SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિકા, [ ૧ શ્રી ઋષભअन्वयः -સમાર્નમત મો સવંયા ચાં નમરતઃ 1-fધઃ વિ જુ-મ[િ1]-સમા મતિ તા --ધારિ-કુઢા, યુ-વિરજૂ-મુ-કામ-વળ વાજૂ-વતા મા-બTI (g) શબ્દાર્થ જાં (જૂ થ૬)=જેને. | =અનિષ્ટવાચક શબ્દ. =સત્વર, ઝટ. વારિકવાદી. અપરિગ્સ (પા. ૫)= થાય છે. ૬૪=સમૂહ, સમુદાય. H=દેવતા. તપુઢિા =નાશ કર્યો છે 'કવાદીના સમુદાયને [1]=પ્રધાન. જેણે એવી. =દેવગુરૂ(બહસ્પતિ)ના સમાન. મ=સંસાર. નમનઃ (પૂનમ)=નમસ્કાર કરનારા. ==ઋણ, દેવું, કરજ. સંયુજ (ધા. ત્યર)ત્યાગ કરીને, ત્યજી દઈને. માત=સંસારરૂપી કરજમાંથી. મોટું (પૂ. મોદ)=મેહને, અજ્ઞાનને. =બુદ્ધિ, મતિ. રા (મૂળ તત્)=. ત્તિ =અવિદ્યમાન છે બુદ્ધિ જેને વિષે એવા, જડ. urg (ધા • TI)=રક્ષણ કરો, બચાવો. સમાન તુલ્ય. કુકમોગરાનું ફૂલ. અત્તમ=નિરૂપમ, અસાધારણ વિસત (ધ. ફૂ )=વિકાસ પામતી, ખીલતી. અત્તર-મધ્યવર્તી, આન્તરિક. મુદકળી, કલિકા. થરૂકવાણી. ૩મા છાયા, કાતિ. જેવા -દેવતા. વ=વર્ણ, રંગ, વાતા =સરસ્વતી, કૃત-દેવતા. સુવિકરમુકુઢામેવ-કુન્દની વિકસ્વર થતી દૂત (કા )=નષ્ટ કરેલ. કલિકાની છાયા જેવો વર્ણ છે જેનો એવી. ફ્લેકાર્થ બુત-દેવતાની સ્તુતિ “અસાધારણ તેમજ આન્તરિક એવા અજ્ઞાનને ત્યજી દઈને, જેને નમસ્કાર કરનારા જડ (મનુષ્યો) પણ બૃહસ્પતિસમાન બને છે, તે શ્રુત-દેવતા કે જેણે કુવાદીઓના કુલને સંહાર કર્યો છે તેમજ વળી જેને વર્ણ કુન્દ(કુસુમ)ની વિકસ્વર થતી કલિકાની કાંતિને જે છે, તે સરસ્વતી (હે ભવ્ય જન ! તમને) ભવરૂપી કરજમાંથી બચાવો.”–૪ સ્પષ્ટીકરણ પધ-ચમત્કાર આ પદનાં ચારે ચરણેને છેવટના પાંચ અક્ષરો સમાન છે. આથી કરીને આ પદ્ય પણ દ્વિતીય પરની માફક પાદાંતસમપંચાક્ષર પુનરાવૃત્તિરૂપ યમકથી અલંકૃત છે. ૧ ખોટા તર્ક ઉઠાવનાર. ૨ આ કાવ્યના ૭૬મા તેમજ ૮મા શ્લોકમાં પણ શ્રુત-દેવતાની સ્તુતિ કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy