SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ચતુર્વિશતિકા. [ ૧૬ શ્રીશાન્તિ શબ્દાર્થ વઘુ હi, હાથ. ના (૧૦ નમૂ)=પ્રણામ કરીને દિવ:=જેના હસ્તે. તુતિ (ધ તુ)=તિરસ્કાર કરેલ. નગરી. વૈધે દેવસંબંધી. ૩૪=આગળીઓ, ભેગળ. TI7-રાજ. TH=ઉપવા. વૈધા =સુર–પતિ, ઇન્દ્ર. agrgrમારામ =ઉત્તમ નગરીને ભગળની સુઢિતવૈકુધર તિરસ્કાર કર્યો છે ઇન્દ્રનો જેણે એવી. ઉપમા (ઘટે) છે જેને એવા. ન (૦ )=મનુષ્ય. H: (મૂળ પ્રાપ્ત)=પામેલ. areતે (ધ ૦ ૩ )=સ્થિતિ કરે છે, વસે છે. ચતઃ (૦ )=જેના તરફથી. ત્તિ (મૂળ સિદ્ધિ )=મુક્તિને વિષે. Fર-ઉત્તમ. ર=દાવાનલ.. મા=રસ્તો. હુધા -મેઘ. પામrfઢામ =ઉત્તમ માર્ગના લાભો. લઘવાધુધરા =પાપરૂપી દાવાનલ પ્રતિ મેઘ સમાન. બ્લેકાર્થ જિનોનો ઉ&– છે જેમના હાથે ઉત્તમ નગરના ભગળના સમાન છે, વળી જેમની પાસેથી દુનિયાએ સર્વોત્કૃષ્ટ માર્ગના ( અર્થાત મોક્ષના) લાભો મેળવ્યા છે તેમજ વળી જેમને પ્રણામ કરીને (અર્થત કરવાથી મનુષ્ય તિરરકાર કર્યો છે ઈન્દ્રની સુખ-સંપત્તિનો) જેણે એવી મુક્તિમાં વસે છે, તે પાપરૂપ દાવાનલને (શાંત કરવામાં) મેઘસમાન જિનો જયવંતા વર્તે છે. ”-૬૨ સ્પષ્ટીકરણ પા-ચમત્કાર આ પદ્યમાં જેમ પ્રથમનાં બે ચરણોમાં છેવટના છ અક્ષરની પુનરાવૃત્તિ જોવામાં આવે છે, તેમ બાકીનાં બે ચરણમાં પણ તેવી પુનરાવૃત્તિ નજરે પડે છે. વિશેષમાં આ પછીનાં બીજાં બે પદ્યો પણ ઉપર્યુક્ત યમક-વિશેષથી અલંકૃત છે. વળી ૩૧મા પદ્યમાં આ પ્રકારના શબ્દાલંકારનું પ્રથમ દર્શન થયું હતું અને તેનું અંતિમ દર્શન આ પછીને ૬૪ મા પદ્યમાં થશે એટલું નિવેદન કરવું અન્ન ઉચિત સમજાય છે. જૈનવસઃ ધના– यच्छृण्वतोऽत्र जगतोऽपि समाऽधिकाऽरं बुद्धिर्भवत्यनुपतापि समाधिकारम् । तत् पावकं जयति जैनवचो रसादि भोगातिलोलकरणानवचोरसादि ॥ ६३ ॥ -वसन्त Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy