SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ચતુર્વિશતિકા, [ ૯ શ્રીસુવિધિએમ જરૂરજ કહેવું પડશે કે જે પ્રાણી આ કંદપને વશ કરવામાં ફળીભૂત થાય તેજ સાચો શુરવીર છે, તે જ યોગીશ્વર છે, તે જ મહાદેવ છે, તેજ પરમાત્મા છે અને તેજ પરમ પ્રશંસાને પાત્ર છે. કહ્યું પણ છે કે – “ 'g fશા સૂનો સો વ પંટિયો સં વંસિનો નિશં ઇંદ્રિયોર્દિ યા ન દુટિવ ૪ રાજપf . ” કહેવાની મતલબ એ છે કે-કામિનીના કટાક્ષ રૂપી બાણવડે જે હણાયો નથી તેજ શરવીર છે અને સાચો પડિત તેજ છે કે જે સ્ત્રીઓના ગહન ચરિત્રરૂપી જાળમાં સપડાયો નથી. વળી ખરેખર પ્રશંસાપાત્ર પણ તેજ છે કે સંસારરૂપી કાદવમાં વસવા છતાં કમલની માફક નિલેપ રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેણે ચારિત્રરૂપી ધનનું ઇન્દ્રિયરૂપી ચોરથી રક્ષણ કર્યું છે, તે જ શૂર છે, તેજ પડિત છે અને તેની જ આપણે પ્રતિદિન પ્રશંસા કરવી જોઈએ. આ ઉપરથી સાર એ નીકળે છે કે જીવનની સફળતા કામને વશ કરવામાં જ છે અને - કામદેવના ઉપર વિજય મેળવ્યો કે તરતજ અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે જે અપૂર્વ સુખ કહ્યું છે તે કંઈ અતિશયોક્તિ નથી. કહ્યું પણ છે કે वीयरायसुहस्सेयं, णंतभागं पि ण ग्घई ॥" અર્થાત્ વિષય-વાસનાને તૃપ્ત કરવાથી આ લોકમાં જે સુખ મળે છે તે, તેમજ સ્વર્ગનું સુખ પણ વીતરાગના સુખના અનન્તમે ભાગે પણ નથી. આવું અપૂર્વ સુખ પાઠક-વર્ગ પ્રાપ્ત કરવા સદ્ભાગ્યશાળી થાય એટલી અભિલાષા પ્રદર્શિત કરી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. यः सेवां विबुधेतरस्य कुरुते लक्ष्मीस्तमाश्लिष्यति __ व्याधिस्तं न कदापि पश्यति यशो भृत्यायते सर्वदा । दृष्ट्वा किन्तु चमत्कृति तव यदा दासो भवेत् कश्चन प्राग् नाशं समुपैति तस्य विभवः शौर्य च कीर्तिस्तथा ॥४॥ रामेपुर्बलवत्तरः सरशरादित्युक्तिरस्ति भ्रमः साकारादधिकं बलं किल निराकारे यतो वर्तते । वैदेहीपतिसायको निरजयल्लङ्कां च लङ्कापति पौलस्त्येन सह स्त्रियै सरधनू रामं समायोधयत ॥ ५॥ तस्मै किं न ददासि कष्टमनिशं त्वं येन भस्मीकृत स्त्वं गृह्णन् परतः सदा प्रतिकृति हासास्पदं नैषि किम् ? । यदुःखानुभवः प्रदाहसमये तेऽभूत् तकं व्यस्सरो भूत्वा येन निरङ्कुशो भ्रमसि रे निर्लजचूडामणे ! ॥ ६ ॥ ૧ સરકૃત-છાયા स एव शूरः स चैव पण्डितस्तं प्रशंसामो नित्यम् । इन्द्रियचरिः सदा न लुण्टितं यस्य चरणधनम् ॥ ૨ સંસ્કૃત-છાયા यच्च कामसुखं लोके, यच दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनन्तभागमपि नार्हति ॥ ૩ કંદર્પ-વિજયની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૪ર.)માં આલેખવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy