SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ચતુર્વિશતિકા, [૨૪ શ્રીવીરતત્વાર્થાધિગમસૂત્રની સંબંધકારિકા અને શ્રી ક્ષેમકરકૃત ષપુરૂષચરિત્ર, તેનો સામાન્યતઃ ઉપર્યુક્ત ત્રણ પ્રકારમાં અંતર્ભાવ થઈ શકતો હોવાથી અન્ન તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ વાતની શ્રીમાન ચવિજયજીએ રચેલી માર્ગદ્રાવિંશિકાનાં નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે એટલું જ નહિ, પરંતુ તેના સ્વરૂપ ઉપર પણ પ્રકાશ પાડે છે. "गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः॥ तेच चारित्रसम्यक्त्व-मिथ्यादर्शनभूमयः। अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यं यथावलम् ॥" અર્થા–(૧) ગુણવાન, (૨) ગુણાનુરાગી અને (૩) સાધુ જનોના ગુણના દ્વેષી એવા ત્રણ પ્રકારના મનુષ્યો સ્પષ્ટ રીતે સંભળાય છે. આ ત્રણને “ઉત્તમ” “મધ્યમ” અને “અધમ ” સમજવા. વળી તેઓ ચારિત્ર, સમ્યકૃત્વ અને મિથ્યાદર્શનની ભૂમિ ઉપર રહેલા છે (અર્થાત તેઓ અનુક્રમે ચારિત્રવાન, સમ્યકત્વધારી અને મિથ્યાદૃષ્ટિ છે). વાસ્તે વિવેકી જને પ્રથમના બે પ્રકારના પંથમાં યથાશક્તિ વર્તન કરવું (એટલે કે ગુણ પ્રાપ્ત કરવા કમર કસવી અને વળી અન્યોના ગુણેનું અનુમોદન તો અવશ્ય કરવુંજ). चतुर्विंशतिका सविवेचना समाप्ता દASS OMGS IN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy