SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ 1 શ્રીશાન્તિનાથને નમસ્કાર્— “ જે `નિર્ભય ( જિન ) વાવમાંથી તારનારા તરીકે કેાઇ પાપના વિનાશક તેમજ શાન્ત શાન્તિજિનને હું નમું છું. '' चतुर्विंशतिका. શ્લેાાથે જગમાં ભન્ય ( જના )ને પ્રકારે (અર્થાત્ મહા મહેનતે તથા વળી ઉત્તમ મેાક્ષને વિષે ) -૬૧ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કારે આ પદ્યમાંનાં ચારે ચરણોમાં છેવટના પાંચ અક્ષરોની પુનરાવૃત્તિ જોવામાં આવે છે. આથી કરીને આ પદ્ય પદ્ય-ચમત્કારના વિષયમાં દ્વિતીય પદ્યને મળતું આવે છે. વિશેષમાં હવે પછી આ કાવ્યમાં આ પાદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિ નામના યમકથી અલંકૃત પદ્ય કોઇ રચવામાં આવ્યું નથી, અર્થાત્ આ જાતના યમકના અત્ર અન્તિમ દર્શન થાય છે, એ ધ્યાનમાં રાખવું. 妗 延 妖 जिनानामुत्कर्ष:-- याहवो वरपुरीपरमार्गलाभाः Jain Education International ૧૦૯ અતિશય પીડારૂપી ઊંડી યથાર્થપણે પ્રાપ્ત થયા, તે મહામંદિરના સમાન એવા प्राप्ता यतश्च जगता परमार्गलाभाः । नत्वा च यांस्तुलित बुधराज नाऽऽस्ते सिद्धौ जयन्त्यघदवाम्बुधरा जिनास्ते ॥ ६२ ॥ વસન્ત टीका येषां वा वरपुर्या अर्गलातुल्याः । यतश्च-येभ्यो जगता प्राप्ताः । के ? परमाનસ્ય-મોક્ષય હામા-ગાયાઃ । નવા ષ યાર્નનાર્ ન-પુરુષઃ સિદ્ધો વાસ્તે-નંતઇતિ। तुलितः - तिरस्कृतो वैबुधराट् - इन्द्रो यया सिद्ध्या सा तस्याम् । अघमेव दवस्तस्मिन् અનુપરા–મેધાઃ । તે નિના નયન્તિ ૫ ૬૨ ॥ अन्वयः ચક્-વાવ: વર-પુરી-મ-મહા-ગામા, ચસઃ ૨૫-માર્ગ-જામા લગતા પ્રાપ્ત: ચાન્ આ નવા ના હિત-વૈદુધ-નિ સિદ્ધો આરસ્તે, તે ઘ-વ-અવ્રુધરાઃ નિનાઃ નયતિ । ૧ સર્વથા નિર્ભયતા પણ સર્વજ્ઞતાનું લક્ષણ છે, એ વાત ભૂલવા જેવી નથી. આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ॰ પર ). ૨ આ સોળમા તીર્થંકર શ્રીશાન્તિનાથના જીવન પરત્વે ટુંક હકીકત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૮૯ ) ઉપરથી મળી શકશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy