SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ચતુર્વિશત્તિકા, [ ૧૭ શ્રીકુન્દુअन्वयः यद्-दर्शनात् जनेन ससार-रूपः सु-बृहन् उदन्वान् अलवि, पीडा-निवहं नुदन नाकः वा प्रापि, तान जिनान भुवने काना न स्तूयात् । શબ્દાર્થ સંe= (૧) ચોર્યાસી લાખ જીવ-યોનિમાં પરિભ્ર-| વા=અને. મણ કરવું તે; (૨) ચોર્યાસી લાખ જીવ-યોનિ, રદર્શન, જોવું તે. (૩) કર્મબદ્ધ અવસ્થા. જદનાત-જેના દર્શનથી. હv=રૂપ. બપિ (પ૦ ગ )=પ્રાપ્ત કરાયું. સંલg =સંસારરૂપી. કનૈન (મૂળ ઝર)=મનુષ્યથી. જુનું (કૂ૦ મુઠુદ્દત)=અતિશય મોણે. ૩~ (મૂ૦ કન્વ7)=દરિયો, સાગર. નાવા (મૂળ ના)=સ્વર્ગ. અહિ (પ૦ )=ઉલ્લંઘન કરાયો. ત્થાત (પ૦ ૩)=સ્તવે, સ્તુતિ કરે. વડાદુઃખ. નિજાન (મૂ૦ સિન)=તીર્થંકરોને. નિવઘુ સમૂહ. તાર્ (કૂ૦ (Tટુ ) તેમને. નિવસંતાપના સમૂહને. મુજે (મૂળ મુવન)=જગતને વિષે, નુન(મૂળ ગુ)=પ્રેરણા કરતો, નાશ કરતો. ' વર (મૂળ જિ) ક. શ્લેકાર્થ જિનેશ્વરેના દર્શનનો પ્રભાવ– જેના દર્શન (માત્ર)થી મનુષ્ય સંસારરૂપી 'મહાસાગર ઓળંગી જતા હવા તેમજ સંતાપના સમૂહને દૂર કરનાર એવા વર્ગને (પણ) પ્રાપ્ત કરતા હતા, તે તીર્થકરેની જગતમાં કયે માનવ રતુતિ નહિ કરે ? (અર્થાત્ સર્વ જન કરેજ.) –૬૬ સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ” નામના યમકથી વિભૂષિત એવા આ પદ્યનાં દ્વિતીય સિવાયનાં સમસ્ત ચરણો “ઈન્દ્રવામાં રચાયેલાં છે, જ્યારે દ્વિતીય ચરણ ઉપેન્દ્રવજ'માં રચવામાં આવ્યું છે. આવા સંમિશ્રિત વૃત્તને “ઉપજાતિ' તરીકે ઓળખાવવામાં આવે છે. ઈન્દ્રવાનું લક્ષણ તો આપણે ગત શ્લોકમાં જઈ ગયા છીએ. વાસ્તુ અત્ર ઉપેન્દ્રવજા અને ઉપજાતિ પરત્વે વિચાર કરવામાં આવે છે. " यदीन्द्रवज्राचरणेषु पूर्व भवन्ति वर्णा लघवः सुवर्णे!। अमन्दमाद्यन्मदने ! तदानी સુપેરવા શતા વીજૈ –મૃત શ્લો- ૨૧ ૧ સંસારને મહાસાગર કહેવો તે યોગ્ય છે, એ વાત ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૪૭) પ્રકાશ પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy