SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] चतुर्विंशतिका. ઉદયમાં આવેલ છે યથાર્થ વરતુ-તત્ત્વ જેને વિષે એવા હે (જૈન શાસન )! હે જિનેશ્વરના સિદ્ધાન્ત! કદાપિ ધ્રુજતા નથી જ જયાં એવા તેમજ જન્માદિક અનન્ત આપત્તિઓનો અંત આણનારા એવા (મુક્તિ-રૂપ) રથાનને તું આપ.”—૨૩ સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર આ પદ્યનાં ચારે ચરણના છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે અર્થાત્ આ પદ્ય પદાંતસમપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમકથી શોભી રહ્યું છે. वज्राङ्कुशीदेव्याः स्तुतिः अध्यास्त या कनकरुक् सितवारणेशं વજ્ઞાશી” પતરાદિતવાર રામૂ | न ह्येकधैव विजये बहुधा तु सारं वज्राङ्कुशं धृतवती विदधातु साऽरम् ॥ २४ ॥ ६॥ -વલત टीका शं-सौख्यं वज्राङ्कशी विदधातु । या अध्यास्त सितवारणेशं-गजेन्द्रम् । या कनकरुक् । अहिता-वैरिणस्तेषां निवारणे न ह्येकधैव विजये कर्तव्ये वज्राङ्कुशं धृतवती, किन्तु बहुप्रकारैः । शं किंभूतं ? सारम् । सा अरं-शीघ्रम् ॥ २४ ॥ - ઘા નક્ક-૨, ૩fહત-વાને દુ-તા, ‘વદ્ગાશી' fણત-વળ- અથાણ, વિષે નહિ एकधा तु एव बहुधा वज्र-अङ्कुशं धृतवती, सा सारं शं अरं विद्धातु । શબ્દાર્થ કથાત્ત (ધ ગા)=બેસતી હવી, આરોહણ કરતી વન્નરજંકશી (દેવી). ટુ ચાલાક, હોંશી આર. ૨૬=કાંતિ. પાન =કાંચન જેવી કાંતિ છે જેની એવી. ટુતr=વિશેષ ચાલાક. હિતકત. વા=નિવારણ, રોકી રાખવું તે. વર=હાથી, ગજ. ગતિવાળે શત્રુઓના નિવારણને વિષે. સિતવારાં=શ્વેત ગજરાજના ઉપર. | રાં=સુખવાચક અવ્યય. ૧ જન્માદિક આપત્તિને સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૫). - ૨ “જૈન દ્રષ્ટિએ મુક્તિનું સ્વરૂપ’ એ વાત ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત ન્યાયકુસુમાંજલિ’ના પંચમ સ્તબકમાં અને તગત લોકો ઉપરના મારા સ્પષ્ટીકરણમાં વિચારવામાં આવી છે. વળી સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૪૨-૪૩)માં પણ આ સંબંધમાં વિચાર કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy