SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્ઘાત. આ બાબતેાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી નીચે મુજબની બાબત ધ્યાનમાં આવે છે. (૧)સ્તુતિ-ચતુર્વિશતિકામાં ૧૮ જાતના છંદો છે, જ્યારે ચતુર્થાંવશતિકામાં ૧૨ જાતના છંદે છે અને વિશતિજિનાનન્દસ્તુતિમાં એકજ જાતના ‘વસંતતિલકા' નામના છંદ છે. (૨) શેાભનસ્તુતિમાં ચરણુ–સદૃશતારૂપી ચમક પ્રધાન પદ ભાગવે છે (જ્યારે ચતુવિંશતિજિનાનન્દસ્તુતિમાં તે એજ યમક છે). ત્યાં આ યમક ઉપરાંત બીજા બે પ્રકારના યમંકા પણ દૃષ્ટિગાચર થાય છે (જીએ પધો ૧૭–૨૦, ૮૯-૯૨). ચતુર્વંશતિકામાં અમુક અક્ષરાની પુનરાવૃત્તિ અને કેટલીક વાર ચરણાની સદૃશતારૂપી યમક વિશેષતઃ જોવામાં આવે છે. આ યમક ઉપરાંત અન્ય પ્રકારના ચમકા પણ ત્યાં નજરે પડે છે ( જુએ પો ૪૫–૪૮, ૯૩–૯૬). ખાસ કરીને ૪૫ માથી તે ૪૮ મા સુધીનાં પોમાં જે યમક વિશેષ છે તે આ સિવાયની બીજી બે સ્તુતિઓમાં જોવામાં આવતા નથી. (૩) સ્તુતિ-ચતુર્વિશતિકામાં તેમજ ચતુર્થાંશતિકામાં પ્રથમ સ્તુતિ-કદમ્બકમાં શ્રુત–દેવતાની સ્તુતિ કરવામાં આવી છે, જ્યારે આ વાત મે વિજયકૃત સ્તુતિને લાગૂ પડતી નથી. વિશેષમાં શાભનમુનીશ્વરે એકની એક દેવીની બે વાર (જેમકે રાહિણી, કાલી અને અંબા દેવીની) અને અપ્પભટ્ટિસૂરિજીએ શ્રુત--દેવતાની ત્રણ વાર અને વળી કાલી, મહાકાલી અને અંબા, દેવીએની બબ્બે વાર સ્તુતિ કરી છે, જ્યારે મેરૂવિજયજીએ તે ફક્ત કાલી દેવીની બીજી વાર રસ્તુતિ કરી છે. વળી શાભન મુનીશ્વરે તેમજ અપ્પટ્ટિ આચાર્યે માટે ભાગે વિધા-દેવીઓની તુતિ કરી છે, જ્યારે મેવિજયજીએ શાસન–દેવીએની સ્તુતિ કરી છે. વિશેષમાં, સ્તુતિ ચતુર્થાંશતિકા સિવાયની એ સ્તુતિમાં દેવીએની સ્તુતિ કરવામાં જે ક્રમ સાચવ્યેા છે તે પ્રાય: સકારણ છે એમ સહેજ સમજી શકાય છે, જ્યારે સ્તુતિ-ચતુર્થાંવાતિકામાં કયા નિયમ અનુસાર એ કાર્ય કરવામાં આવ્યું છે તે વાત ધ્યાનમાં આવતી નથી. ૫૬ આ પ્રમાણેના વિવેચન ઉપરથી આ કાવ્યના સંબંધમાં પાઠક મહાશયે અમુક પ્રકારના અભિપ્રાય બાંધ્યા હશે. તે અભિપ્રાય અનુસાર જો તેને આ કાવ્ય–મન્દિરમાં પ્રવેશ કરવાની તીત્ર ઉત્કંઠા થઇ ઢાય તે તેને રખલિત કરવી યોગ્ય નહિ ગણાય એમ માની હું અહીંથી તેની રા લઉં છું એટલે હવે આ કાવ્ય–મન્દિરની સમીપ રહેલી વિષય-સૂચીરૂપી વાર્ટિઢામાં થઇને કાવ્ય-મન્દિરમાં સુખેથી પ્રવેશ કરવામાં તેને વિલંબ થશે નહિ. ભગતવાડી, ભુલેશ્વર, મુંબઇ) વીર સંવત ૨૪૫ર હીરાલાલ રસિકદાસ કાપડિયા, માત્ર શુક્લ સપ્તમી. ૧ આ કવીશ્વરે સોળ વિદ્યા-દેવીઓમાંથી પંદર વિદ્યા-દેવીઓની સ્તુતિ કરી છે, આ સંબંધમાં વધારે વિચારણીય હકીકત તો એ છે કે કાલી અને મહાકાલી નામની વિદ્યા-દેવીઓની ( તેમજ આ કાવ્યના આઠમા પદ્યમાં ધરણેન્દ્રની અગ્ર મહિષીથી વેરેટ્યા સમજવામાં આવે તો તેની પણ ) બબ્બે વાર સ્તુતિ કરી, પરંતુ સર્વાસા મહાજ્વાલા વિદ્યા-દેવીની તો એક વાર પણ તેમણે સ્તુતિ કરી નહિ તેનું શું કારણ હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy