SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુત ] चतुर्विशतिका. સુરે (મૂળ પુર) દેવ વડે. કત્રિતપાવનાત્રણે લોકોને પવિત્ર કરનારા. તં (મૂ૦ d)Fકરેલ. જિ -અભિષેક ( પ૦ ફુક્ષ)=જોઈને. નિમિ=જિનેશ્વરોને અભિષેક. સં (કૂ૦ ચઢ઼)=જેને. મરું ( મ)=મલને. અતિરે (ધા કુટુ)=હર્ષિત થયા, હર્ષ પામ્યા. ૨ (મૂળ તત્ ) . તિ=અતિશય. મm=ભવ્ય, મોક્ષે જનાર. વિધુનોતુ (ધા પૂ)=નષ્ટ કરો, દૂર કરો. સિમળા =અતિશય ભવ્ય, અપસંસારી. મા=પ્રચુરતાવાચક શબ્દ, તદ્ધિતાનો પ્રત્યય. જ નહિ. મમયં (કૂ૦ અશુમમા ) અશુચિથી ભરપૂર. દે (મૂ૦ સિમ્)=કોણ. વન-નિબિડ, ગહન. ત્રિત ત્રણનો સમુદાય. મરુ=મૃદુ, કોમળ. પવિન પવિત્ર કરનાર. અનાજોનારું નિબિડ તેમજ કઠણ. બ્લેકાર્થ સકલ જિનેશ્વરનો જન્માભિષેક વાગી રહી છે અને દિવ્ય દુંદુભિઓ જયાં એવા મેરૂ ગિરિરાજના શિખર ઉપર દેવતાઓ દ્વારા કરાયેલ છે (અભિષેક)ને જોઈને ક્યા સુભગ્ય ખુશી ન થયા? (અર્થત સર્વ પ્રમુદિત થયા) તે ઐક્યને પવિત્ર કરનાર જિનેશ્વરને અભિષેક આપણા અશુચિથી ભરપૂર, ગહન તેમજ કઠણ એવા (અષ્ટ કર્મરૂપી) મલને સદા નાશ કરે.”—૧૦ श्रीसिद्धान्तपरिचयः अपेतनिधनं धनं बुधजनस्य शान्तापदं प्रमाणनयसंकुलं भृशमसदृशां तापदम् । जना ! जिनवरागमं भजत तं महासम्पदं यदीप्सथ सुखात्मकं विगतकामहासं पदम् ॥ ११ ॥ -पृथ्वी ૧ મેરૂ પર્વતની માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૩૩). ૨ જન્મ-અભિષેક એ તીર્થકરના પાંચ કલ્યાણકો પૈકી “જન્મ-કલ્યાણક” સાથે સંબંધ ધરાવે છે. એની સ્થલ રૂપરેખા સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૦-૩૩). ૩ કર્મનું યત્કિંચિત્ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૬-૭) માં આલેખેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy