SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ક્લેકાર્થ શ્રીઅભિનન્દનનાથની સ્તુતિ જે ભવ્ય (જીવ)ના ચિત્તને આનંદ આપનારા છે, તે અભિનન્દન જિન કે જેણે ભયભીત મનુષ્યને નિર્ભય કર્યા છે, તેમજ જેન, સુરપતિઓએ અપૂર્વ સંપત્તિપૂર્વક જલાભિષેક કર્યો હતો, તે (જિનેશ્વર) મોક્ષદાયક [ અથવા સુખકારી) થાઓ.”—૧૩ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પદ્ય-ચમત્કારમાં ૧૧મા પદ્યને મળતું આવતું તેમજ ચારે ચરણના અંત્ય અક્ષરની સમાનતારૂપ વિશિષ્ટતાથી યુક્ત આ પદ્ય (તેમજ ત્યાર પછીનાં સાત પડ્યો પણ) વૈતાલીય નામના છંદમાં રચાયેલ છે. આ છંદનું લક્ષણ વૃત્તરનાકરમાં નીચે મુજબ આપ્યું છે – ___"षद् विषमेऽप्टौ समे कलास्ताश्च समे स्युर्नो निरन्तराः। न समाऽत्र पराश्रिता कला वैतालीयेऽन्ते रलौ गुरुः ॥" । અર્થાત્ જે પદ્યનાં પ્રથમ અને તૃતીય ચરણોમાં છ છ માત્રા હોવા ઉપરાંત ત્યાર પછી રગણું અને ત્યાર પછીના બે અક્ષરો અનુક્રમે હસ્વ અને દીર્ઘ હોય અને બાકીનાં બે ચરણમાં આઠ આઠ માત્રા હોવા ઉપરાંત ઉપર કહ્યા મુજબ રગણુ અને હસ્વ અને દીર્ઘ એવા ઉપન્ય અને અન્ય અક્ષરો હોય, તે પદ્ય “વૈતાલીય” છંદમાં રચાયેલું સમજવું. વિશેષમાં દ્વિતીય અને ચતુર્થ ચરણમાં સમસ્ત અક્ષરો લઘુ હોવા ન જોઈએ તેમજ સમ સંખ્યાવાળી એટલે બીજી, ચોથી, છઠ્ઠી અને આઠમી કલા ત્રીજી, પાંચમી અને સાતમીની સાથે મળેલ ન જોઈએ. વૈતાલીય છંદનું લક્ષણ યથાર્થ રીતે સમજાય તેટલા માટે આ પઘનાં પ્રથમ અને દ્વિતીય ચરણ તરફ દષ્ટિ–પાત કરીએ. ! ! ! ! ! - - - - - પ્રથમ ચરણ. ૪ મે થી શુ ત ા મ ત મ7 1 _| | | s \ \ - - - - - દ્વિતીય ચરણ. ફુ તા ૪ ઢાં મૂ તિ મન્ ! = =ઃ १११ १२ ११ र ल ग तीर्थपतीनां नुतिः रक्षन्त्यचरं त्रसं च ये कृतचरणाः शतपत्रसञ्चये । अपवर्गोपायशोधनाः ते वः पान्तु जिना यशोधनाः ॥ १४ ॥ વૈતા ૧ આ ચતુર્થ તીર્થંકર અભિનન્દનનાથના ચરિત્ર ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૬૪) છેડે ઘણે અંશે પ્રકાશ પાડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy