી દુનિયાની સંપત્તિઓને ત્યાગ કરીને (અર્થાત 'ચક્રવતીની લક્ષ્મીને પણ જલાંજલિ આપીને) જે મુક્તિ( રૂપી રમણ)ના રાગી બન્યા, તે “અર (નામના) જિનેશ્વરને તે મનુષ્ય ! તમે તે.”—૬૯ ૧ ચક્રવર્તીની સ્થય રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૯૯-૨૦૦, ૨૯-૧૧૭)માં આલેખવામાં આવી છે. એ સંબંધી વિશિષ્ટ માહિતી માટે તે જુઓ જ પ-પ્રજ્ઞપ્તિ, તૃતીય વક્ષસ્કાર. ૨ આ અઢારમા તીર્થંકર શ્રીઅરનાથ કે જેઓ સોળમા અને સત્તરમા તીર્થંકરોની જેમ ચક્રવર્તીની લક્ષ્મી પણ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી બન્યા હતા, તેમના જીવનની કંઈક રૂપરેખા સ્તુતિ-વિરાતિકા (પૃ૦ ૨૦૮) ઉપરથી જોઈ શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy