SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ११ जिनस्तुतयः] चतुर्विशतिका. પ્રાણી મૃત્યુને પણું શરણ થાય છે. આ સંબંધમાં રાજા ભર્તુહરિએ નીચેના પદ્ય દ્વારા આબેહુબ ચિતાર રજુ કર્યો છે. " कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो प्रणी पूयक्लिन्नः कृमिकुलशतैराचिततनुः । क्षुधाक्षामो जीर्णः पिठरककपालावृतगलः शुनीमन्वेति या हतमपि निहन्त्येय मदनः॥"-शिमरिणी. मर्थात्-४४, यो, माओ, न विनानो, छ रनो, शेताजी, ५३थी व्यास, સેંકડો કૃમિઓના સમૂહથી વ્યાપ્ત દેહવાળે, સુધાથી પીડિત, જીર્ણ, ગળામાં કાંઠલો ઘાલેલો એવો કુતરો કુતરીની પાછળ જાય છે. અરે, કામદેવ હણાયેલાને પણ હણે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ બધો મોહને મહિમા છે. એ વાતની પુષ્ટિમાં उपार्नु : "अजानन् दाहात्म्यं पततु शलभस्तीबदहने __ स मीनोऽप्यज्ञानाद् बडिशयुतमश्नातु पिशितम् । विजानम्तोऽप्येते वयमिह विपजालजटिलान् न मुञ्चामः कामानहह ! गहनो मोहमहिमा ॥"-शिपरि. -वैशय-शता અર્થાત–દાન-સ્વભાવને નહિ જાણનારો પતંગીઓ તીવ્ર અગ્નિમાં પડે અને અજ્ઞાનવશાત મસ્ય ૫ણ જાળમાંનું માંસ ખાવા જાય (એ બનવા જોગ છે); પરંતુ કામ-વાસનાઓ વિપત્તિઓની જાળથી પથરાયેલી છે એમ જાણવા છતાં પણ આપણે તેને છોડતા નથી. અહા! મોહનો भलिभा वो गहन छे!! ઉપર્યુક્ત 'અનંગના સ્વરૂપ ઉપરથી તેની કુટિલતા સમજી શકાય છે. આવી પરિસ્થિતિમાં ૧ વિલ્સન પાઠશાળા તરફથી પ્રસિદ્ધ થતા છમાસિકમાં મેં એક વેળા રસિક-નન્દનના ઉપનામથી આ અનંગનું સ્વરૂપ નીચે મુજબ આલેખ્યું હતું. अनङ्गखरूपम् देहो यद्यपि नास्ति ते रतिपते ! वीरस्तथाप्यद्भुत स्पैलोक्ये तव तीक्ष्णबागसहने कस्यास्ति शक्तिर्यतः ।। यः पुष्पेषुमदत ते विधिरहाऽसौ धन्यवादास्पद यत् तुभ्यं किल ययदास्यत पविं प्राप्स्यत् क रक्षा जनः। ॥१॥ जातस्त्वं मदन ! त्रिलोकविजयी प्राप्याऽबलानां बलं प्राप्स्यस्त्वं सुपराक्रमं बलवतामास्यत् तदा का दशा।। त्वां नेतुं नहि को वशं ध्रुवमलं सर्वे जिता हि स्वया नष्टर्यस्य फलं दुतं स्वपयशः प्रामोपि रे निर्दय ! ॥ २॥ वं कन्दर्प ! यथाऽसि दृष्ट्यविषयो बाणास्तथा तावकाः कृत्वाऽमृगवहनं विनैव विशिखाः प्राणान् हि प्रहम्ति ते । भादर्शोऽनुपमोऽसि यद्यपि जगस्सौन्दर्यसारारमनो ना पापं द्विगुणं तथापि कुरुते तत्रानुभावस्तव ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy