SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विंशतिका. ૧૧૭ અર્થ- સુન્દર વર્ણવાળી (વનિતા)! જે ઈન્દ્રવજનાં ચારે ચરણનો પ્રથમ વર્ણ સ્વ હોય, તો તે વૃત્તને, વિપુલ તેમજ હર્ષકારી છે કંદર્પ જેને એવી હે (યુવતિ)! કવીશ્વરો ઉપેન્દ્રવજી કહે છે. ઉપજાતિના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે “यत्र द्वयोरप्यनयोस्तु पादा ન્તિરિ ! જાજો ! विद्वद्भिराद्यैः परिकीर्तिता सा પુચરિયુપજ્ઞાતિવા –કૃત શ્લોક ૨૨ અર્થાતુ-“હે સીમતિની (ઉત્તમ સંથાવાળી સુન્દરી)! જે વૃત્તમાં ઈન્દ્રવજાનાં તેમજ ઉપેન્દ્રવજનાં ચરણે હોય, તેને હે ચન્દ્રના જેવી પ્રભાવાળી (અમદા)! પ્રાચીન વિદ્વાનોએ ઉપજાતિ' તરીકે ઓળખાવેલ છે, એમ તું જાણ.” આ ઉપરથી જોઇ શકાય છે કે ઈન્દ્રવજી અને ઉપેન્દ્રવજી મળીને “ઉપજાતિ' છંદ થાય છે. ઈન્દ્રવજીમાં કયા ક્યા ગણે છે, તે વાત આપણે ગત શ્લોકમાં વિચારી ગયા છીએ, એટલે અત્ર ઉપેન્દ્રવજી સંબંધી વિચાર કરવો બાકી રહે છે. “ઉપેન્દ્રવજાના સંબંધમાં કહ્યું છે કે “ કન્ના નાતતો નૌ” - અર્થાત-ઉપેન્દ્રવજ છંદમાં , ૪ અને ૪ એમ ત્રણ ગણે છે અને છેવટના બે અક્ષરો દીર્ઘ છે. આ વાત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે એટલા માટે આ પદ્યનું દ્વિતીય ચરણ વિચારીએ. - - - - - - - - - - अलघि । पी डा नि । व हं नु । दन् वा। त ज ग ग जिनवाणीमाहात्म्यम् वजाशनी दुष्कृतपर्वतानां निर्वाणदानात् कृतपर्वतानाम् । जिनेन्द्रवाणीमवदातनिष्ठां समाश्रयध्वं स्ववदातनिष्ठाम् ॥ ६७ ॥ ૩૫૦ टीका दुष्कृतान्येव पर्वतास्तेषां विदारणे वन्नाशनीम् । निर्वाणदानात्-मोक्षदानात् कृतं पर्वणां-गुरूत्सवानां तानो-विस्तारो यया सा ताम् । नास्यां वदन्ति परवादिन इत्यवदा, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy